Home Archive by category અમરેલી (Page 549)

અમરેલી

અમરેલી
PCPNDT ACT અન્વયે જિલ્લાના સમગ્ર વિસ્તારમાં રજીસ્ટ્રેશન ધરાવતી તમામ હોસ્પિટલ, ક્લિનિક અને સંસ્થાઓએ સી.સી.ટી.વી લગાવવા ફરજિયાત છે. આ ઉપરાંત ૩૦ દિવસના સી.સી.ટી.વી કેમેરાના ઓડીયો-વીડિયો રેકોર્ડિંગ ૨૪×૭ કલાક બેકઅપ રાખવું ફરજિયાત છે. સીસીટીવી એવી રીતે લગાવવા કે, સમગ્ર વિસ્તાર કવર થતો હોય. સોનોગ્રાફી રુમમાં નક્કી કરેલ અધિકૃત્ત વ્યક્તિ જ પ્રવેશે તે પણ જોવાનું રહેશે. સોનોગ્રાફી Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લામાં વર્તમાન સ્થિતિને ધ્યાને લઈ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા તેમજ જાહેર સુલેહ-શાંતિ જળવાઈ રહે તે હેતુથી ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ કલમ-૩૭ (૧), ૩૭ (૩) અને ૩૩ હેઠળ અમરેલી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, જે તા.૩ ફેબ્રુઆરી, ૨૦૨૪ સુધી અમલી રહેશે. જિલ્લામાં સભા-સરઘસ હથિયારબંધી, છટાદાર ભાષણ આપવા અને કોઈપણ સ્ફોટક પદાર્થો લઈ જવા Continue Reading
અમરેલી
સાંસદ, ધારાસભ્ય, પૂર્વ સરપંચ દ્વારા વિનામૂલ્યે વિદ્યાર્થીઓ ને ટેબ્લેટ આપવામાં આવ્યા… શાળામાં વાઇફાઇ પણ ફ્રી…સાવરકુંડલા તાલુકાના  મોટા ઝીંઝુડા ગામે આવેલ પ્રાથમિક શાળામાં દીપ શાળા પ્રોજેક્ટ અંતર્ગત ધોરણ 7ના બાળકોને ટેબલેટ વિતરણ કરવામાં આવ્યા હતા. આ ટેબલેટસ અમેરિકન ઇન્ડીયા ફાઉન્ડેશન દ્વારા તેમજ દાતા ભરતભાઈ દેસાઈ અને સમવિંદ વેન્ચર્સ નાં સહયોગથી આપવામાં આવેલ છે. આ Continue Reading
અમરેલી
દામનગર ના ભટવદર ગામે ગૌચર જમીન દબાણ મુદ્દો લોહિયાળ બન્યો અરજદાર પરિવાર સાજન મેર માતા પિતા ઉપર જીવલેણ હુમલો આખો પરિવાર હોસ્પિટલ ના બિછાને એક ગંભીર ભટબદર ગામે ગૌચર ની ૧૧ લાખ મીટર કરતા વધુ ની ગૌચર જમીન ઉપર માલિકી સમાંતર થયેલ દબાણ ની રજુઆત લોહિયાળ બની સાજન મેર અને માતા લીલીબેન પિતા બાવચંદભાઈ ઉપર […]Continue Reading
અમરેલી
            આગામી લોકસભા ચુંટણી ૨૦૨૪ ની તૈયારી માટે કેન્દ્રીય ભાજપના માર્ગદર્શન મુજબ ગુજરાત પ્રદેશનાં તમામ ૨૬ લોકસભા સીટોનાં “મધ્યસ્થ ચુંટણી કાર્યાલય”નો વર્ચુઅલી પ્રારંભ રાષ્ટ્રીય ભાજપ અધ્યક્ષ શ્રી જે.પી.નડા સાહેબ,પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ સાહેબ ,મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ની હાજરીમાં થયેલ. તેમની સાથેજ Continue Reading
અમરેલી
દામનગર કાળુભાર પાણી પુરવઠા બોર્ડ ના કૌભાંડ અંગે અંતે અયોગે માંગ્યો અહેવાલ સરકાર પ્રત્યે વફાદારી અને ફરજ નિષ્ઠા હોય તો. પટ્ટાવાળા થી કાર્યપાલક ઇજનેરે સરકારી સંપત્તિ ને કોરોડો નું નુકશાન કરનાર સામે પોલીસ ફરિયાદ કરવી જોઈ એ ઓપરેટર રોજમદાર ની મહેકમ કરતા અનેક ગણી સંપત્તિ મિકલતો નું સર્જન ક્યાં થી ?દામનગર કાળુભાર પાણી પુરવઠા બોર્ડ […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા તાલુકાના ગાધકડા ગામે ભગવાન રાઘવેન્દ્રના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ  નિમિત્તે નીકળેલી શોભાયાત્રામાં તમામ લોકોને સમસ્ત મુસ્લિમ સમાજ ગાધકડા દ્વારા  પાણી અને ચા ની વ્યવસ્થા કરવામાં આવેલ હતી અને તમામ લોકો આ શોભાયાત્રાની સેવામાં પણ જોડાયા હતા. કામગીરી દરમિયાન પણ આ તમામ લોકોની હાજરી હતી તે ઉપરથી સાબિત થાય છે સર્વ ધર્મ સમભાવનો અનુભવ ભગવાન રામચંદ્રજીની પ્રાણ […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા તાલુકાના લીખાળા ગામે વિશાળ સંખ્યામાં ગામના ગ્રામજનો વડીલો વયો વૃદ્ધ પણ આ ભવ્ય શોભાયાત્રામાં હાજરી આપી હતી ભારતીય પરમ પરા મુજબ આ શોભાયાત્રામાં બળદગાડા ટ્રેક્ટર તેમજ ડીજે ના સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવેલ હતી ત્યારબાદ રામજી મંદિરે રામ ધુનનો પ્રોગ્રામ ગોઠવેલ હતો આવેલ તમામને પ્રસાદી વિતરણ કરવામાં આવેલ વિશાળ સંખ્યામાં બાળકો તેમજ ગામના ગ્રામજનો […]Continue Reading
અમરેલી
સારહી યુથ ક્લબ ઓફ અમરેલી સંચાલિત “નિરાધાર નો આધાર”સારહિ તપોવન આશ્રમ ખાતે તેમનાં સ્વપ્ન – દ્રષ્ટા શ્રી મુકેશભાઈ સંઘાણી નાં સંકલ્પ અનુસાર બની રહેલા, તપોવન આશ્રમ નું નિર્માણ કાર્ય થાય ત્યાં સુધી દર રવિવારે ગાયત્રી યજ્ઞ કરવામાં આવે છે, તેમાં આજ રોજ તા. 21/01/2024 નાં રોજ સારહી પરિવાર નાં સભ્યશ્રી જીતેન્દ્રભાઈ બથવાર નાં સહ પરિવાર […]Continue Reading
અમરેલી
સવિનય સાથે જણાવવાનું કે ઉપરોક્ત વિષય અનુસંધાને અમરેલી તાલુકાનાં નાના ભંડારીયા ગામમાં પ્રવેશવા માટે વોકળામાંથી પસાર થતા રોડનો સહારો લઈને લોકોને ગામમાં પ્રવેશવું પડે છે,જેને લીધે આ વોકળામાં ચોમાસાની ઋતુમાં જયારે કમર સુધી પાણી ચાલતું હોય ત્યારે ગ્રામજનોને ગામમાં પ્રવેશવું મુશ્કેલ બની જાય છે. નાના ભંડારીયા તથા વડેરા ગામમાં જવા માટેનો આ મુખ્ય રોડ છે […]Continue Reading