Home Articles posted by CITY WATCH NEWS (Page 845)
અમરેલી
 રાજયમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન મળે, ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ માટે માર્ગદર્શન, સહાય મળી રહે તે ઉદ્દેશ્ય સાથે રાજય સરકાર સતત કાર્યરત છે. ગુજરાત રાજય સરકાર દ્વારા ગૌશાળા, પાંજરાપોળ, સહકારી સંસ્થાઓ, સખીમંડળ અને ખેડૂત ગ્રુપ દ્વારા પ્રાકૃતિક કૃષિ માટે જરુરી જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃત વગેરે બનાવી ખેડૂતોને વિતરણ કરવા જરુરી માળખાકિય Continue Reading
અમરેલી
દામનગર સ્વ કાનજીભાઈ જવેરભાઈ નારોલા પરિવાર દ્વારા નિર્માણ વિવિધ પરમાર્થ સંકુલો નું લોકાર્પણ”રામ કી ચીડિયા રામ કા ખેત ખા લે ચીડિયા ભર ભર પેટ” દામનગર લાભ પાંચમ ના પવન દીને પક્ષી ઘર અને પાણી ન પરબ નો ભવ્ય લોકાર્પણ સમારોહ યોજાયોદામનગર સ્વ કાનજીભાઈ જવેરભાઈ નારોલા પરિવાર  મુક પક્ષી પ્રત્યે અપાર વાત્સલ્ય વરસાવતા સ્વ કાનજીભાઈ જવેરભાઈ […]Continue Reading
ભાવનગર
ધોળા શ્રી ધનાબાપા જગ્યા મંદિરમાં પાટોત્સવ સાથે ભોજનાલય લોકાર્પણ, પૂજન વંદના, રક્તદાન અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયેલ. આ પ્રસંગે ધર્મસભામાં શ્રી આત્માનંદજી સ્વામીએ જણાવ્યું કે, સંત વચન મંગળકારી હોય છે, ભક્ત એ ભગવાનની ઓળખ છે.  ગોહિલવાડની સનાતન જગ્યા ધોળા શ્રી ધનાબાપા જગ્યામાં વસંત પંચમી પર્વે આઠમો પાટોત્સવ સંતો, અગ્રણીઓ અને દાતાઓ તથા સેવકોની ઉપસ્થતિમાં યોજાઈ ગયો. […]Continue Reading
ભાવનગર
ગિરનાર પરિક્રમા પર્વે દુધવન આશ્રમમાં શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ વ્યાસપીઠ પર શ્રી હરસિદ્ધિદીદી બિરાજી કથા રસપાન કરાવશે ઈશ્વરિયા બુધવાર તા.૬-૧૧-૨૦૨૪ ગિરનાર પરિક્રમા પર્વે દુધવન આશ્રમમાં આગામી શનિવારથી શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ યોજાશે. વ્યાસપીઠ પર શ્રી હરસિદ્ધિદીદી બિરાજી કથા રસપાન કરાવશે. ગરવા ગિરનારની ગોદમાં યોજાનાર પરિક્રમા પર્વે દુધવન હનુમાનજી આશ્રમમાં સમસ્ત Continue Reading
અમરેલી
પૌરાણિક કાળથી નવા વર્ષે નવા ધાન્યો અને પાક દ્વારા ભગવાનના ચરણે અન્નકૂટ ધરાવવાની પરંપરા ચાલી આવે છે.તે જ પરંપરામાં અમરેલી શહેરમાં પણ પ્રતિવર્ષ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા મહા અન્નકૂટ નું આયોજન કરી ભગવાનના ચરણે ભક્તિ અર્ઘ્ય  અર્પણ કરવામાં આવે છે.પૂજ્ય સાધુ ચરિત સ્વામીના માર્ગદર્શન હેઠળ હરિભક્તોની મહિનાઓ મહેનત, બાળ-બાલિકા, યુવક-યુવતી મંડળના અથાગ પ્રયત્નોથી આ ભગીરથ […]Continue Reading
અમરેલી
રાજયના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે નૂતન વર્ષના પ્રારંભે અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે વિવિધ વિકાસ પ્રકલ્પોની ભેટ આપી હતી.મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નૂતન વર્ષાભિનંદનની શુભેચ્છા પાઠવી જણાવ્યુ કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના અવિરત પ્રયાસના પરિણામે અયોધ્યામાં શ્રીરામ મંદિરનું નિર્માણ થયું જેના આપણે સૌ સાક્ષી બન્યા છીએ. આ દિવાળી વિશેષ છે કારણ કે, પાચસો Continue Reading
અમરેલી
રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમરેલી જિલ્લાની મુલાકાતે પધાર્યા છે. મુખ્યમંત્રી શ્રીએ સાવરકુંડલા સ્થિત શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરની મુલાકાત લીધી હતી.શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશનના ટ્રસ્ટી શ્રીઓ અને હોસ્પિટલ ટીમે પુષ્પગુચ્છ અને શાલ અર્પણ કરીને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું સ્વાગત અભિવાદન કર્યું હતું.  ઉલ્લેખનીય છે Continue Reading
અમરેલી
રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમરેલી જિલ્લાની મુલાકાતે પધાર્યા છે. મુખ્યમંત્રી શ્રીએ સાવરકુંડલા પંથકમાં ગૌ સેવા માટે વિખ્યાત સ્થાન એવાં શિવ દરબાર આશ્રમની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પૂજ્ય ઉષા મૈયાને વંદન કરી તેમના આશિર્વાદ પ્રાપ્ત કર્યા હતા.સાવરકુંડલાના કાનાતળાવ મુકામે શિવ દરબાર આશ્રમ ગૌ સેવા ટ્રસ્ટ દ્વારા સંચાલિત ગૌ શાળા આવેલ છે Continue Reading
અમરેલી
 રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું અમરેલી એરપોર્ટ ખાતે આગમન થતા તેમનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.  મુખ્યમંત્રી શ્રી સાવરકુંડલાની નાવલી નદી અંદાજે રુ.૨૫ કરોડના ખર્ચે નિર્મિત થનાર રિવરફ્રન્ટ સહિતના રુ.૧૨૨ કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.મુખ્યમંત્રીશ્રીને નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઇ વેકરિયા, સાંસદ શ્રી ભરતભાઈ Continue Reading
અમરેલી
નૂતન વર્ષના પ્રારંભે રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમરેલી જિલ્લાના સાવરકુંડલા અને ચાડીયા મુકામે બુધવારે તા. ૦૫ નવેમ્બર, ૨૦૨૪ના રોજ પધારશે. મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં સાવરકુંડલા ખાતે રુ.૧૨,૨૨૨ લાખના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ થશે. મુખ્યમંત્રીશ્રી સાવરકુંડલાના મુકામે વિવિધ ધાર્મિક સ્થળો અને હૉસ્પિટલની મુલાકાત લેશે અને નૂતન વર્ષે દેવસ્થાનોમાં શીશ Continue Reading