Home Articles posted by CITY WATCH NEWS (Page 845)
રાષ્ટ્રીય
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (મ્ઝ્રઝ્રૈં)એ તાજેતરમાં એક ચોંકાવનારો ર્નિણય લીધો હતો અને ફિલ્ડિંગ કોચ ટી દિલીપ અને સહાયક કોચ અભિષેક નાયરને ભારતીય ટીમના કોચિંગ સ્ટાફમાંથી હટાવી દીધા હતા ત્યારે હવે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આઈપીએલ ૨૦૨૫ માં અભિષેક નાયર કેકેઆર ફ્રેન્ચાઈઝી સાથે જોડાઈ ગયો છે. કેકેઆર દ્વારા સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ માહિતી આપી […]Continue Reading
બોલિવૂડ
બોલીવુડમાં મિસ્ટર પેરફેક્ષનીસ્ટ ના નામ થી ઓળખાતા અભિનેતા આમિર ખાન તેની ફિલ્મ ‘સિતારે ઝમીન પર‘ આગામી તા. ૨૦મી જૂને રીલિઝ કરવાનું પ્લાનિંગ કરી રહ્યો છે. આ બાબતે સૂત્રો દ્વારા મળતી માહિત મુજબ, અગાઉ તેણે રીલિઝ માટે તા. ૩૦મી મે નક્કી કરી હતી. જોકે, તા. છઠ્ઠી જૂને ‘હાઉસફૂલ ફાઈવ‘ રીલિઝ થવાની છે. આથી આમિરને એક સપ્તાહ […]Continue Reading
રાષ્ટ્રીય
કેન્દ્રીય બંદર, જહાજ અને જળમાર્ગ મંત્રી શ્રી સર્વાનંદ સોનોવાલે વિદ્યાર્થીઓ માટે નવા વિચારો અને નવીન વિચારસરણીનો ઉપયોગ કરવાનું આહ્વાન કર્યું હતું. સોનોવાલે કહ્યું હતું કે જ્ઞાનની શક્તિ સાથે યુવા શક્તિ કેવી રીતે વિકસિત ભારતની દ્રષ્ટિને સાકાર કરવા માટે ચાવીરૂપ છે. શ્રી સોનોવાલ આજે શ્રીરામ અકાદમી પાઠશાળાના ૨૦માં સ્થાપના દિવસની ઉજવણી પ્રસંગે વિદ્યાર્થીઓને સંબોધન કરી રહ્યા […]Continue Reading
રાષ્ટ્રીય
ઉત્તર પ્રદેશના ઈટાવામાં એક હચમચાવી ડે તેવી ઘટના બની હતી જેમાં, એક ૩૩ વર્ષીય એન્જિનિયર મોહિત યાદવને પત્ની અને સાસરિયાઓના ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરી લીધી હતી. મૃત્યુ પહેલાં રેકોર્ડ કરાયેલા એક વીડિયો મેસેજમાં મોહિતે પોતાના ર્નિણય પાછળ પુરુષો માટે કાનૂની રક્ષણનો અભાવ મુખ્ય કારણ ગણાવ્યું હતું. વીડિયોમાં મોહિતે કહ્યું કે જ્યારે તમને આ વીડિયો મળશે […]Continue Reading
રાષ્ટ્રીય
શિવસેના યુબિટીના નેતા સંજય રાઉતે ફરી એકવાર ગુજરાતીઓ મુદે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું, તેમણે કહ્યું છે કે, હિન્દીનો વિરોધ કરી રહેલા રાજ ઠાકરેના માણસો ગુજરાત વિરુદ્ધ અવાજ કેમ નથી ઉઠાવતા? સંજય રાઉતે કહ્યું છે કે, મહારાષ્ટ્ર અને મરાઠીને સૌથી મોટો ખતરો ‘ગુજરાતી લોબી‘ અને ગુજરાતી ભાષાથી છે. જેમણે સંપૂર્ણ પશ્ચિમ મુંબઈનું ગુજરાતીકરણ કરવાનો પ્રયાસ કર્યો […]Continue Reading
અમરેલી
પ્રાતઃ સ્મરણીય સદગુરુ સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી સેવા સંન્યાસ આશ્રમ બગસરા ખાતે ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં ભાઈઓ બહેનોએ રક્તદાન કરી માનવતાના સેવાયજ્ઞમાં યોગદાન આપેલ. સ્વામી શ્રી ભોલાનંદ સરસ્વતી દ્વારા સત્સંગ પ્રવચન કરવામાં આવેલ. ત્યારબાદ ઉપસ્થિત તમામ લોકો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવેલ. જેમાં બહોળી સંખ્યામાં Continue Reading
અમરેલી
આજરોજ અમરેલી જીલ્લા ભાજપ દ્વારા ૧૪મી એપ્રિલ ડૉ.બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિતે ૧૫એપ્રિલ થી ૨૫ એપ્રિલ સુધીના જીલ્લા સ્તરીય બૌદ્ધિક સંમેલન કાર્યક્રમ કરવામાં આવેલ જેમાં પ્રદેશ ભાજપ તરફથી વિવિધવક્તાઓ દ્વારા ડૉ.બાબા સાહેબ આંબેડકરજીના જીવન વિવિધ સ્તરે આપવામાં આવેલા સન્માનની તુલનાત્મક ચર્ચા કરવીતેમજ બંધારણની જોગવાઈઓ અને ભાજપે બંધારણ પ્રત્યે આદર્શ દર્શાવ્યા છે તેની ચર્ચા Continue Reading
અમરેલી
લાઠી ખાતે પ્રભુભાઈ ધોળકિયા ની અધ્યક્ષતા માં લાલજીદાદા ના વડલા ખાતે છાસ વિતરણ કેન્દ્ર નો પ્રારંભ અહીં થી વિતરણ થતી છાસ નહિ પણ પ્રસાદ છે અને પ્રસાદ હમેશા વહેંચી ને ગ્રહણ કરાય પ્રભુભાઈ ધોળકિયા લાઠી લાલજી દાદા ના વડલા ખાતે છાસ વિતરણ કેન્દ્ર નો પ્રભુભાઈ ધોળકિયા ની અધ્યક્ષતા માં  ઉનાળા નું અમૃત ગણાતી છાસ વિતરણ […]Continue Reading
રાષ્ટ્રીય
સત્ય, પ્રેમ અને કરુણાનાં સંદેશા સાથે ધરતીનાં સ્વર્ગ શ્રીનગરમાં શ્રી મોરારિબાપુએ સનાતન સંસ્કૃતિ રામકથાનું ગાન પ્રારંભ કરેલ છે. રામકથા ‘માનસ શ્રીનગર’ પ્રારંભ પ્રસંગે પ્રસંગે ઉપરાજ્યપાલ શ્રી મનોજસિંહાની ઉપસ્થિતિ રહી. ધરતીનાં સ્વર્ગ શ્રીનગરમાં દાલ સરોવર કિનારે રામકથા ‘માનસ શ્રીનગર’ પ્રારંભ કરાવતાં શ્રી મોરારિબાપુએ કથાના સંકલ્પ અંગે સત્ય, પ્રેમ અને કરુણા Continue Reading
અમરેલી
ર્વ સાંસદે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને રાજયના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલને પત્ર પાઠવ્યોઅમરેલીના પૂર્વ સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ ગુજરાતના ખેડૂતોને ડુંગળીના પુરતા ભાવો મળી રહે તે માટે MSP (ન્યૂનતમ સમર્થન મૂલ્ય) અંતગૅત ડુંગળીના ભાવો નકકી કરવા બાબતે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ગુજરાતના Continue Reading