Home Articles posted by CITY WATCH NEWS (Page 848)
ભાવનગર
  તળાજા તાલુકાની શ્રી વિવેકાનંદ વિદ્યામંદિર-દિહોરમાં અભ્યાસ કરતાં રાયજાદા વિધિબા સુરેન્દ્રસિંહે તાજેતરમાં જાહેર થયેલ ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામમાં 98.43 PR. મેળવી અનેરી સિધ્ધી મેળવી છે. વિધિબાના પિતા ચુડી ગામમાં ખેતી કામ કરી ગુજરાન ચલાવે છે. તેમના માતા-પિતાનું સ્વપ્ન છે કે દીકરી ક્લાસ વન બનીને સમાજની સેવા કરે. માતા-પિતાના આ સ્વપ્નના ભાગરૂપે વિધિબાએ ધોરણ 12 […]Continue Reading
બોલિવૂડ
આલિયા ભટ્ટ, જાહ્નવી કપૂર અને ઐશ્વર્યા રાય પણ રેડ કાર્પેટ પર દેખાશે આ વર્ષે કાન ફિલ્મ ફેસ્ટિવલ બૉલીવુડ માટે ખાસ રહેવાનું છે, મેટ ગાલા અને લોરિયલ પેરિસ જેવા ફેશન ઇવેન્ટ્સમાં ભાગ લઈ ચૂકેલી આલિયા ભટ્ટ હવે કાન ફેસ્ટીવલમાં પણ ભાગ લેશે. તાજેતરમાં, અભિનેત્રીએ મીડિયા સાથેની વાતચીતમાં ખુલાસો કર્યો કે તે આ વખતે કાન ફેસ્ટીવલમાં ડેબ્યૂ […]Continue Reading
બોલિવૂડ
ફિલ્મમેકર ઋષભ શેટ્ટી માટે વધુ એક મોટા આંચકા સ્વરૂપ દુખણાં સમાચાર આવ્યા છે, ફિલ્મ ‘કાંતારા ટૂ‘નું શૂટિંગ શરુ થયું ત્યારથી આ ફિલ્મનાં યુનિટને એક પછી એક ટ્રેજેડીનો અનુભવ થઈ રહ્યો છે. અગાઉ શૂટિંગની ટીમને બસ અકસ્માત, બાદમાં હજુ થોડા દિવસો પહેલાં એક કલાકારનું ડૂબી જતાં મોત અને હવે એક કલાકારનું ૩૪ વર્ષની વયે જ હાર્ટ […]Continue Reading
રાષ્ટ્રીય
પાકિસ્તાનની ગોળીનો જવાબ ગોળીથી જ આપીશુ, સીઝફાયર વાર્તામાં ટ્રેડનો ઉલ્લેખ નથી ભારત સરકારે આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પષ્ટ કહ્યું છે કે, જમ્મુ-કાશ્મીર સંબંધિત કોઈપણ મુદ્દો ફક્ત ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય રીતે ઉકેલાશે, તેમાં કોઈ ત્રીજા પક્ષની ભૂમિકા રહેશે નહીં ત્યારબાદ હવે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે મંગળવારે પ્રેસ કોન્ફરન્સ યોજીને કહ્યું કે, ‘પાકિસ્તાને Continue Reading
રાષ્ટ્રીય
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (ઝ્રમ્જીઈ) એ મંગળવારે ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ના પરિણામો ૨૦૨૫ જાહેર કર્યા હતા. વિદ્યાર્થીઓ તેમના પરિણામો સત્તાવાર વેબસાઇટ્સ – ષ્ઠહ્વજી.ર્ખ્તદૃ.ૈહ, ષ્ઠહ્વજીિીજેઙ્મંજ.હૈષ્ઠ.ૈહ, અને િીજેઙ્મંજ.ષ્ઠહ્વજી.હૈષ્ઠ.ૈહ પર ચકાસી શકે છે. બોર્ડના એક પ્રકાશન મુજબ, ધોરણ ૧૨ માટે કુલ પાસ ટકાવારી ૮૮.૩૯ ટકા છે, જે ગયા વર્ષ કરતા વધુ છે. ધોરણ ૧૦ માટે, […]Continue Reading
રાષ્ટ્રીય
જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા એજન્સીઓએ પહેલગામ આતંકવાદી હુમલામાં સામેલ ત્રણ આતંકવાદીઓના પોસ્ટર લગાવ્યા છે, જેમાં ૨૬ લોકો માર્યા ગયા હતા, તેમની ધરપકડ કરવા પોલીસે અને સુરક્ષાદળોએ ત્રણ આતંકવાદીઓના પોસ્ટર જાહેર કર્યા છે. તેમજ તેની બાતમી આપનારા માટે રૂ. ૨૦ લાખનું ઈનામ આપવાની જાહેરાત કરી છે. જમ્મુ-કાશ્મીર પોલીસ અને સુરક્ષાદળોની ટીમે મોટાપાયે સર્ચ ઓપરેશન હાથ ધરી […]Continue Reading
રાષ્ટ્રીય
પશ્ચિમ બંગાળના કોલકતાથી મહારાષ્ટ્રના મુંબઈ જતી ઈન્ડિગો ફ્લાઈટમાં બોમ્બ હોવાથી અફવાથી દોડધામ મચી જવા પામી હતી તે પછી આ મામલે એક મુસાફરની ધરપકડ પણ કરવામાં આવી છે.આ ઘટના મામલે સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે કોલકાતાથી મુંબઈ જતી ઇન્ડિગો ફ્લાઇટમાં એ સમયે અફરા- તફરી મચી ગઈ હતી જ્યારે ટેકઓફ પહેલા એક મુસાફરે ફ્લાઈટમાં બોમ્બ હોવાની વાત […]Continue Reading
રાષ્ટ્રીય
આપણી આદિવાસી સંસ્કૃતિ અદ્ભુત છે; આપણી આદિવાસી સંસ્કૃતિ આપણી સંપત્તિ છે: ઉપરાષ્ટ્રપતિ ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખરે નવી દિલ્હી ખાતે કહ્યું હતું કે, “મફત ભેટો આપવી, દાન આપવું અને કોઈના ખિસ્સા ભરવા એ સાચું સશક્તીકરણ નથી. સાચું સશક્તીકરણ એ છે જ્યારે તમે તે વ્યક્તિનો હાથ પકડીને તેમને સશક્ત બનાવો છો. તે ખુશી, સંતોષ, આંતરિક શક્તિ […]Continue Reading
રાષ્ટ્રીય
પંજાબના અમૃતસરમાં આવેલ મજીઠામાં એક મોટી ઘટના બની હતી જેમાં ઝેરી દારૂ પીવાથી ૧૫ લોકોના મોત થયા છે. જ્યારે ૫ની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મોટાભાગના મૃતકો ભાંગલી અને મરારી કલાન ગામના રહેવાસી છે. મજીઠા પોલીસ સ્ટેશનના એસએચઓ અવતાર સિંહે જણાવ્યું હતું કે, ‘ઝેરી દારૂ પીવાથી […]Continue Reading
રાષ્ટ્રીય
ભારત-પાકિસ્તાન વચ્ચે તાજેતરના તણાવને કારણે થોડા સમય માટે સ્થગિત કર્યા પછી ફરી એકવાર મંગળવારે શ્રીનગર એરપોર્ટ પર કોમર્શિયલ ફ્લાઇટ કામગીરી ફરી શરૂ થઈ. બંને પડોશી દેશ વચ્ચેના તણાવને કારણે ઉત્તર અને ઉત્તરપશ્ચિમ ભારતમાં ફ્લાઇટ સેવાઓ સ્થગિત કરવામાં આવી હતી. જાેકે, ભારત અને પાકિસ્તાન વચ્ચેની સમજૂતી બાદ, ભારતના ઉડ્ડયન નિયમનકારે આ એરપોર્ટ પર સામાન્ય સ્થિતિ પાછી […]Continue Reading