Home Archive by category અમરેલી (Page 550)

અમરેલી

અમરેલી
૨૨ જાન્યુઆરી અયોધ્યામાં ભગવાન શ્રીરામની ભવ્ય મૂતિૅ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે. લાયન્સ કલબ ઓફ સાવરકુંડલા દ્વારા ગીત સ્પર્ધા નો સૂંદર કાર્યક્રમ યોજાયો હતો..જેમા ૩૩ સ્પર્ધકોએ ભાગ લીધો હતોઆ ગીત સ્પર્ધા કાર્યક્રમ લોકલાડીલા ધારાસભ્ય  મહેશભાઈ કસવાળા,જીવનભાઈ વેકરીયા,જનકભાઈ વેકરીયા-ભજનીક,કરશનભાઈ ડોબરીયા,હિતેશભાઈ સરૈયા,દિપકભાઈ બોધરા,વગેરે મહાનુભાવો તેમજ લાયન્સ કલબના તમામ મેમ્બર્સે Continue Reading
અમરેલી
અમરેલી પૂર્વ સાંસદ ઠુંમર આક્રમક  કાશ્મીર ફાઇલ્સની ચર્ચાઓ ઘણી થઈ, કેરલા ફાઇલ્સની ઘણી ચર્ચાઓ થઈ, પણ ચર્ચાઓ રહી કોઇ તથ્ય સામે આવ્યું નહી ત્યારે ગુજરાત ફાઇલ્સ અંગે ૨૦૧૯-૨૧ નેશનલ ફેમિલી હેલ્થ સર્વે (NFHS) રીપોર્ટ પ્રસિધ્ધ થયો છે ભારત સરકારનાં જે આંકડાઓ રજુ કર્યા હતાં તે ગુજરાત ફાઇલ્સની આ પરિસ્થિતિ છે: પુર્વ સાંસદશ્રી ઠુંમર પુર્વ સાંસદશ્રી […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમાં દેવળા ગેઇટ આતે શ્રી કૃષ્ણ જન્મોત્સવ સમિતિ અને સમસ્ત હિંદુ સમાજ દ્વારા આયોજિત ૧૧૧૧૧ દીવડાઓની મહાઆરતી સાથે દિવ્ય દર્શન. અદ્ભુત અને નયનરમ્ય ડીઝાઈન સાથે સમગ્ર વિસ્તારનો નયનરમ્ય નજારો લોકોના આકર્ષણનું કેન્દ્ર બનેલ.અયોધ્યા ખાતે પ્રભુ શ્રી રામજીના નિજ મંદિરે બિરાજમાન થતાં સાવરકુંડલા શહેરમાં પણ ભક્તો દ્વારા અનોખી ઉજવણી કરવામાં આવી. આ વિસ્તારમાં ગોઠવાયેલ લાઈટીંગ Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમાં ગતરોજ હિંદુ સેના તથા સમગ્ર હિંદુ સમાજ દ્વારા અહી રિદ્ધિ સિદ્ધિ ચોક ખાતે સાધુ સંતો તથા સાવરકુંડલાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળા તથા ભાજપ પરિવારની પ્રેરક ઉપસ્થિતિમાં મહા આરતી અને આતશબાજીનો ભવ્ય કાર્યક્રમ શહેરની વિશાળ જનમેદની વચ્ચે યોજાયો. સાવરકુંડલા શહેરને પણ અયોધ્યા માફક શણગારવામાં આવેલ. ઠેર ઠેર આતશબાજી ધજા પતાકા, લાઈટીંગ દીવડાથી શણગારવામાં આવેલ […]Continue Reading
અમરેલી
દામનગર શહેરી વિસ્તાર સહિત ના અસંખ્ય ગ્રામ્ય વિસ્તારોમાં આર્થિક પછાત વસાહતો વેરાન વગડા રોડ રસ્તા ઓ સહિત દુર્ગમ વિસ્તારો માં કડકડતી ઠંડી ગિષ્મ નો અહેસાસ કરાવતા બેન્કેટ ધાબળા વિતરણ કાર્ય નો પ્રારંભ ઓશિયા જેમ્સ ના મોભી ધાનેરાવાસી હાલ સુરત-મુંબઈ જેન વણિક ઉદારદિલ દાતા પ્રકાશચંદ્ર સૂરજમલ ગાંધી પરિવાર તરફ થી દર વર્ષ ની જેમ આ વર્ષે […]Continue Reading
અમરેલી
દામનગર શહેર માં બિરાજતા શ્રી વેજનાથ મહાદેવ મંદિર ને રાધવેન્દ્ર નો શણગાર ભગવાન શ્રી રામલલ્લા ના નૂતન મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ ને લઈ શહેર ના દરેક મંદિરો માં ભગવાન શ્રીરામ નામ થી સુશભન શણગાર શિલાલયો માં શ્રી રામ નામ થી પુષ્પ અભિષેક મનોહર શણગાર ના દિવસ ભર દર્શન કરતા શ્રધ્ધાળુ ભાવિકો દર્શનાર્થીઓ પૂજારી સર્વત્ર રામમય મૂર્તિ […]Continue Reading
અમરેલી
અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામ મંદિર ના મુખ્ય આર્કિટેક્ટ આશિષ ચંદ્રકાંત સોમપુરા સાથે BAPS સંસ્થા ના પૂ. બ્રહ્મવિહારીદાસ સ્વામી અને પૂ. અક્ષરવત્સલદાસ સ્વામી મંદિર નિર્માણ ના પરંપરાગત અનેકો દેવસ્થાન નિર્માણ ના આર્કિટેક્ટ સોમપુરા અને BAPS મંદિર ના સંતો તીર્થક્ષેત્ર અવધ ખાતે Continue Reading
અમરેલી
દામનગર શહેર ના સમસ્ત ૧૧૧ પ્લોટ વિસ્તાર આયોજીત નવદુર્ગા મંદિર ખાતે ભગવાન શ્રી રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ નું આયોજન કરાયું જેમાં ૧૧૧ પ્લોટ વિસ્તાર માં રહેતા દરેક મુસ્લિમ પરિવારે એક પંગથે મહાપ્રસાદ મેળવી કોમી એકતા ભાતૃપ્રેમ એકયતા નું ઉત્તમ ઉદારણ પૂરું પાડ્યું હતું સમસ્ત ૧૧૧ પ્લોટ ની શ્રીરામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ ની ઉજવણી માં સર્વત્ર […]Continue Reading
અમરેલી
સુરત ના અમરોલી વિસ્તાર માં અયોધ્યામાં શ્રીરામચંદ્રજી ભગવાન ની મૂર્તિ ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની ખુશી માં સુરત માં અમરોલી ખાતે સમસ્ત ઠાંસા ગામના રામભક્તો દ્વારા સામુહિક આરતી તેમજ મહાપ્રસાદ નું આયોજન કરેલ જેમાં ખુબ મોટી સંખ્યા માં લોકો હાજર રહ્યા અને ભક્તિમય વાતાવરણ માં ખુબજ હર્ષઉલ્લાસ સાથે ગરબે જુમ્યા હતા સુરત ના અમરોલી ખાતે […]Continue Reading
અમરેલી
અમદાવાદ ગાયત્રી મહાયજ્ઞનું આયોજન ગાયત્રી હાર્ટ એન્ડ મેડિકલ હોસ્પિટલ,કિરણ પાર્ક,નવા વાડજ અમદાવાદ ખાતે અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે નવા વાડજ-નારણપુરાવિસ્તારના ધર્મ પ્રેમી શ્રદ્ધાળુઓના લાભાર્થે અમદાવાદ એમ્બ્યુલન્સ મિત્ર મંડળ,જાયન્ટસ્ મેડિકલ સ્ટાફ,ગાયત્રી પરિવાર નારણપુરા,લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ જોધપુર હીલના સહયોગથી કરવામાં આવ્યું હતું જેનો ગાયત્રી પરિવાર Continue Reading