રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી સ્વામિનારાયણ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠાની ઉજવણી પ્રસંગે અમરેલી જિલ્લાના બગસરા ખાતે પધાર્યા છે, ત્યારે ભવ્ય મંદિરના પ્રાંગણમાં મૂર્તિ પ્રતિષ્ઠાની ઉજવણીના ૮માં દિવસે યોજાયેલ સમારોહમાં રાજ્યપાલશ્રીને તેમના જન્મદિને અમરેલીના ૧૧ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીથી તૈયાર કરેલ ૧૧ અલગ અલગ ખેત પેદાશોની ભેટ આપી હતી. Continue Reading


















Recent Comments