Home Articles posted by CITY WATCH NEWS (Page 874)
વિડિયો ગેલેરી
આતંકવાદી માળખાને નિશાન બનાવતા ભારતના ઓપરેશન સિંદૂર વચ્ચે પાકિસ્તાની દળો માટે બેવડી મુશ્કેલીમાં, બલૂચ લિબરેશન આર્મી (મ્ન્છ) એ બલૂચિસ્તાન પ્રાંતના બોલાન અને કેચ પ્રદેશોમાં બે અલગ અલગ હુમલાઓની જવાબદારી સ્વીકારી છે, જેમાં ૧૪ પાકિસ્તાની સૈન્ય કર્મચારીઓ માર્યા ગયા હોવાના અહેવાલ છે.પહેલા હુમલામાં, મ્ન્છ ના સ્પેશિયલ ટેક્ટિકલ ઓપરેશન્સ સ્ક્વોડ (જી્ર્ંજી) એ બોલાનના માચના શોરકંદ Continue Reading
રાષ્ટ્રીય
રાષ્ટ્રીય વાહક શ્રીલંકન એરલાઇન્સે ગુરુવારે (૮ મે) જણાવ્યું હતું કે લાહોર માટેની તેની ફ્લાઇટ્સ અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવી છે. જાેકે, કરાચીની સેવાઓ શેડ્યૂલ મુજબ ચાલુ રહેશે, એમ એરલાઇને જણાવ્યું હતું. એરલાઇન લાહોર માટે સાપ્તાહિક ચાર ફ્લાઇટ્સ ચલાવે છે અને તે બધી ફ્લાઇટ્સ આગામી સૂચના સુધી રદ કરવામાં આવી છે. “કાશ્મીર ક્ષેત્રમાં હાલની તણાવપૂર્ણ લશ્કરી […]Continue Reading
અમરેલી
લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર (100% નિઃશુલ્ક હોસ્પિટલ) તથા ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી – સાવરકુંડલા શાખાના ના સંયુક્ત ઉપક્રમે થેલેસેમિયા દિવસ નિમિત્તે વિશેષ જાગૃતિ કાર્યક્રમ અને નિઃશુલ્ક થેલેસેમિયા તપાસ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી, જેમાં  ડૉ. જે.બી. વડેરા, ડો.જે. એસ. પીપળીયા, મેહુલ વ્યાસ, ડૉ. પ્રકાશ કટારિયા તથા Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં તા. ૬ અને ૭ મે, ૨૦૨૫ ના રોજ કમોસમીવરસાદ અને ભારે પવનના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે. આ કુદરતી આફતના કારણેકેરી, લીંબુ અને અન્ય બાગાયતી પાકો તેમજ ડુંગળી, તલ, બાજરી અને મગ જેવા ઉનાળુપાકોને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. સાવરકુંડલા તાલુકાના ખેડૂતો દ્વારા આ અંગે અનેક રજૂઆતો મળી છે અને […]Continue Reading
અમરેલી
પોલીસ મહાનિદેશક અને મુખ્‍ય પોલીસ અધિકારી સાહેબશ્રી, ગુજરાતરાજય, ગાંધીનગર નાઓ દ્રારા તા.૦૫/૦૫/૨૦૨૫ થી તા.૨૦/૦૫/૨૦૨૫ સુધીનાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા ખાસ ડ્રાઇવનું આયોજન કરેલ હોય,ભાવનગર રેન્‍જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ આ ડ્રાઇવ દરમ્‍યાનભાવનગર રેન્‍જના જિલ્લાઓમા ગુનાઓ કરી નાસતા ફરતા આરોપીઓને પકડીપાડવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ Continue Reading
અમરેલી
રાજુલા તાલુકાના મોરંગી, વડગામ અને વડલી ગામમાં એક પછી એક થયેલ દુર્ઘટનાઓમાં નિર્દોષ લોકોના દુખદ અવસાન પછી પણ પીડિત પરિવારોને આજદિન સુધી સરકાર તરફથી એક પણ રૂપિયાની સહાય મળેલી નથી. મોરંગી ગામે એક વર્ષ પહેલા તળાવમાં નાહવા ગયેલા બે બાળકો ડૂબી ગયા હતા. 24 કલાકની ભારે શોધખોળ બાદ તેમના મૃતદેહ મળ્યા હતા. વડગામમાં પણ સમાન […]Continue Reading
ભાવનગર
આજરોજ જાહેર થયેલ ધોરણ 10 ના બોર્ડના પરિણામમાં શ્રી સાંદિપની વિદ્યાલય રોયલ માં અભ્યાસ કરતા રોયલ ગામના ગૌપાલક ની દીકરીએ  A1 ગ્રેડ સાથે 98.42 PR. મેળવી શાળામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. ઉલ્લેખનીય છે કે ગ્રામ્ય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષણ માટે શાળા ખૂબ જ પ્રયત્નશીલ છે.આ સાથે શાળાના કુલ 17 બાળકો માંથી 2 બાળકોએ A1 ગ્રેડ […]Continue Reading
ભાવનગર
શ્રેષ્ઠતા માત્ર શહેરી સુવિધાઓમાં જ નથી ઉગતી; ક્યારેક તે ખેતરની માટીમાં પણ ખીલી ઉઠે છે. આવા જ એક જીવંત દાખલાનું નામ છે “કામળીયા અજુબેન આપાભાઈ”,  જે શ્રી જ્ઞાનમંજરી સ્કૂલ – રાળગોનની ધોરણ 10ની વિદ્યાર્થીની છે. ખેડૂત પરિવારની દીકરી હોવા છતાં અજુબેનનો અભ્યાસ પ્રત્યેનો ઝુકાવ અને સંકલ્પ અસાધારણ રહ્યો. શિક્ષકોના માર્ગદર્શન હેઠળ અને માતાપિતાની અનંત મહેનત […]Continue Reading
ભાવનગર
ગોહિલવાડનાં સુપ્રસિદ્ધ શ્રી માંગલમાં તીર્થધામ ભગુડામાં ભક્તિભાવ અને ઉત્સાહ સાથે પાટોત્સવનો પ્રારંભ થયો છે. અહીંયા સહસ્ત્ર ચંડી મહાયજ્ઞ, સંતવાણી લોકસાહિત્ય સાથે આગામી રવિવારે શ્રી મોરારિબાપુની સંનિધિમાં શ્રી માંગલ શક્તિ સન્માન સમારોહ યોજાનાર છે. બુધવાર તા.૭થી રવિવાર તા.૧૧ દરમિયાન શ્રી માંગલમાં તીર્થધામ ભગુડામાં ૨૯મો પાટોત્સવ યોજાયો છે. અહીંયા શ્રી રામદેવપીર મહારાજ મૂર્તિ Continue Reading
અમરેલી
આજરોજ જાહેર થયેલ ધોરણ 10 ના બોર્ડના પરિણામમાં શ્રી વિવેકાનંદ વિદ્યામંદિર દિહોરમાં અભ્યાસ કરતા ઉમરલા ગામના ખેડુત પુત્ર  બરાળ ખુશાલ મનુભાઈએ A1 ગ્રેડ સાથે 97.40 PR. મેળવી શાળામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. ઉલ્લેખનીય છે કે ગ્રામ્ય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષણ માટે શાળા ખૂબ જ પ્રયત્નશીલ છે.આ સાથે શાળાના કુલ 11 બાળકોએ A2 ગ્રેડ પ્રાપ્ત કરી […]Continue Reading