એપ્રી૬ ના મહિનાનો “મુખ્યમંત્રીશ્રી તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ” કાર્યક્રમનું આયોજન તા.
૨૨/૦૪/૨૦૨૬ અને બુધવારના રોજ સવારે ૧૧-૦૦ કલાકે તાલુકા મામલતદાર કચેરી, આઈ.ટી.આઈ.વાળો ખાંચો,
વિદ્યાનગર, ભાવનગર ખાતે નિયામકશ્રી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના અધ્યક્ષ સ્થાને કરવામાં આવેલ છે.
ભાવનગર તાલુકાના પ્રજાજનોને ગ્રામ્યકક્ષાના પ્રશ્નો માટે સંબંધિત તલાટી-કમ – મંત્રીને તથા તાલુકા કક્ષાના
પ્રશ્નો હોય તે તા:૧૦/૦૪/૨૦૨૬ સુધીમાં મામલતદાર, ભાવનગર (ગ્રામ્ય), ભાવનગરની કચેરીને સાદી અરજીમાં બે
નકલમાં પહોંચાડી આપવા મામલતદાર, ભાવનગર (ગ્રામ્ય) ની યાદીમાં જણાવવામાં આવે છે.
ભાવનગર ગ્રામ્યનો તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા. ૨૨ એપ્રિલના રોજ યોજાશે
















Recent Comments