Home Articles posted by CITY WATCH NEWS (Page 847)
રાષ્ટ્રીય
થોડા સમય પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકારમાં વધુ પાંચ ભારતીય ભાષાઓને શાસ્ત્રીય યાદીમાં સામેલ કરવામાં આવી ઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહકેન્દ્રીય ગૃહમંત્રીએ દિલ્હીમાં કેન્દ્રીય હિન્દી સમિતિની ૩૨મી બેઠકમાં ભાગ લીધો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે મોદી સરકારના કાર્યકાળમાં ભાષાઓના સંરક્ષણને લઈને ઘણું કામ કરવામાં આવ્યું છે. આ માટે સમયાંતરે પ્રચાર પણ Continue Reading
ભાવનગર
યોગ દ્વારા ડાયાબિટીસ મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય ના સંયુક્ત ઉપક્રમે ૧૫ દિવસીય યોગ શિબિરનું આયોજન થઈ રહ્યું છે જે અંતર્ગત તા. ૧૪/૧૧/૨૦૨૪ થી ૨૮/૧૧/૨૦૨૪ એમ ૧૫ દિવસ દરમ્યાન સવારે ૬:૦૦ થી ૮:૦૦ સુધી સર તખ્તસિંહજી હોલ, બોરતળાવ ખાતેની જગ્યામાં ડાયાબીટીસના દર્દીઓ માટે જેઓ […]Continue Reading
ભાવનગર
આર.ટી.ઓ કચેરી, ભાવનગર દ્વારા પ્રાઇવેટ દ્વિચક્રી મોટર વાહન માટેની નવી સીરીઝ GJ-04-EP 0001 થી 9999 ની ઈ-ઓક્શન પ્રક્રીયા હાથ ધરવામાં આવશે.જેમાં તા.૦૫-૧૧-૨૦૨૪ થી તા.૧૧-૧૧-૨૦૨૪ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. આ પ્રક્રીયામાંતા.૧૧-૧૧-૨૦૨૪ થી તા.૧૩-૧૧-૨૦૨૪ સુધી બિડીંગ કરવાનો સમયગાળો રહેશે. વધુ વિગતો તેમજ માહિતી માટે આર.ટી.ઓ.કચેરી,ભાવનગરનો સંપર્ક કરવા પ્રાદેશિક વાહન વ્યવહાર Continue Reading
ભાવનગર
નવેમ્બર ૨૦૨૪ ના માસનો “મુખ્યમંત્રીશ્રી તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ” કાર્યક્રમનું તા:-૨૭/૧૧/૨૦૨૪ નાં રોજ સવારે ૧૧-૦૦ કલાકે તાલુકા મામલતદાર કચેરી, આઈ.ટી.આઈ.વાળો ખાંચો, વિદ્યાનગર, ભાવનગર ખાતે મદદનીશ કલેકટરશ્રી, ભાવનગર પ્રાંત, ભાવનગરના અધ્યક્ષસ્થાને આયોજન કરવામાં આવેલ છે.ભાવનગર તાલુકાના પ્રજાજનોને ગ્રામ્ય કક્ષાના પ્રશ્નો માટે સંબંધિત તલાટી-કમ- મંત્રીને તથા તાલુકા કક્ષાના Continue Reading
ભાવનગર
ભાવનગર જિલ્લાનાં તમામ તાલુકાઓમાં રોજગાર કચેરી દ્વારા રોજગારવાંચ્છુ ઉમેદવારો માટે નામ નોંધણી કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.આ કેમ્પમાં નવી નામ નોંધણી તાજી કરવી તથા અન્ય કામગીરી માટે તાલુકા મથકોએ રોજગાર અધિકારીશ્રી મળશે.જેથી રોજગારવાંચ્છુ ઉમેદવારોએ સ્વખર્ચે કેમ્પનાં સ્થળે તમામ અસલ પ્રમાણપત્રો,ઝેરોક્ષ નકલો,પાસપોર્ટ સાઇઝના ફોટા સાથે જવાનું રહેશે.જો કેમ્પની તારીખે જાહેર રજા Continue Reading
અમરેલી
રાજ્યમાં મહિલા વિકાસને લગતી શ્રેષ્ઠ કામગીરી કરતી એક સ્વૈચ્છિક સંસ્થાને અને એક શ્રેષ્ઠ સામાજિક કાર્યકરને વર્ષ૨૦૨૪-૨૫ માટે ‘ગુજરાત મહિલા વિકાસ પુરસ્કાર’ એનાયત કરવામાં આવશે. આ પુરસ્કાર માટે જે-તે જિલ્લા ખાતેના મહિલા અને બાળ અધિકારીશ્રી મારફતે નિયત નમૂનામાં શરતોને આધિન અરજીઓ મંગાવવામાં આવી છે. ગુજરાત મહિલા વિકાસ પુરસ્કાર ઈચ્છુક સ્વૈચ્છિક સંસ્થા તેમજ Continue Reading
અમરેલી
 રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમરેલી જિલ્લાની મુલાકાતે પધાર્યા હતા.સાવરકુંડલા ખાતે વિવિધ વિકાસ પ્રકલ્પોના ખાતમુહૂર્તના કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી સહભાગી બન્યા હતા.શ્રી અન્નપૂર્ણા ચેરિટેબલ ટ્રસ્ટ અમદાવાદ- ચાડિયા દ્વારા અમરેલીના ચાડીયા મુકામે યોજાયેલા માતૃ વંદના ભૂમિ પૂજન કાર્યક્રમમાં આઇસીડીએસ દ્વારા પૌષ્ટિક વાનગીઓનું નિર્દશન કરવામાં આવ્યું હતું. Continue Reading
અમરેલી
 અમરેલી જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષ સ્થાને અને જનપ્રતિનિધીશ્રીઓની ઉપસ્થિતિમાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાશે. તા.૧૬નવેમ્બર, ૨૦૨૪ને શનિવારના રોજ સવારે ૧૧ વાગ્યે જિલ્લા સેવા સદન (કલેકટર કચેરી) ખાતે યોજાનાર આ બેઠકમાં લોક પ્રતિનિધીશ્રીઓ અને અધિકારીશ્રીઓ સાથે નાગરિકોના પ્રશ્નોની ચર્ચા થશે. નિકાલ બાકી હોય તેવા કાગળ, અવેઇટ અને બાકી પેન્શન કેસ, વસૂલાત, નાગરિક અધિકાર Continue Reading
અમરેલી
 રાજયમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન મળે, ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ માટે માર્ગદર્શન, સહાય મળી રહે તે ઉદ્દેશ્ય સાથે રાજય સરકાર સતત કાર્યરત છે. ગુજરાત રાજય સરકાર દ્વારા ગૌશાળા, પાંજરાપોળ, સહકારી સંસ્થાઓ, સખીમંડળ અને ખેડૂત ગ્રુપ દ્વારા પ્રાકૃતિક કૃષિ માટે જરુરી જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃત વગેરે બનાવી ખેડૂતોને વિતરણ કરવા જરુરી માળખાકિય Continue Reading
અમરેલી
દામનગર સ્વ કાનજીભાઈ જવેરભાઈ નારોલા પરિવાર દ્વારા નિર્માણ વિવિધ પરમાર્થ સંકુલો નું લોકાર્પણ”રામ કી ચીડિયા રામ કા ખેત ખા લે ચીડિયા ભર ભર પેટ” દામનગર લાભ પાંચમ ના પવન દીને પક્ષી ઘર અને પાણી ન પરબ નો ભવ્ય લોકાર્પણ સમારોહ યોજાયોદામનગર સ્વ કાનજીભાઈ જવેરભાઈ નારોલા પરિવાર  મુક પક્ષી પ્રત્યે અપાર વાત્સલ્ય વરસાવતા સ્વ કાનજીભાઈ જવેરભાઈ […]Continue Reading