Home Articles posted by CITY WATCH NEWS (Page 936)
રાષ્ટ્રીય
મંગળવારે લોકસભામાં ૩૫ સરકારી સુધારા સાથે ફાઈનાન્સ બિલ ૨૦૨૫ને મંજૂરી આપવામાં આવી હતી, લોકસભામાં મંજૂરી મળ્યા બાદ હવે રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે.લોકસભામાં નાણા મંત્રી ર્નિમલા સીતારમણે લોકસભામાં સંશોધન સાથેનું ફાઈનાન્સ બિલ ૨૦૨૫ રજૂ કર્યું હતું. ફાઈનાન્સ બિલમાં ૩૫ સુધારાઓ પૈકી એક સુધારો ઓનલાઈન જાહેરાતો પર લાગુ ૬ ટકા ડિજિટલ ટેક્સ નાબૂદ કરવાની જાેગવાઈ સામેલ છે. […]Continue Reading
રાષ્ટ્રીય
કેન્દ્રીય શ્રમ અને રોજગાર અને યુવા બાબતો અને રમતગમત મંત્રી, ડૉ. મનસુખ માંડવિયા, આવતીકાલે નવી દિલ્હીમાં દત્તોપંત ઠેંગડી નેશનલ બોર્ડ ફોર વર્કર્સ એજ્યુકેશન એન્ડ ડેવલપમેન્ટની ગવર્નિંગ બોડીની ૮૪મી વાર્ષિક સામાન્ય સભાની અધ્યક્ષતા કરશે. આ બેઠકનો ઉદ્દેશ્ય દેશના કાર્યબળ માટે કામદાર શિક્ષણ યોજનાના અસરકારક અમલીકરણ અને સમીક્ષાને સુનિશ્ચિત કરવાનો છે.આ કાર્યક્રમમાં શ્રમ અને રોજગાર Continue Reading
રાષ્ટ્રીય
દેશની રાજધાની દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ મંગળવારે (૨૫મી માર્ચ) દિલ્હી વિધાનસભામાં બજેટ રજૂ કર્યું હતું. ભાજપ સરકારે ૨૬ વર્ષ પછી દિલ્હીનું બજેટ રજૂ કર્યુ હતું. જેમાં ભાજપના મેનિફેસ્ટોમાં આપેલા વચનો પૂરા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. દિલ્હીનું બજેટ પહેલીવાર પેપરલેસ હતું. આ બજેટમાં દિલ્હીની હવાના પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા, ઈ બસ, દિલ્હી મેટ્રો, સામાજિક પેન્શન યોજના, Continue Reading
રાષ્ટ્રીય
સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરા દ્વારા કરવામાં આવેલ વિવાદાસ્પદ ટિપ્પણી મુદ્દે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે એ કહ્યું હતું કે, ‘અભિવ્યક્તિની સ્વતંત્રતા છે. અમે વ્યંગ સમજીએ છીએ, પરંતુ દરેક વસ્તુની એક મર્યાદા હોવી જાેઈએ. આ કોઈની વિરુદ્ધ બોલવાની ‘સોપારી‘ લેવા જેવું છે.‘આ મુદ્દે વધુમાં શિંદેએ કહ્યું હતું કે, ‘આ જ વ્યક્તિએ ભારતની સર્વોચ્ચ અદાલત, વડાપ્રધાન, અર્નબ […]Continue Reading
રાષ્ટ્રીય
વિવાદીત, સ્વ-ઘોષિત ધાર્મિક ગુરુ નિત્યાનંદ પોતાના દ્વારા સ્થપાયેલા દેશ કૈલાશની સીમાઓ વિસ્તારવા માંગે છે. આ માટે તેઓએ દક્ષિણ અમેરિકાના બોલિવિયા પર દાનત બગાડી છે.સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ નિત્યાનંદ અને તેમના શિષ્યોએ બોલિવિયામાં આદિવાસીઓની ૪.૮ લાખ હેક્ટર જમીન છેતરપિંડીથી ખરીદી લીધી છે.આ સમગ્ર મામલે સૂત્રો થકી પ્રાપ્ત માહિતી મુજબ એવો આરોપ છે કે નિત્યાનંદ અને […]Continue Reading
રાષ્ટ્રીય
જેલમાં બંધ પાકિસ્તાનના પર્વ વડાપ્રધાન માટે એક સારા સમાચાર આવ્યા હતા જેમાં, ઇસ્લામાબાદ હાઇકોર્ટની ત્રણ સભ્યોની બેન્ચે અધિકારીઓને અઠવાડિયાના બે અલગ અલગ દિવસોમાં ખાનની બે બેઠકોનું આયોજન કરવાનો આદેશ આપ્યો હતો. પરંતુ હાઈકોર્ટે કહ્યું કે મુલાકાત લેનારાઓને રાજકીય નિવેદનો આપવાની મંજૂરી આપવામાં આવશે નહીં.આ મુદ્દે ઈમરાન ખાનના વકીલ ઝહીર અબ્બાસે કહ્યું હતું કે, એ વાત […]Continue Reading
રાષ્ટ્રીય
ન્યુઝીલેન્ડના રિવર્ટન તટ પર સવારે ૬.૮ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. સ્થાનિક સમય અનુસાર ૨:૪૩ વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનમાં ૩૩ કિમી નીચે હતું. જિયોનેટના અહેવાલ અનુસાર ન્યુઝીલેન્ડના અલગ અલગ વિસ્તારોમાં છેલ્લા ૨૪ કલાકમાં આઠ વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે.સૌથી મોટી રાહતની વાત છે કે, શક્તિશાળી ભૂકંપ બાદ પણ હજુ સુધી […]Continue Reading
ભાવનગર
રામકથાનાં સરળ માધ્યમથી વિશ્વને સનાતન અધ્યાત્મ ઉર્જા આપનાર શ્રી મોરારિબાપુની પ્રેરણાથી તેમનું વતન તલગાજરડા સૌરગ્રામબની રહ્યું છે. ધર્મપ્રેમી ઉદ્યોગપતિ દાતા ( શિવમ્ ચેરિટેબલ ટ્રસ્ટ ) શ્રી ઘનશ્યામભાઈ શંકરનાં મનોરથ સહયોગ સાથે આ પ્રકલ્પનો શુભારંભ થયો છે.મહુવા પાસેનું તલગાજરડા ગામ એટલે શ્રી મોરારિબાપુનું ગામ. આ ગામ હવે સૂર્ય ઉર્જાથી ઝળહળાટ કરતું થશે. પ્રારંભિક તબક્કે અહીંના ચાર Continue Reading
અમરેલી
સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓને વધુ મજબૂત બનાવવા ના ઉદેશ્ય સાથે ગાધકડા થી કલ્યાણપર ખાતે રૂ.67 લાખના ખર્ચે તૈયાર થનાર માઇનોર બ્રિજનું તથા પ્રોટેક્શન વોલ તેમજ પીઠવડીથી ગણેશગઢ ગામ વચ્ચે રૂપિયા 70 લાખના ખર્ચે નિર્માણ પામનાર માઇનોર બ્રિજનું ભૂમિપૂજન ધારાસભ્યશ્રી મહેશભાઇ કસવાલાએ કર્યું હતું. આ નવી સગવડ થી ગામના લોકોની રાહત તથા આજુબાજુના વિસ્તારોમાં Continue Reading
અમરેલી
આર્મીમાં 22 વર્ષ ફરજ દરમિયાન 11 ઉચ્ચ મેડલો અને 6 ઈન્ટેલીઝન કોર્ષ કરીને ગુજરાત રાજ્યનું નામ રોશન કર્યું. સાવરકુંડલા જાની પરિવાર ના બે પુત્રોએ આર્મીમાં જોડાઈ 22 વર્ષ સરહદો ની સુરક્ષા કરી.               સાવરકુંડલા ના યુવાન યોગેશ બળવંતરાય જાની જેઓ 25 સપ્ટેમ્બર 2003 માં આર્મી માં સિપાહી માં જબલપુર […]Continue Reading