Home Archive by category અમરેલી (Page 553)

અમરેલી

અમરેલી
ગુરુવારે ગુજરાતને ગમગીન કરતી એક ધટના વડોદરામાં બની.વડોદરાના હરણી તળાવ ખાતે બોટ ઊંધી વળી જવાથી બાળકો અને શિક્ષકો મૃત્યુ પામ્યા. ગુજરાતમાં ગંભીર લાપરવાહીને લીધે બની રહેલી ઘટનાઓ અટકવાનું નામ લેતી નથી અને તંત્ર અનેક ઘટનાઓ બનવા છતાં કોઈ બોધ પાઠ લેતું નથી.આ ઘટનામાં મૃત્યુ પામનાર દિવંગતોને શ્રદ્ધાંજલિ માટે આમ આદમી પાર્ટી અમરેલી દ્વારા શહીદ સ્મારક, […]Continue Reading
અમરેલી
બાબરા તાલુકા કોંગ્રેસ સમિતિ પુર્વ પ્રમુખ બીપીનકુમાર ડી.વસાણી એ લાઠી બાબરામાં નબળા પુરવાર થયેલા ધારાસભ્ય મોતનો મલાજો પણ જાળવી શકયા નથી, દુ:ખદ બાબત છે બિપીનભાઇ વસાણી પુર્વ તાલુકા કોંગ્રેસ પ્રમુખ, શ્રી મુકેશભાઇ ભાલીયા. પુર્વ તાલુકા પંચાયત સભ્ય સહિત ના અગ્રણી એ સંવેદનશીલ સરકાર ના ધારાસભ્ય ની ફોટા પડાવવા ની લાલચા સતત પ્રસિદ્ધિ માટે જ દેખાતા […]Continue Reading
અમરેલી
બાબરા તાલુકા ના મોટા દેવળીયા સ્વામી વિવેકાનંદ પ્રાથમિક શાળા ના વિદ્યાર્થી ઓ દ્વારા સમગ્ર મોટા દેવળીયા ગામ માં જય જય શ્રી રામ ના નાદ સાથે પ્રભાત ફેરી ફરી અયોધ્યા ભગવાન શ્રી રામ લલ્લા ના નૂતન મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ને લઈ ગ્રામ્ય થી લઈ મહાનગરો સુધી ધર્મ ઉલ્લાસ જોવા મળી રહ્યો છે ત્યારે બાબરા મોટા […]Continue Reading
અમરેલી
બગસરા તાલુકાની વિવિધ પ્રાથમિક શાળા ખાતે મધ્યાહન ભોજન કેન્દ્રમાં સંચાલકની ખાલી જગ્યા માટે અરજી આવકાર્ય છે. જૂના ઝાંઝરીયા પ્રા.શાળા કેન્દ્ર નંબર ૫, જૂના વાઘણીયા પ્રા.શાળા કેન્દ્ર નંબર ૨૫, નવા વાઘણીયા પ્રા.શાળા કેન્દ્ર નંબર ૨૬, જામકા પ્રા.શાળા કેન્દ્ર નંબર ૩૫, સનાળીયા પ્રા.શાળા કેન્દ્ર નંબર ૩૭ ખાતે સંચાલકની જગ્યા માટે ધો.૧૦ પાસ કે તેથી વધુ હોય તેવી સ્થાનિક વ્યક્તિ અથવા ધો.૭ Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લાના નાગરિકોને મતદાન કરવા માટે પ્રેરિત કરવા તેમજ મતદાન પ્રક્રિયાની જાગૃતિના પ્રચાર પ્રસાર અર્થે મુખ્ય નિર્વાચીન કચેરી દ્વારા માધ્યમથી ફાળવવામાં આવેલા નિદર્શન રથ જિલ્લાના વિવિધ તાલુકામાં પરિભ્રમણ કરી રહ્યા છે. લાઠી તાલુકાના દામનગર નગરપાલિકા વિસ્તારમાં ઈ.વી.એમ. નિદર્શન યોજાયુ હતુ. દામનગરના નાગરિકોને ઈ.વી.એમ. અને વી.વી.પેટ મતદાન પ્રક્રિયાની સમજ આપવામાં આવી હતી. Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લામાં આગામી તા.૨૧ જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ   અમરેલી સ્થિત મેડિકલ કોલેજના ઓડિટોરીયમ હોલ ખાતે વિવિધ સ્પર્ધાઓ યોજાશે. તા.૨૧ જાન્યુઆરી,૨૦૨૪ને રવિવારના રોજ સવારે ૯:૦૦ વાગ્યે રાસ, સુગમ સંગીત, કથ્થક, લોકગીત, ભજન, તબલા, હાર્મોનિયમ, દોહા છંદ ચોપાઈ, ગરબા, સમૂહ ગીત, લગ્ન ગીત, લોકવાર્તા, ધોળ, હાલરડાં, શરણાઈ, મંજીરા, રામસાગર, બેન્જો, ઢોલ, વાંસળી, પ્રભાતિયા વગેરેની સ્પર્ધા Continue Reading
અમરેલી
લાઠી શહેર માં બ્લડ ડોનેશન કેમ્પ તા.ર૧-૦૧-૨૦૨૪ ને રવિવાર ભારતીય એકતા તથા અંખડીતા ના પ્રખર હીમાયતી સમસ્ત દાઉદી વ્હોરા સમાજ ના ધર્મગુરૂ ડો.સૈયદના મુફદલ સૈફુદીન સાહેબ (ત.ઉ.શ.) ની રજા અને દુઆ મુબારકથી શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તથા ખ્વાજા ગરીબે નવાગ મોહીનુદીન હસનૈન ચીસ્તી (૨.અ.) ના ૮૧૨ ના ઉર્ષ મુબારક નિમીતે ભારતીય એકતા, અખંડીતા […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેર પણ હવે અયોધ્યાની માફક શણગાર સજીને સજજ થઈ રહ્યું છે ત્યારે સાવરકુંડલા હાથસણી રોડ પર અજબ સંયોગ રચાયો. અહીં પક્ષાપક્ષીથી પર રહીને ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીના કાર્યકરોના સહયોગથી રામ કાજે આ રોડને અયોધ્યાની માફક શણગારતાં જાણે સાવરકુંડલા ખરા અર્થમાં રામમય થઈ રહ્યું છે તેની પ્રતીતિ ગતરોજ સાવરકુંડલાના હાથસણી રોડ ખાતે જીગ્નેશભાઈ ભરાડ […]Continue Reading
અમરેલી
અયોધ્યા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને બે દિવસની જ દૂરી છે ત્યારે સાવરકુંડલા શહેરના અનેક વિસ્તારોમાં પણ આ સંદર્ભે વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. એ સંદર્ભે સાવરકુંડલા શહેરના કબીર ટેકરી આશ્રમ, રામજી મંદિર, તાત્કાલિક હનુમાનજી આશ્રમ,ભાવના સોસાયટી, સંત કબીર સોસાયટી  વગેરે જાણે અયોધ્યા સમો માહોલ સર્જાતો જોવા મળી રહ્યો છે. જે સંદર્ભે કાર્યક્રમમાં […]Continue Reading
અમરેલી
દામનગર ત્યાગ વૈરાગ્ય ના પ્રતીક કેસરી પરિવેશ માં આંગણવાડી ના બાળકો વચ્ચે કાર સેવક ગૌતમભાઈ રાવળ અને યશવંતભાઈ ખખ્ખર ની પ્રેરક ઉપસ્થિતિ માં ભગવાન શ્રી રામચંદ્રજી ના અયોધ્યા પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ભવ્ય ઉજવણી પુરબીયા શેરી આંગણવાડી કેન્દ્ર ના વર્કર હેલ્પર બહેનો અને ભૂલકા સાથે સને ૧૯૯૨ ના કર સેવક એ ઉલ્લાસ ભેર ઉજવણી કરી નાના […]Continue Reading