Home Archive by category અમરેલી (Page 551)

અમરેલી

અમરેલી
લાઠી તાલુકા ના લુવારીયા ગામે ની ભગવાન શ્રી રામચંદ્રજી ની શોભાયાત્રા ગામ સમસ્ત ભોજન પ્રસાદ સાથે મેળવ્યું નાના એવા લુવારિયા ગામે શ્રધ્ધાભાવ થી યોજાય ભવ્ય રથયાત્રા સમગ્ર લુવારિયા ગામ રામમય ઠેર ઠેર રંગોળી આસોપાલવ ના તોરણ બંધાયા રામમંદિર પ્રતિષ્ઠા મહોત્સવ અનેકો ઇતિહાસ રચ્યા જ્ઞાતિ જાતિ ભાષા સંસ્કૃતિ ના ભેદ ની ભુંચી સામાજિક સંવાદિતા પ્રગટાવી ગ્રામ્ય […]Continue Reading
અમરેલી
દામનગર શહેર ની ઐતિહસિક રાધવેન્દ્ર સરકાર ની રથયાત્રા શહેર સજ્જડ બંધ અઢારે આલમ ની ઉપસ્થિતિ દેશ કાળ ભાષા સંસ્કૃતિ ના ભેદ દૂર દિવે દેવો પ્રગટ્યો સામુહિક આરતી નો અલોકીક નજારો રચાયો ભુરખિયા રોડ લટુરિયા હનુમાનજી મંદિર થી પૂજ્ય સંતો  સેવાદાસબાપુ ગુરુકુળ ના કોઠારી ચંદ્રપ્રકાશદાસજી સ્વામી વિષ્ણુચરણદાસજી શાસ્ત્રીજી સ્વામી આનંદસ્વરૂપદાસજી સત્યનારાયણ આશ્રમ ના પૂજ્ય ભક્તિગિરી માતાજી Continue Reading
અમરેલી
લોકસાહિત્ય સેતુના હરખની હેલી અમરેલીએ પ્રથમ વખત માણી.સુંદરકાંડ અને હનુમાન ચાલીશાનુ લયબધ્ધ સમૂહમાં ગાનથી વાતાવરણ પાવન હર્ષિત બન્યુ.પરમ પૂજ્ય મોરારીબાપુના રુડા આશીર્વાદ થી સ્થપાયેલ  લોકસાહિત્ય સેતુની ૧૧૩મી નિયમિત બેઠક બાલભવન મા સંપન્ન થઇ. પ્રારંભમા લોકસાહિત્ય સેતુના પ્રમુખ મહેન્દ્રભાઈ જોષીએ પધારેલ સર્વ આદરણીય સદસ્યશ્રીઓ ભાઈઓ બહેનોને હેતથી આવકાર આપી કાર્યક્રમ અંતર્ગત વિસ્તૃત Continue Reading
અમરેલી
આજે સમગ્ર સાવરકુંડલા શહેર રામમય બન્યા. લોકોએ પોતાના ધંધા સ્વેચ્છાએ બંધ રાખીને અયોધ્યા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે અહીં સાવરકુંડલા ખાતે યોજાયેલા વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી.. ઠેર ઠેર રંગોળી સુશોભન અને ફટાકડા ફોડીને આ ઉત્સવને મનભરીને ઉજવતાં જોવા મળેલ. અરે ખાણીપીણી સમેત તમામ ધંધા રોજગાર બંધ રાખી લોકોએ એ પ્રદર્શિત કર્યું કે બસ આજે આ […]Continue Reading
અમરેલી
પુર્વ સાંસદશ્રી વિરજીભાઇ ઠુંમરે આજરોજ અત્રે એક નિવેદનમાં જણાવ્યું છે કે, ભારત સરકાર તરફથી રજુ થયેલા (NFHS) નાં આકડા પ્રમાણે બંગાળ, બિહાર, કાશ્મીર, કેરલા, ઉત્તર પ્રદેશ કરતા પણ ગુજરાત પાછળ ધકેલાયાનો અહેસાસ ભારત સરકારના આકડા હોય તેવો થઈ રહ્યો છે. કાશ્મીર અને કેરલા ફાઇલ્સને ભારત સરકારની જુદી-જુદી સંસ્થાઓએ પ્રોપેગંન્ડા ગણાવ્યો છે તે તથ્ય હિન છે. […]Continue Reading
અમરેલી
સાંસદ, ધારાસભ્ય, પૂર્વ સરપંચ દ્વારા વિનામૂલ્યે વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવામાં આવ્યા શાળામાં વાઇફાઇ પણ ફ્રી.સાવરકુંડલા તાલુકાના  મોટાઝિંઝુડા ગામે આવેલ પ્રાથમિક શાળામાં દીપશાળા પ્રોજેક્ટ અંતર્ગત ધોરણ ૭ના બાળકોને ટેબલેટસ વિતરણ કરવામાં આવ્યા હતા આ ટેબલેટસ અમેરિકન ઇન્ડીયા ફાઉન્ડેશન દ્વારા તેમજ દાતા ભરતભાઈ દેસાઈ અને સમવિંદ વેન્ચર્સનાં સહયોગથી આપવામાં આવેલ છે આ સાથે શાળામાં STEM Continue Reading
અમરેલી
આગામી લોકસભા ચુંટણી ૨૦૨૪ ની તૈયારી માટે કેન્દ્રીય ભાજપ ની યોજના મુજબ ગુજરાત પ્રદેશનાં તમામ ૨૬ લોકસભા સીટોનાં “મધ્યસ્થ ચુંટણી કાર્યાલય” ના ઉદ્ધાટન છે. તેમની સાથેજ અમરેલી લોકસભાના ચુંટણી કાર્યાલય નું ઉદ્ઘાટન તા.૨૩/૦૧/૨૦૨૪ ને મંગળવાર ના રોજ સવારે ૯:૩૦ કલાકે રાખેલ છે. ચુંટણી કાર્યાલય નાં ભવ્ય ઉદ્ઘાટન કાર્યક્રમને વર્ચુઅલ રીતે રાષ્ટ્રીય ભાજપ અધ્યક્ષ જે.પી.નડા સાહેબ […]Continue Reading
અમરેલી
જ્યારે સમગ્ર સાવરકુંડલા રામમય થઈ ગઈ છે ત્યારે ગતરોજ સાવરકુંડલા શહેરમાં પણ ભગવાન શ્રી રામજીની સ્તુતિ સંદર્ભે એક શામ મેરે રામ કે નામ એ વિષય અંતર્ગત અહીં મહુવા રોડ પર આવેલ લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે લાયન્સ કલબ ઓફ સાવરકુંડલા દ્વારા એક ગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. લગભગ પાંત્રીસ જેટલા સ્પર્ધકોએ આ સ્પર્ધામાં ભાગ લીધો […]Continue Reading
અમરેલી
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ આજે ભાવનગર જિલ્લાના સોનગઢ ખાતે શ્રી આદિનાથ દિગંબર જિનબિંબ પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી થયા હતા. સોનગઢ ખાતે આકાર પામેલી ભગવાન બાહુબલીની મૂર્તિને મુખ્યમંત્રીશ્રીએ નિહાળી હતી અને પ્રતિષ્ઠા મહોત્સલને સંબોધ્યો હતો. વધુમાં જણાવ્યું હતું કે ઇતિહાસમાં રાજાઓ રાજપાટ છોડીને મોક્ષ તરફ જતા હતા. આવી જ રીતે હાલમાં જૈન સમાજમાં જેમની પાસે ભૌતિકતા Continue Reading
અમરેલી
દામનગર શહેર ના સરદાર ચોક ખાતે કાર સેવક સન્માન સમારોહ યોજાયો ભગવાન શ્રી રાધવેન્દ્ર સરકાર ની અયોધ્યા ખાતે મૂર્તિ પ્રતિષ્ઠા પૂર્વે શહેર ના સરદાર ચોક ખાતે સમગ્ર દામનગર શહેર આયોજિત ભાવ વંદના સત્કાર સમારોહ માં દામનગર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારો માંથી આઠ કારસેવકો એ સને ૧૯૯૦ અયોધ્યા શ્રી રામ જન્મ ભૂમિ માં કરેલ કાર સેવા […]Continue Reading