Home Archive by category અમરેલી (Page 556)

અમરેલી

અમરેલી
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી સ્વામિનારાયણ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠાની ઉજવણી પ્રસંગે અમરેલી જિલ્લાના બગસરા ખાતે પધાર્યા છે, ત્યારે ભવ્ય મંદિરના પ્રાંગણમાં  મૂર્તિ પ્રતિષ્ઠાની ઉજવણીના ૮માં દિવસે યોજાયેલ સમારોહમાં રાજ્યપાલશ્રીને તેમના જન્મદિને અમરેલીના ૧૧ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીથી તૈયાર કરેલ ૧૧ અલગ અલગ ખેત પેદાશોની ભેટ આપી હતી. Continue Reading
અમરેલી
 રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી આજે અમરેલી જિલ્લાની મુલાકાતે પધાર્યા છે. રાજ્યપાલશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં અમરેલી જિલ્લાના બગસરા સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે  ‘દિવ્યમૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા’ મહોત્સવનો દિવ્ય અને ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો.     બગસરા સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે ‘દિવ્યમૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા’ મહોત્સવ Continue Reading
અમરેલી
દામનગર શહેર માં પૃષ્ટિયમાર્ગી શ્રી મદનમોહન લાલજી ની હવેલી ખાતે ભગવાન શ્રી રામચંદ્રજી ની પવિત્ર જન્મ ભૂમિ અયોધ્યા થી પુજીત અક્ષીત કુંભ નું આગમન થતા સમગ્ર દામનગર શહેર ના વૈષ્ણવો માં હરખ ની હેલી શહેર ના રામજી મંદિર થી પ્રસ્થાન પુજીત અક્ષીત કુંભ શહેર માં રાજ માર્ગો ઉપર ભવ્ય રાસોત્સવ સાથે શહેર ના પૃષ્ટિય માર્ગી શ્રી […]Continue Reading
અમરેલી
દામનગર સમગ્ર શહેર રામમય બન્યું સ્વામી નારાયણ ગુરુકુળ થી પૂજ્ય સંતો એ સૌથી લાંબી રેલી નું પ્રસ્થાન કરાવ્યું  અયોધ્યા ભગવાન શ્રી રામચંદ્રજી મૂર્તિ પ્રતિષ્ઠા પૂર્વે ભવ્ય ઉજવણી ઓનો પ્રારંભ ઠેર ઠેર ધજા પતાકા કમાન દરવાજા ને રોશની નો ઝળહળાટ સરકારી મિલકતો અને ખાનગી સંસ્થા ઓને મનમોહન સુશોભન કરાયું આજ થી ત્રણ દિવસ અલગ અલગ શેક્ષણિક […]Continue Reading
અમરેલી
અયોધ્યામાં પ્રભુ શ્રીરામના આગમન પૂર્વે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ મંદિરોને સ્વચ્છ રાખવા આહ્વાન કર્યું છે ત્યારે સાવરકુંડલાના લોકપ્રિય ધારાસભ્ય મહેશભાઈ કસવાલાની આગેવાનીમાં સાવરકુંડલા શહેરમા ધનાબાપુ આશ્રમ, સાવર સ્મશાનમા તમામ મુર્તીની સાફાઇ, વિંઝુડાવાસ, સોમનાથ મહાદેવ મંદિર, કલ્યાણેશ્વર મહાદેવ મંદિર, ઉતાવળા હનુમાન મંદિર,  પરમસુખ હનુમાનજી દાદા, રામેશ્વર મહાદેવ Continue Reading
અમરેલી
આગામી તારીખ ૨૨ જાન્યુઆરીના સોમવારના રોજ અયોધ્યા ખાતે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના નુતન મંદિરનો ઐતહાસિક પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઇ રહ્યો છે ત્યારે સમગ્ર ભારતના હિન્દુ સમાજમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને આગવા ઉત્સાહનો માહોલ છવાયો છે અને સહુ કોઈ ઐતિહાસિક પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની રળિયામણી ઘડીની રાહ જોઈ રહ્યા છે  ત્યારે આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં […]Continue Reading
અમરેલી
સાવરકુંડલાના ટી.વી નાઈનના ભાઈ ભાઈ એપિસોડના મહેન્દ્રભાઈ બગડાના સુપુત્ર કલરવ દ્વારા ભગવાન શ્રી રામજીના સ્તુતિ ગાન સાથેની અદ્ભૂત રચના સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા તથા માનવમંદિરના પૂ. ભક્તિરામ બાપુના આશીર્વાદ સાથે લોંચ કરવામાં આવી. . ગીતના શબ્દો જ એવા છે કે સૌ કોઈને પસંદ પડી જા. ગીતના શબ્દો રામ કે સાથ સાથ સિયા કે સંગ સંગ […]Continue Reading
અમરેલી
 અયોધ્યા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે સમગ્ર વિશ્વમાંથી ફક્ત ૮૦૦૦ લોકોને ત્યાં જવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. આ મહોત્સવમાં સાવરકુંડલા પંથકમાંથી  સંત શિરોમણી એવા કબીર ટેકરીના મહંત નારાયણદાસ બાપુ ને ૨૨ તારીખે અયોધ્યા શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ એ હાજર રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું એ સાવરકુંડલા માટે એક ગૌરવની  બાબત છે. ૨૨ તારીખે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં […]Continue Reading
અમરેલી
ગુજરાત પ્રદેશ ભા.જ.પ.ના પ્રમુખશ્રી સી.આર.પાટીલનાં માર્ગદર્શન હેઠળ ગુજરાત ભા.જ.પ કિસાન મોરચા દ્વારા પંડિત દિન દયાલ ઉપાધ્યાય અને શ્યામા પ્રસાદ મુખર્જી નાં અંત્યોદયનાં ધ્યેય સાથે ચાલતી ગુજરાત ભા.જ.પ સરકાર અને કેન્દ્રમાં વિશ્વના લોકપ્રિય નેતા પ્રધાનમંત્રીશ્રીનરેન્દ્રભાઈ મોદીદ્વારા જન સામાન્ય માણસ, છેવાડાનાં સેવાથી વંચિત લોકોના કલ્યાણ માટે શરૂ કરવામાં આવેલ વિવિધ યોજનાઓના Continue Reading
અમરેલી
સમગ્ર હિંદુ સમાજના આરાધ્ય દેવ ભગવાન શ્રી રામ અયોધ્યા ખાતે મંદિરમા બિરાજમાન થવાના છે તેવા અવસરે આયોજીત ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને રોકવાના પ્રયાસને રાક્ષસી પ્રવૃતિ સાથે સરખાવતા અમરેલીના યુવા અગ્રણી અને ગુજરાત યુવા સેનાના અધ્યક્ષ રમેશ શિગાળાના અખબારી નિવેદન થી ખળભળાટ મચી ગયો છે.શિગાળા એ નિવેદનમા જણાવેલ છે કે, અલ્લાબાદ હાઈકોર્ટમા હરામી તત્વો દ્રારા અયોધ્યા […]Continue Reading