તળાજા તાલુકાની શ્રી વિવેકાનંદ વિદ્યામંદિર-દિહોરમાં અભ્યાસ કરતાં રાયજાદા વિધિબા સુરેન્દ્રસિંહે તાજેતરમાં જાહેર થયેલ ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામમાં 98.43 PR. મેળવી અનેરી સિધ્ધી મેળવી છે. વિધિબાના પિતા ચુડી ગામમાં ખેતી કામ કરી ગુજરાન ચલાવે છે. તેમના માતા-પિતાનું સ્વપ્ન છે કે દીકરી ક્લાસ વન બનીને સમાજની સેવા કરે. માતા-પિતાના આ સ્વપ્નના ભાગરૂપે વિધિબાએ ધોરણ 12 […]Continue Reading










Recent Comments