Home Articles posted by CITY WATCH NEWS (Page 871)
ગુજરાત
બનાસકાંઠામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો જેમાં નજીવી બાબતે એક પુત્ર એ પોતાની માતાને પાવડાના ઘા મારી મોતને ઘાટ ઉતારિ દીધી હતી અને ત્યાર બાદ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું.આ ઘટના વડગામ તાલુકાના શેરપુરા ગામ ખાતે પુત્રએ પોતાની માતાની સામાન્ય બાબતમાં હત્યા કરી દીધી હતી. ગત બુધવારના રોજ ૫૦ વર્ષીય મધુબહેન કટારિયા ઘરની આગળ […]Continue Reading
રાષ્ટ્રીય
ભારતીય રિઝર્વ બેન્કે જણાવ્યું હતું કે, તા. ૧૭ એપ્રિલ ૨૦૨૫ના રોજ વિવિધ પાકતી મુદતની સરકારી સિક્યોરિટીઝ ખરીદશે, જેની કુલ કિંમત ૪૦,૦૦૦ કરોડ રૂપિયા છે. બેન્કિંગ સિસ્ટમમાં લિક્વિડિટી વધારવા માટે ચાલુ નાણાકીય વર્ષમાં રિઝર્વ બેન્ક દ્વારા સિક્યોરિટીઝની આ ત્રીજી ઓપન માર્કેટ ઓપરેશન (ર્ંસ્ર્ં) ખરીદી હશે. ૨૦,૦૦૦ કરોડ રૂપિયાની પહેલી ખરીદી ૩ એપ્રિલે કરવામાં આવી હતી, જ્યારે […]Continue Reading
ગુજરાત
રાજધાની એક્સપ્રેસ ટ્રેનમાંથી મુંબઈના દંપતીને ૮ કિલો ચરસના જથ્થા સાથે ઝડપાયા હતા જેમાં વડોદરાની સ્પેશિયલ એનડીપીએસ કોર્ટે દંપતીને દોષિત ઠેરવી ૧૦ વર્ષની કેદ તથા રૂપિયા એક- એક લાખનો દંડ ફટકારતો હુકમ કર્યો છે.અમદાવાદ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની ટીમને એક બાતમી મળી હતી કે, ઈકબાલખાન અમીનખાન તથા સમીરાશેખ ઈકબાલખાન (બંને રહે – ઈસ્માઈલ મંઝિલ, અંધેરી ,ઈસ્ટ ,મુંબઈ) […]Continue Reading
ગુજરાત
કોંગ્રેસ દ્વારા ગુજરાતના જિલ્લા પ્રમુખોની પસંદગી માટે ઓબ્ઝર્વરના નામોની જાહેરાતઆગામી ૨૦૨૭માં યોજાનારી ચૂંટણીમાં ભાજપને માત આપવાનો કોંગ્રેસે પડકાર ફેંક્યો છે. તાજેતરમાં ગુજરાતમાં યોજાયેલા રાષ્ટ્રીય અધિવેશન બાદ જે ઠરાવો કરવામાં આવ્યા છે તેના પર અમલ લાગૂ કરવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. જેના ભાગરૂપે કોંગ્રેસે આજે ગુજરાતમાં જિલ્લા પ્રમુખોની વરણી માટે ઓબ્ઝર્વરની નિમણૂક Continue Reading
ગુજરાત
અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ એસોસિએશન (છૐદ્ગછ) દ્વારા ૩ હેલ્થ ઈન્શ્યોરન્સ કંપનીની કેશલેસ સુવિધા બંધ કરવાનો ર્નિણય કરવામાં આવ્યો છે. ત્યારે હવે એસોસિએશના આ ર્નિણય બાદ શહેરની ૧૨૦૦ જેટલી હોસ્પિટલ કેશલેસ સારવાર ઉપલબ્ધ નહીં થાય. જેમાં હવે આ ત્રણેય કંપનીના ગ્રાહકોને રી-ઈમ્બરસમેન્ટ પ્રક્રિયાને અનુસરવી પડશે.અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ એસોસિએશન દ્વારા ટાટા છૈંય્, સ્ટાર Continue Reading
અમરેલી
સાવરકુંડલાના વિકાસના સ્વપ્નને સાકાર કરતું વધુ એક પગલું લેવાયું. ગિરધરવાવ નજીક અંદાજે ૩.૬૯ કરોડના ખર્ચે નિર્માણ પામનાર અત્યાધુનિક રેસ્ટ હાઉસ તેમજ ૧૬ કરોડના ખર્ચે નિર્માણ પામનાર બાયપાસથી સાવરકુંડલા શહેરમાંથી ગેટ સુધી રિસર્ફેસિંગ ,સી.સી રોડ ડામર રોડ, રોડ ફર્નિશીંગ, આઇકોનિક રોડનું ખાતમુહૂર્ત ગુજરાત વિધાનસભાના નાયબ દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયાના વરદ હસ્તે સંપન્ન થયું.આ પ્રસંગે Continue Reading
અમરેલી
સાવરકુંડલાના વિકાસના સ્વપ્નને સાકાર કરતું વધુ એક પગલું લેવાયું. ગિરધરવાવ નજીક અંદાજે ૩.૬૯ કરોડના ખર્ચે નિર્માણપામનાર અત્યાધુનિક રેસ્ટ હાઉસ તેમજ ૧૬ કરોડના ખર્ચે નિર્માણ પામનાર બાયપાસથી સાવરકુંડલા શહેરમાંથી ગેટ સુધી રિસર્ફેસિંગ ,સી.સી રોડ ડામરરોડ, રોડ ફર્નિશીંગ, આઇકોનિક રોડનું ખાતમુહૂર્ત ગુજરાત વિધાનસભાના નાયબ દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયાના વરદ હસ્તે સંપન્ન થયું.આ Continue Reading
અમરેલી
દામનગર ચેત્રી પૂનમ ના શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ના મેળા ધ્યાનાકર્ષક નું કેન્દ્ર બનતા અતિ ગંભીર મનોદિવ્યાંગ સંસ્થા બાળકો કુતહુલ વશ થઈ લોકો નિહાળી યથા યોગ્ય મદદ કરતા જોવા મળ્યા ચો પગા પશુ માફક ચાલતા સંચાલક કોશિકભાઈ જોશી સંપૂર્ણ વિકલાંગ હોવા છતાં માનવ સેવા એજ પ્રભુ સેવા ના હેતુ એ શ્રીજી એજ્યુકેશન ચેરી ટેબલ ટ્રસ્ટ […]Continue Reading
અમરેલી
– ભૂરખીયા હનુમાનજીના મંદિર શિવકુંજ ધામે ભાવનગર ખાતે હનુમાન જન્મોત્સવની દિવ્ય ઉજવણી . – ભાવનગરની ભાગોળે સોમનાથ હાઇવે પર આવેલા શિવકુંજ આશ્રમે હનુમાન પ્રાગટ્ય દિવસની ખુબ ભાવથી ઉજવણી થઈ હતી. – સવારથી સુંદરકાંડ પાઠ પછી હનુમાન ચાલીસા કર્યા બાદ મારુતી યજ્ઞના પ્રારંભ સાથે ઉત્સવ શરૂ થયો હતો. દામનગર પાસેના સ્વયંભુ ભૂરખીયા હનુમાનજીના મંદિરેથી જ્યોત સ્વરૂપે […]Continue Reading
અમરેલી
દામનગર રામેષ્ટ ત્યાગ ભક્તિ અને સમર્પણ પ્રચંડ ઉર્જા પ્રવાહ રામદૂત શ્રી હનુમાનજી ના જન્મોત્સવ ને લઈ ભારે ઉત્સાહ સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજી ના દર્શને તા.૧૧એપ્રિલ ની રાત્રી ના ૧૨ કલાક થી અવિરત માનવ પ્રવાહ  તા ૧૨ એપ્રિલ રાત્રી ના ૧૨ કલાક  સુધી એટલે કે ૨૪ કલાક દરમ્યાન બે થી અઢી લાખો શ્રધ્ધાળુ ભાવિકો દર્શન […]Continue Reading