Home Archive by category અમરેલી (Page 557)

અમરેલી

અમરેલી
આ તકે શહેર ભાજપ ના પ્રમુખ શ્રી ભાવેશભાઈ સોઢા, મહામંત્રી શ્રી રાજેશભાઈ માંગરોલિયા, શિક્ષણ સમિતિ ના ચેરમેન શ્રી તુષારભાઈ જોશી, અમર ડેરી ના જનરલ મેનેજર શ્રી ધાર્મિકભાઈ રામાણી, લાઇન્સ ક્લબ ઓફ અમરેલી રોયલ ના પ્રમુખ શ્રી દિવ્યેશભાઇ વેકરિયા, આરોગ્ય સમિતી ના ચેરમેન શ્રી હરિભાઈ કાબરિયા,શ્રી ધર્મેશભાઈ વિસાવડિયા,શ્રી શ્રી જયદીપભાઇ કાબરિયા ઉપસ્થિત રહ્યા હતા. વડતાલ સ્વામિનારાયણ […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરના જેસર રોડ ખાતે આવેલ નવનિર્માણ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત આર.કે.પ્રાયમરી સ્કૂલ અને પ્રિયાંશી પ્લે હાઉસ ના બાળ મંદિર થી ધોરણ આઠ ના બાળકો નો રાજકોટ ખાતે એક દિવસીય શૈક્ષણિક પ્રવાસ યોજાયો હતો જેમાં વિદ્યાર્થી ઓએ પ્રદ્યુમ્ન ઝુ પ્રાણી સંગ્રાલય, ફન વર્લ્ડ, રોટરી ડોલ્સ મ્યુઝિયમ, વોટ્સન મ્યુઝિયમ વગેરે સ્થળો એ શાળા ના બાળકો આનંદ અને […]Continue Reading
અમરેલી
માતાઓ, બહેનો અને ભાઈઓ લાંબા સંઘર્ષ પછી વિષ્ણુ ભગવાન ના સાતમા અવતાર પ્રભુશ્રી રામ ના વિજયી શોભા યાત્રા સાથે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આગામી પોષ સુદ, બારસ, વિક્રમ સંવત ૨૦૮૦ સોમવાર તા.૨૨ જાન્યુઆરી, ૨૦૨૪ના શુભદિવસે થશે.પ્રભુ શ્રીરામનું બાળ સ્વરૂપ નૂતન રીતે, શ્રીરામ જન્મભૂમિ ઉપર બની રહેલું નવુ મંદિર જેના ભૂતળના ગર્ભગૃહમાં તેની પ્રાણ પ્રતિષ્ઠા થશે.આ અવસરે […]Continue Reading
અમરેલી
દામનગર શહેર માં વિશ્વ હિન્દુ પરિષદ ની સગઠનાત્મક  જવાબદારી સંભાળનાર સને ૧૯૯૦ માં દામનગર શહેર માં સક્રિય ભૂમિકા અદા કરનાર  વિશ્વ હિન્દુ પરિષદ અગ્રણી પત્રકાર નટવરલાલ ભાતિયા ને અમરેલી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ ના પ્રમુખ ઇતેશભાઈ મહેતા અને દામનગર શહેર વિશ્વ હિન્દુ પરિષદ ના પ્રમુખ ઘનશ્યામભાઈ પરમારે આજે  દામનગર શહેર ના કલમ નવેશી પત્રકાર ભાતિયા […]Continue Reading
અમરેલી
દામનગર સ્વામી નારાયણ ગુરુકુળ ખાતે સત્સંગ  અભ્યુદય યાત્રા માં હજારો સત્સંગી ઓને વરિષ્ઠ સંતો ની શ્રી મુખે દિવ્ય વાણી લાભ સત્સંગ અભ્યુદય યાત્રા એવમ દિવ્ય શાકોત્સવ માં સાનુકૂળ સાંપ્રત સમય માં આધ્યાત્મિક ધાર્મિક ઉન્નત થવા નું સૌથી મોટું પરિબળ તો સ્વામી નારાયણ ભગવાને બતાવેલ સિદ્ધાંતો નું ઉત્તમ આચરણ કરતા સત્સંગી પરિવારો એ ભગવાને બતાવેલ નિયમ […]Continue Reading
અમરેલી
દામનગર સ્વામી નારાયણ ગુરુકુળ ખાતે સત્સંગ  અભ્યુદય યાત્રા માં હજારો સત્સંગી ઓને વરિષ્ઠ સંતો ની શ્રી મુખે દિવ્ય વાણી લાભ સત્સંગ અભ્યુદય યાત્રા એવમ દિવ્ય શાકોત્સવ માં સાનુકૂળ સાંપ્રત સમય માં આધ્યાત્મિક ધાર્મિક ઉન્નત થવા નું સૌથી મોટું પરિબળ તો સ્વામી નારાયણ ભગવાને બતાવેલ સિદ્ધાંતો નું ઉત્તમ આચરણ કરતા સત્સંગી પરિવારો એ ભગવાને બતાવેલ નિયમ […]Continue Reading
અમરેલી
 રાજય સરકારના સામાન્ય વહીવટ વિભાગના પરિપત્ર અંતર્ગત આવેલી સૂચનાઓને અનુસરી અમરેલી જિલ્લાભરમાં શહીદ વીરોની શ્રધ્ધાંજલિ આપવા માટે મૌન પાળવામાં આવશે. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જે શહીદ વીરોએ પોતાના પ્રાણના બલિદાન આપ્યા છે તેવા શહીદ વીરોની સ્મૃતિમાં, શહીદ દિન નિમિત્તે તા.૩૦ જાન્યુઆરી ૨૦૨૪ને મંગળવારના રોજ સવારે ૧૧:00 વાગે બે મીનિટ મૌન પાળી સ્વદેશ માટે પ્રાણની આહુતિ Continue Reading
અમરેલી
 સમગ્ર ગુજરાતમાં વિકાસકાર્યો શરુ છે. ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી અને અમરેલી-કુંકાવાવ-વડીયાના ધારાસભ્યશ્રી કૌશિકભાઈ વેકરિયાની ઉપસ્થિતિમાં અમરેલીના કુંકાવાવ-વડીયા તાલુકાના નવા ઉજળા-ચોકી રોડના ખાતમુર્હૂતનો કાર્યક્રમ વિધિવત રીતે યોજાયો હતો. જિલ્લા પંચાયત માર્ગ અને મકાનની રુ. ૫૦ લાખની અનુદાનમાંથી નવા ઉજળા-ચોકી રોડ બનાવવામાં આવશે. અંદાજિત ૨,૦૦૦ મીટર રોડની કામગીરી Continue Reading
અમરેલી
અયોધ્યામાં પ્રભુ શ્રીરામના આગમન પૂર્વે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ મંદિરોને સ્વચ્છ  રાખવા આહ્વાન કર્યું છે ત્યારે સાવરકુંડલાના લોકપ્રિય ધારાસભ્ય મહેશભાઈ કસવાલાની સૂચનાથી આજરોજ  શ્રી કલ્યાણેશ્વર મહાદેવ મંદિર ખાતે સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યુંઆસફાઈસફાઈઅભિયાનમાં  સાવરકુંડલા નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી, વોર્ડ નંબર નવના અનિલભાઇ કે ગોહીલ, શહેર ભાજપ Continue Reading
અમરેલી
રાજયનાસ્મશાનગૃહોમાંસુધારેલસ્મશાનભઠ્ઠીબેસાડવાનીગુજરાતસરકારનાકલાયમેટચેન્જવિભાગહસ્તકનીગુજરાતઊર્જાવિકાસએજન્સીનીયોજનાહાલમાંકાર્યરતછે.જેડાદ્વારાઆયોજનાઅંતર્ગતગામડાઓનાસ્મશાનગૃહોમાંસુધારેલીભઠ્ઠીબેસાડવાનીકામગીરીકરવામાંઆવેછે.જેમાંગ્રામપંચાયતદ્વારાલાભાર્થીફાળાતરીકેરૂપિયાહજારભરવાનાહોયછે. જેબાદઅંદાજિતપચાસહજારકરતાંવધુંરૂપિયાનીસ્મશાનભઠ્ઠીબેસાડવામાંઆવેછે. Continue Reading