
ઉપાધ્યક્ષ જગદીપ ધનખરે સોમવારે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે ભારત ઝડપથી સંસ્થાનવાદી માનસિકતામાંથી બહાર આવી રહ્યું છે. જે સંસ્થાનવાદી યુગના વિચારો અને પ્રતીકોને પડકાર આપીને થઈ રહ્યું છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક એડમિનિસ્ટ્રેશનની ૭૦મી વાર્ષિક બેઠકમાં તેમણે આ વાત કહી. ધનખરે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતીય જાહેર વહીવટમાં ભારતીય વિશેષતાઓનો સમાવેશ થવો જાેઈએ, જે Continue Reading
Recent Comments