ગુરુવારે ગુજરાતને ગમગીન કરતી એક ધટના વડોદરામાં બની.વડોદરાના હરણી તળાવ ખાતે બોટ ઊંધી વળી જવાથી બાળકો અને શિક્ષકો મૃત્યુ પામ્યા. ગુજરાતમાં ગંભીર લાપરવાહીને લીધે બની રહેલી ઘટનાઓ અટકવાનું નામ લેતી નથી અને તંત્ર અનેક ઘટનાઓ બનવા છતાં કોઈ બોધ પાઠ લેતું નથી.આ ઘટનામાં મૃત્યુ પામનાર દિવંગતોને શ્રદ્ધાંજલિ માટે આમ આદમી પાર્ટી અમરેલી દ્વારા શહીદ સ્મારક, […]Continue Reading


















Recent Comments