Home Articles posted by CITY WATCH NEWS (Page 866)
ગુજરાત
સાબરકાંઠાના વડાલીમાંથી એક મોટા ચોંકાવનારા સમાચાર આવ્યા હતા જેમાં, એક જ પરિવારના પાંચ સભ્યે સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો ત્યાર પછી દંપતીનું મોત નીપજ્યું હતું. સગર પરિવારના દંપતી સહિત ૩ બાળકોએ ઝેરી દવા ગટગટાવતા સમગ્ર વડાલીમાં હડકંપ મચ્યો હતો. પરિવારના પાંચેય સભ્યોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન પરિવારના […]Continue Reading
ગુજરાત
એલસીબી પોલીસની ટીમને બાતમી મળી હતી કે, દેશમાં રમાઈ રહેલી ઇન્ડીયન પ્રીમીયર લીગ ૨૦૨૫ની મેચ પર રાજપીપળામાં સટ્ટો રમી રહ્યા છે.આ મામલે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, નર્મદા એ.એસ.આઇ.કિરણભાઇ રતીલાલ એલ.સી.બી..નર્મદા નાઓ એ આપેલ ફરિયાદ મુજબ રાજપીપળા માં આવેલ સુર્ય પ્લાઝા કોમ્લેક્ષના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલ ખુલ્લી જગ્યામાં(૧) લખન સુર્યકુમાર પંડ્યા , રહે.દરબાર રોડ, રાજપીપલા […]Continue Reading
ગુજરાત
બોગસ ડોક્યુમેન્ટના આધારે મેટ્રોના મેગા પ્રોજેક્ટમાં એજીએમ તરીકે નોકરી કરનાર ગઠિયાને અમદાવાદ ક્રાઇમબ્રાંચે ઝડપી પાડ્યો છે. આ સમગ્ર મામલે મિત્રએ ઇ્ૈં કરીને માહિતી માંગી હતી અને પછી આરોપીએ કરેલા કાંડનો ભાંડો ફૂટ્યો હતો. જેને લઈને ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.આ મામલે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, અમદાવાદ […]Continue Reading
રાષ્ટ્રીય
જયપુર-દોસા નેશનલ હાઈવે પર વહેલી સવારે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો જેમાં ૫ લોકોના કરૂણ મોત નિપજ્યાં હતા. એક કાર અને ટ્રેલર વચ્ચે અથડામણ થતાં આ અકસ્માત સર્જાયો હતો, આ અકસ્માત મનોહરપુર નજીક નેકાવાલા ટોલ પ્લાઝા નજીક ઘટી હતી. જ્યાં એક કાર અને ટ્રેલર સામ-સામે અથડાયા હતા. મૃતકોમાં એક ૧૨ માસનું બાળક અને બે […]Continue Reading
રાષ્ટ્રીય
આંધ્રપ્રદેશના અનાકાપલ્લી જિલ્લામાં એક ફટાકડાં બનાવતી ફેક્ટરીમાં મોટો વિસ્ફોટ થયો હતો જે બાદ ભયાનક આગ લાગી હતી અને આખા જિલ્લામાં અફરાતફરી મચી હતી. આ ઘટનામાં આગની જ્વાળાઓ અનેક કિલોમીટર સુધી ફેલાઈ હતી. આ વિસ્ફોટમાં ફેક્ટરીમાં કામ કરતાં આઠ શ્રમિકોના મોત થયા હતાં. જેમાં બે મહિલાઓ સામેલ છે. તેમજ સાતથી વધુ શ્રમિકો ઘાયલ છે. જિલ્લા પોલીસ […]Continue Reading
ગુજરાત
સાબરકાંઠાના વડાલીમાંથી એક મોટા ચોંકાવનારા સમાચાર આવ્યા હતા જેમાં, એક જ પરિવારના પાંચ સભ્યે સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો ત્યાર પછી દંપતીનું મોત નીપજ્યું હતું. સગર પરિવારના દંપતી સહિત ૩ બાળકોએ ઝેરી દવા ગટગટાવતા સમગ્ર વડાલીમાં હડકંપ મચ્યો હતો. પરિવારના પાંચેય સભ્યોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન પરિવારના […]Continue Reading
ગુજરાત
વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીમાં હવે એરોસ્પેસ એન્જિનિયરિંગના અભ્યાસક્રમને એઆઈસીટીઈ(ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન) દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે. આમ નવા શૈક્ષણિક વર્ષથી યુનિવર્સિટી દ્વારા ટેકનોલોજી ફેકલ્ટીમાં નવો અને મહત્વપૂર્ણ કોર્સ શરૂ કરવા માટેનો રસ્તો સાફ થઈ ગયો છે.આ બાબતે યુનિવર્સિટીના ઈન્ચાર્જ વાઈસ ચાન્સેલર ધનેશ પટેલે કહ્યું હતું કે, Continue Reading
ગુજરાત
આંગળીયા પેઢીના કર્મચારી સાથે મોટી લૂંટની ઘટના બને તે પહેલા જ ચોરોને સુરત પોલીસ ઝડપી પાડયાશહેરના કોઈ આંગળીયા પેઢીના કર્મચારી સાથે મોટી લૂંટની ઘટના બને તે પહેલા જ ચોરોની ગેંગ ને સુરત પોલીસ ઝડપી પાડી. સુરતમાં લૂંટારુઓ ધાડ પાડે તે પહેલાં જ આરોપીઓને હથિયાર સાથે ઝડપી લેવામાં આવ્યા છે. લૂંટારૂઓ શ્રીરામ ટ્રાવેલ્સની બસને લૂંટવાના હતા, […]Continue Reading
ગુજરાત
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ૨૦૦૨ના ગુજરાત રમખાણોમાં માર્યા ગયેલા લોકોના પરિવારોને કેન્દ્ર સરકારની નોકરીઓ માટે વય છૂટછાટ નીતિ પાછી ખેંચી લીધી છે. હાલમાં જ એક પરિપત્ર જાહેર કરીને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ આદેશ કર્યો છે. ૨૮ માર્ચના રોજ જાહેર કરાયેલા આ પરિપત્રમાં ભારત સરકારના ડેપ્યુટી સેક્રેટરી પી. વેણુકુટ્ટન નાયરના હસ્તાક્ષર છે.આ પરિપત્રમાં વર્ષ ૨૦૦૭માં ગૃહ મંત્રાલય […]Continue Reading
ગુજરાત
બીજા દિવસે ગામના વોકળામાંથી બાળકીના અવશેષો મળી આવ્યામાનવભક્ષી દીપડાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં, સુત્રાપાડા તાલુકાના મોરાસા ગામમાં રવિવારે (૧૩મી એપ્રિલ) દીપડો ત્રણ વર્ષની બાળકીને ઊઠાવી ગયો હતો. બીજા દિવસે સવારે ગામના વોકળામાંથી બાળકીના અવશેષો મળી આવ્યા હતા. વન વિભાગ દ્વારા બાળકીના મૃતદેહના અવશેષોને પી.એમ અર્થે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાને […]Continue Reading