Home Articles posted by CITY WATCH NEWS (Page 873)
અમરેલી
દામનગર રામેષ્ટ ત્યાગ ભક્તિ અને સમર્પણ પ્રચંડ ઉર્જા પ્રવાહ રામદૂત શ્રી હનુમાનજી ના જન્મોત્સવ ને લઈ ભારે ઉત્સાહ સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજી ના દર્શને તા.૧૧એપ્રિલ ની રાત્રી ના ૧૨ કલાક થી અવિરત માનવ પ્રવાહ  તા ૧૨ એપ્રિલ રાત્રી ના ૧૨ કલાક  સુધી એટલે કે ૨૪ કલાક દરમ્યાન બે થી અઢી લાખો શ્રધ્ધાળુ ભાવિકો દર્શન […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
સુરત ગાયત્રી પરિવાર રચનાત્મક દ્વારા દૈવી અનુષ્ઠાન ચેત્રી નવરાત્રી સમાપન પ્રસંગે ૨૬ કુંડી મહાયજ્ઞ યોજાયો શાંતિ કુંજ હરિદ્વાર પ્રેરિત પૂજ્ય ગુરુદેવ રચિત દૈવી અનુષ્ઠાન પર્વ ચેત્રી નવરાત્રી સમાપન પ્રસંગે યોજાયેલ મહાયજ્ઞ ૪૦૦ થી વધુ પરિવારો એ લાભ મેળવ્યો હતો ભાત ની વાડી શકિતપીઠ ગાયત્રી મંદિર પરિસર માં વૈદિક મંત્રોચાર ની ધ્વનિ વચ્ચે દિવ્ય મહાયજ્ઞ ધર્મ લાભ મેળવ્યો […]Continue Reading
અમરેલી
દામનગર વિશ્વ વ્યાપી નવકાર મહામંત્ર ના સામૂહિક જાપ ના આયોજન મા દામનગર શ્રી સંઘ મા પણ સામૂહિક જાપ નુ સુંદર  આયોજન ખૂબ જ સરસ રીતે પૂર્ણ થયું સમગ્ર વિશ્વ મૈત્રી ભાવ મા રહે,સમગ્ર વિશ્વ મા શાંતિ, સમાધી,ભાઈચારો,પરિવાર ભાવના જળવાઈ રહે અને સમગ્ર વિશ્વ શાંતિમય જીવન જીવે એવા શુભ ભાવ સાથે નવકાર મહામંત્ર ના જાપ પૂર્ણ […]Continue Reading
અમરેલી
દામનગર શહેર માં શ્રી રામ જન્મોત્સવ સમિતિ દ્વારા શ્રી હનુમાન જયંતિ નાં પાવન પર્વ એ દામનગર થી શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર સુધી રોડ રસ્તા ઉપર નિષ્કામ સેવા સ્ટોલ સંચાલક સંસ્થાન સંગઠનો સામાજિક સ્વેચિક મંડળો નાં કાર્યકરો નું દામનગર શ્રી રામ જન્મોત્સવ ઉત્સવ સમિતિ દ્વારા વિશિષ્ઠ સન્માન કરાયું હતું દામનગર થી સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભૂરખિયા  હનુમાનજી […]Continue Reading
ગુજરાત
રાજ્ય સરકાર ની માનવ કલ્યાણ યોજના નો લાભ લઇ પગભર થવા અને સ્વમાન ભેર  જિંદગી જીવવા અડવોકેટ અજીમ લાખાણી ની અપીલ. રાજ્ય સરકારે ગરીબીરેખા માંથી લોકોને બહાર લાવવા અને સ્વમાન ભેર  જિંદગી જીવવા માટે રૂ  25000 સુધીના સાધન સહાય યોજના માનવ ગરીમા યોજના હેઠળ  જાહેર કરેલ છે જે યોજનામાં શહેરી વિસ્તારમાં રહેતા લોકોને યોજના નો લાભ લેવા […]Continue Reading
અમરેલી
દામનગર શહેર ની મુખ્ય બજાર માં બિરાજતા શ્રી રોકડીયા હનુમાનજી મંદિરે સેવક સમુદાય દ્વારા હનુમાન જ્યંતી ની ભવ્ય ઉજવણી કરાય શ્રી રોકડીયા હનુમાનજી મંદિર જીર્ણોદ્ધાર પૂર્ણ હનુમાન જ્યંતી ની ભવ્ય ઉજવણી મહાપ્રસાદ નું સમસ્ત રોકડીયા પરિવાર દ્વારા આયોજન કરાયું હતું દામનગર શહેર ના નાના મોટા દરેક વેપારી ઓ શ્રી રોકડીયા હનુમાનજી ના દર્શન બાદ જ […]Continue Reading
અમરેલી
સાવરકુંડલામાં સમર્પણ ગૌ સેવા સમિતિ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી જીવદયાના કાર્ય કરવામાં આવે છે તે પૈકીઉનાળાની આકરી ગરમીમાં પશુ-પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા કરવી એ એક ભગીરથ કાર્ય છે. આ ઉમદા વિચાર ને  ધ્યાનમાં રાખીને, સમર્પણ ગૌ સેવા સમિતિ  દ્વારા પક્ષીઓ પાણીના કુંડા અને પશુઓ માટે પાણીની ટાંકીનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં ૨૦૦૦ પાણીના […]Continue Reading
અમરેલી
ઢસા નાં પ્રજાવત્સલ રાજવી અને સ્વાતંત્ર્યસેનાની પૂ. ભક્તિબા અને પૂ. દરબાર સાહેબ ગોપાળદાસ દેસાઈનાં અમેરિકા સ્થિત સુપૂત્ર, ગામનાં ગૌરવસમા વતનપ્રેમી વડીલ, ઉદારદિલ દાતાશ્રી આદરણીય ડૉ. બારીન્દ્રભાઈ દેસાઈ સાહેબનાં ૯૫ વર્ષ પૂર્ણ થતાં તેમનાં જન્મ દિવસ અવસરે ગોપાલગ્રામ દરબાર સ્મારક ટ્રસ્ટ દ્વારા ગામમાં અભ્યાસ કરતાં સૌ વિદ્યાર્થીઓને કોઠી આઈસ્ક્રીમ ખવડાવવામાં આવ્યો તેમજ બાલવાટિકા તથા Continue Reading