વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આજે અમરેલી સ્થિત વનચેતના કેન્દ્ર ખાતે સામાજિક વનીકરણ રેન્જ, અમરેલી દ્વારા “પ્રકૃતિનું જતન, ભવિષ્યનું સર્જન” સૂત્ર સાથે ભવ્ય ‘બીજ મેળા’ અને પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ સ્થાનિક તથા દુર્લભ વનસ્પતિઓના સંરક્ષણ અંગે જનજાગૃતિ ફેલાવવાનો અને નવી પેઢીમાં પર્યાવરણ પ્રત્યેની Continue Reading
દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે રાજ્યભરમાં જનકલ્યાણને કેન્દ્રસ્થાને રાખી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત અમરેલી જિલ્લામાં તા. ૦૫ જૂનથી ૨૧ જૂન, ૨૦૨૬ દરમિયાન લોકભાગીદારી અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે વિવિધ જનકલ્યાણકારી કાર્યક્રમોની હારમાળા યોજાશે. આ કાર્યક્રમો દ્વારા વિકાસ અને Continue Reading
શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સાવરકુંડલા દ્વારા મોતિયાના દર્દ થી પીડાતા દર્દીઓને ધ્યાનમાં રાખી દર માસના પ્રથમ શુક્રવારે યોજાતા વિના મૂલ્યે નેત્ર કેમ્પ તા- 05/06/2026 ના રોજ શાસ્ત્રી સ્વામી જ્ઞાનપ્રસાદદાસજી ની પાવન સ્મૃતિ માં 348 માં નેત્ર કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં વિરનગર હોસ્પિટલ ના સુપર સ્પેશ્યાલિસ્ટ ડોકટરો દ્વારા 87 જેટલા મોતિયા ના દર્દીઓની તપાસ […]Continue Reading
ભાવનગર શિશુવિહાર વિશ્વ પર્યાવરણ દિવસે 6,000 વિદ્યાર્થીઓને 1,80,000 પર્યાવરણ પ્રવૃત્તિઓ યોજવા સંકલ્પબદ્ધ કરાશે વિદ્યાર્થી જીવન પ્રત્યક્ષ રીતે સદકાર્યમાં જોડાઈ તે માટેના વધુ એક પ્રયત્ન રૂપે શિશુવિહાર સંસ્થાના ઉપક્રમે જૂનથી ઓગસ્ટ દરમિયાન છ હજાર વિદ્યાર્થીઓ દ્વારા એક લાખ એંસી હજાર પર્યાવરણ સંરક્ષણ પ્રવૃત્તિઓનું આયોજન કરાયું છે વિશ્વ પર્યાવરણ દિવસે નવી પેઢીને પ્રત્યક્ષ Continue Reading
અમદાવાદ તા.૫ જૂન ૨૦૨૬ શુક્રવાર સવારે ૧૧-૩૦ વાગે વિશ્વ પર્યાવરણ દિવસના ઉપલક્ષ્યે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પ્રાદેશિક કચેરી-અમદાવાદ શહેર, અરવિંદ લિમિટેડ-ગાયત્રી પરિવાર,લાયન્સ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ-3232B-2 દ્વારા,ગોતા જગતપુર,એ.એમ.સી વૉટર ડિસ્ટ્રિબ્યુશન પંપિગ સ્ટેશન, જગતપુર-ગોતા અમદાવાદ ખાતે મોટી સંખ્યામાં બોરસલી, લીમડો, આસોપાલવ, પંચમુખી, વિગેરે છોડના રોપાનું Continue Reading
આ કાળઝાળ ગરમીમાં જરૂરિયાતમંદ લોકોને છાશ પૂરી પાડીને આંતરડી ઠારવાનો નમ્ર પ્રયાસ કરતું સોનિક ફાઉન્ડેશન સાવરકુંડલા સોનિક ફાઉન્ડેશન દ્વારા સાવરકુંડલા શહેરના લોકોને ઉનાળાની કાળઝાળ ગરમીમાં છાશ મળી રહે તે માટે સાવરકુંડલાના દેવળા ગેઇટ ખાતે આવેલ શ્રીકૃષ્ણ ગૌશાળા ખાતે વિનામૂલ્યે છાશ વિતરણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. આ છાશ કેન્દ્ર ખાતે ઉનાળા દરમિયાન દરરોજ પ્રાત: ૬-૩૦ […]Continue Reading
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, સાવરકુંડલા દ્વારા મોતિયાના દર્દથી પીડાતા જરૂરિયાતમંદ દર્દીઓની સેવામાં એક પ્રશંસનીય ભગીરથ કાર્ય સંપન્ન થયું છે. દર મહિનાના પ્રથમ શુક્રવારે યોજાતી પરંપરાના ભાગરૂપે, આજરોજ તારીખ ૦૫/૦૬/૨૦૨૬ ના રોજ પૂજ્ય શાસ્ત્રી સ્વામી જ્ઞાનપ્રસાદદાસજીની પાવન સ્મૃતિમાં ૩૪૮મા વિનામૂલ્યે નેત્ર કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ મહા નેત્રયજ્ઞનો પ્રારંભ સંસ્થાના Continue Reading
બાકી ન રહે કંઈ કહેવાનું આ તો છે ક્ષેષ્ઠતાની વાતું, પીતાં ઘૂંટ આ ચા કેરો લાગે અમને બ્રહ્માંડ દેખાતું, લોકો પણ કહે છે ખૂબ નાઝથી આ તો ચા પણ છે ખુમારી અને દિલદારીની દિલ નથી કરમાતું, આમ તો ઉગે સૂરજભાણ પણ ઉંચેરાં આભમાં, ઘૂંટડે ઘૂંટડે આ […]Continue Reading











Recent Comments