Home Archive by category અમરેલી (Page 554)

અમરેલી

અમરેલી
અયોધ્યા ખાતે રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે તેવા પાવન પ્રસંગે આજરોજ અહીં સાવરકુંડલા શહેરમાં આવેલ કેળવણીના ધામ સમા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા સવારે ૮-૩૦ કલાકે શ્રી રામલ્લાની ભવ્યાતિભવ્ય નગરયાત્રા પ્રસ્થાન સંતો, રાજકીય અગ્રણીઓ, વિધાર્થીઓ તથા શાળાના શિક્ષકો  સમેત શહેરની વિવિધ ધાર્મિક, શૈક્ષણિક તેમજ સામાજિક સંસ્થાઓ જ્ઞાતિ મંડળો અને નગરજનો ઉત્સાહભેર Continue Reading
અમરેલી
દામનગર નવજ્યોત વિદ્યાલય થી પ્રસ્થાન થયેલ રામાયણ ની પ્રસ્તુતિ કરતી વિશાળ રેલી ધ્યાનાકર્ષક રીતે શહેરભર ના મુખ્ય રાજમાર્ગો ઉપર ફરી અસંખ્ય પાઘડી બંધ મહિલા અને ધર્મ ધ્વજ પોસ્ટર બેનર સાથે જય જય શ્રી રામ ના ગગન ભેદી નાદ સાથે શહેર ના મુખ્ય રાજ માર્ગો અને સખ્ય રહેણાંક વિસ્તારો માં સર્વત્ર કેસરી રંગે રંગાયેલ ભવ્ય રેલી […]Continue Reading
અમરેલી
દામનગર શહેર ના આંગણવાડી કેન્દ્રો ના બાળકો ને ભગવાન શ્રી રામ પંચાયત ની વેશભૂષા થી સુસજ્જ કરી અયોધ્યા પ્રતિષ્ઠા મહોત્સવ ની ઉજવણી કરાય માતા શબરી ની પર્ણકુટિર સહિત આબેહૂબ વેશભૂષા સાથે આંગણવાડી વર્કર હેલ્પર બહેનો દ્વારા સુંદર આયોજન દામનગર ભગીરથ સોસાયટી ઘનશ્યામનગર સહિત ના વિસ્તારો ની આંગણવાડી ના ભૂલકા ઓને ભગવાન શ્રી રામ લલ્લા નો […]Continue Reading
અમરેલી
દામનગર શહેર ની વાલ્મિકી વસાહત માં દામનગર શહેર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આગમન થતા સમગ્ર વાલ્મિકી સમાજ દ્વારા ભવ્ય સામૈયા સાથે અયોધ્યા થી પુજીત અક્ષીત કુંભ રામદેવજી મંદિર ખાતે સ્થાપન કરાયું તા.૨૨ જાન્યુઆરી એ ભગવાન શ્રી રામચંદ્રજી ની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત દામનગર શહેર માં થનાર વિવિધ કાર્યકમો માં જોડાવવા સમસ્ત વાલ્મિકી સમાજ ને અનુરોધ […]Continue Reading
અમરેલી
ત્રિદીવસીય હર્ષોલ્લાસથી સાવરકુંડલાની જનતા રામ લલ્લાના વધામણા કરશે એમ  ધારાસભ્ય કસવાલાના સ્પષ્ટ ઉદ્ગારો જ સાબિત કરે છે કે ખુદ ધારાસભ્ય લોક  પ્રતિનિધિ તરીકે આ સંદર્ભે કેટલા ઉત્સુક છે. એમના જ શબ્દોમાં કહીએ તો સાવરકુંડલા બનશે અયોઘ્યા સાવરકુંડલા નગરને લાઇટો દ્વારા સજાવાયુ. સમગ્ર ભારત અત્યારે રામ બની રહયુ છે ત્યારે અમરેલી જીલ્લાના સાવરકુંડલાના પ્રથમ વખત ધારાસભ્ય […]Continue Reading
અમરેલી
સાવરકુંડલામાં શિક્ષણ ક્ષેત્રે અનોખી પહેચાન ધરાવતાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થા દ્વારા આજરોજ આવતીકાલે નીકળી રહેલી ભગવાન શ્રી રામલલ્લાની ભવ્યાતિભવ્ય નગરયાત્રા નિમિત્તે સ્વચ્છતા અભિયાન ઝૂંબેશ હાથ ધરવામાં આવેલ.  આવું દ્રશ્ય  અને આવો રૂડો અવસર કદાચ ફરી જોવા ન મળે.. ફિર યે સમા કલ હો ન હો.. સ્વચ્છતા એ જ પ્રભુતા.. અરે ભગવાન શ્રી રામલલ્લા અયોધ્યામાં પ્રાણપ્રતિષ્ઠા Continue Reading
અમરેલી
લાઠી કલાપીનગર ને ભગાવન શ્રી રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ ને ભવ્ય સુશોભન લાઠી શહેર ના મુખ્ય રાજમાર્ગો વિવિધ સંસ્થા ઓના સંકુલ ધાર્મિક શેક્ષણિક સંસ્થા આરોગ્યધામ લાલજીદાદા ના વડલા ને રોશની ઝળહળાટ સતત ત્રણ દિવસ વિવિધ ધાર્મિક કાર્યક્રમો સમગ્ર લાઠી શહેર નું ઘુવડા બંધ જમણવાર સમૂહ ભોજન ને લઈ તડામાર તૈયારી ઓ પ્રતિષ્ઠા મહોત્સવ ની રાત્રી […]Continue Reading
અમરેલી
મરેલી તાલુકાની વિવિધ પ્રાથમિક શાળા ખાતે મધ્યાહન ભોજન કેન્દ્રમાં સંચાલક,રસોયા,મદદનીશની ખાલી જગ્યા માટે અરજી આવકાર્ય છે. કેરાળા, નવા ખીજડીયા ખાતે મધ્યાહન ભોજન કેન્દ્રમાં સંચાલકની જગ્યા માટે ધોરણ ૧૦ પાસ હોય તેવી સ્થાનિક વ્યક્તિ અથવા ધોરણ ૭ પાસ હોય તેવી સ્થાનિક વ્યક્તિ પણ અરજી કરી શકે છે. ઉપરાંત કેરાળા ખાતે મધ્યાહન ભોજન કેન્દ્રમાં રસોયા, મદદનીશની જગ્યા માટે અનુભવી Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લામાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આગામી તા.૨૧ જાન્યુઆરી, ૨૦૨૪ને રવિવારના રોજ આદિજાતિ વિકાસ અધિકારી ક્લાસ-૨ની પ્રિલીમીનરી પરીક્ષા જિલ્લાના ૦૯ કેન્દ્રો પર યોજાશે. ઉમેદવારો, જી.પી.એસ.સી.ની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં આપી શકે તેવા હેતુથી નિવાસી અધિક કલેક્ટરશ્રી દ્વારા અમરેલી જિલ્લાના આ પરીક્ષા કેન્દ્રોની આસપાસ પ્રતિબંધાત્મક આદેશો ફરમાવતું જાહેરનામું બહાર Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લાના નાગરિકોને મતદાન કરવા માટે પ્રેરિત કરવા તેમજ મતદાન પ્રક્રિયાની જાગૃતિના પ્રચાર પ્રસાર અર્થે મુખ્ય નિર્વાચીન અધિકારીશ્રીની કચેરીના માધ્યમથી ફાળવવામાં આવેલા ડિજિટલ રથને અમરેલી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયાએ શુક્રવારે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. શહેરના સેન્ટર પોઈન્ટ ખાતેથી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ આ રથને પ્રસ્થાન કરાવી Continue Reading