Home Archive by category અમરેલી (Page 558)

અમરેલી

અમરેલી
દામનગર શહેર માં રાભડા રોડ ઉપર વાદીપરા માં લાલવાદી સમાજ ને ત્યાં અમરેલી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખ ઇતેશભાઈ મહેતા દામનગર શહેર વિશ્વ હિન્દુ પરિષદ ના ઘનશ્યામભાઈ પરમાર સહિત સ્થાનિક વિશ્વ હિન્દુ પરિષદ ના સંગઠન ના હોદેદારો એ પુજીત અક્ષીત કુંભ સાથે લાલવાદી સમાજ ને પધારતા સમગ્ર લાલવાદી સમાજે ઉત્સાહ ભેર પુજીત અક્ષીત કુંભ નું […]Continue Reading
અમરેલી
આજ તા.૧૭/૧/૨૪ ને બુધવારના રોજ નિયામક શ્રી-આયુષની કચેરી ,ગુજરાત રાજ્ય તથા જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી-અમરેલીના માર્ગદર્શન અંતર્ગત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સંચાલિતડો. હેડગેવાર સમિતિના સહયોગથી શ્રી ઉતાવળા હનુમાન મંદિર, સાવરકુંડલા ખાતે સ.આ.દ. ઘોબા દ્વારા સર્વરોગ આયુર્વેદ નિદાન તથા સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.આ નિદાન કેમ્પમાં સારવાર સાથે હાજર તમામ લોકોને દિનચર્યા તથા Continue Reading
અમરેલી
આજ રોજ શાળા નંબર બે કન્યાશાળાની વિદ્યાર્થીની પઠાણ જીયા મોહસીન ખાન ચેસ રમત મા તાલુકા કક્ષાએ બીજો નંબર આવ્યો છે એટલે સમગ્ર શાળા પરિવાર તેમને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવેલ. તેમજ  આજ રોજ શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમમાં ડૉકટર ઋતિક સાહેબ અને તેમની ટીમ તથા આચાર્યા  ભારતીબેન દ્વારા ધોરણ ૧ થી ૮ ની બાળાઓની આરોગ્ય તપાસણી કરવામાં […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમાં હાથસણી રોડ પર મહાકાળી ચોક પાસે આવેલ ઉતાવળા હનુમાન મંદિર ખાતે આજરોજ અયોધ્યા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સાવરકુંડલા શહેર તેમજ તાલુકામાં તમામ ગામના મંદિર, મઠ અને આશ્રમમાં સફાઈ ઝૂબેશ અભિયાન અંતર્ગત આજરોજ સાવરકુંડલા શહેરના હાથસણી રોડ પર મહાકાળી ચોક પાસે આવેલ ઉતાવળા હનુમાન મંદિર ખાતે સાવરકુંડલા લીલીયાના ધારાસભ્ય મહેશભાઈ કસવાળાની આગેવાની અને […]Continue Reading
અમરેલી
રમાબેન અનિલભાઈ પારેખ પરિવાર મુંબઈનો આર્થિક સહયોગ લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલના સાઈટ ફર્સ્ટ પ્રોજેક્ટ હેઠળ લાયન્સ કલબ ઓફ અમરેલી (સીટી), શ્રી ભૂરખિયા હનુમાનજી ટ્રસ્ટ તથા શ્રી ભુરખીયા ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે તેમજ રમાબેન અનિલભાઈ પારેખ પરિવાર – મુંબઇના આર્થિક સહયોગ દ્રારા અને સુદર્શન નેત્રાલયના સહયોગથી ૭૦મો વિનામૂલ્યે નેત્ર નિદાન અને નેત્રમણી આરોપણ કેમ્પ શ્રી ભુરખિયા Continue Reading
અમરેલી
તારીખ ૧૨/૦૧/૨૦૨૪ના રોજ આહિર બોર્ડિંગ – સાવરકુંડલા ખાતે આહિર સમાજની મીટીંગ યોજાઈ જેમાં સાવરકુંડલા શહેરની આહીર સમાજની પરિવાર પોથી બનાવાવની યોજનાને નક્કર સ્વરૂપ આપવામાં  આવ્યું અને તેના ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું. આ ઉપરાંત  ધર્મેન્દ્રભાઈ કનાલા દ્વારા સમાજના નિ:શુલ્ક જનરલ નોલેજના વર્ગોની ચર્ચા કરી અને તારીખ ૧૮/૦૧/૨૦૨૪ના રોજ તેનો પ્રથમ દિવસ નક્કી કરવામાં આવ્યો છે જેમાં Continue Reading
અમરેલી
સાવરકુંડલા તાલુકામાં ખેલ મહાકુંભ ૨૦૨૪ દ્રારા આયોજીત શાળાકીય રમતોત્સવ માં અંદર 17 અને અંડર 14 માં વોલીબોલ રમતમાં તાલુકા કક્ષાએ પીઠવડી મુકામે યોજાયેલ સ્પર્ધામાં જેસર રોડ ગુરુકુલનાં વિધાર્થીઓએ બન્ને સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને ગુરુકુળ શાળાનું ગૌરવ પ્રાપ્ત કરેલ છે જેનાં કોચ તરીકે શાળાના શિક્ષક ખોડીદાસ વેકરિયા સાહેબે સેવાઓ આપી હતી.  વોલીબલ સ્પર્ધામાં વિજેતા થયેલ તમામ Continue Reading
અમરેલી
સાવરકુંડલા શ્રી લાલધામ ગૌશાળા ખાતે તા. ૧૧ જાન્યુ.૨૪ ના રોજ  સતગુરુશ્રી  હસુબાપુની નિર્વાણતિથિ નિમિત્તે અને લાલધામ આશ્રમના નવનિર્મિત  ગૌશાળાના લાભાર્થે સંતવાણી, જમા જાગરણ પાટોત્સવ તથા ભગવાનશ્રી રામદેવજી મહારાજ અને  ભક્ત શિરોમણી માઁ ડાલીબાઇ માતાજીનાં નિજ મંદિરનું ખાતમુર્હુત કાર્યક્રમ વિશ્વ વંદનીય પૂજ્ય  મોરારીબાપુ તથા જૂનાગઢ પ્રેરણાધામ આશ્રમના મહંતશ્રી લાલજી મહારાજનાં Continue Reading
અમરેલી
ગામે સમગ્ર દિવસ દરમ્યાન સાફ સફાઈ, રામ ધુન, મહાઆરતી, શોભાયાત્રા અને હનુમાન ચાલીસાના પાઠ યોજાશે આગામી તા. ૨૨મી જાન્યુઆરીના રોજ રામ જન્મભુમિ અયોધ્યા ખાતે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને પુજય સતો–મહતો અને મહાનુભાવોની ઉપસ્થિતીમા રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે, ત્યારે અમરેલીના સાસદ શ્રી નારણભાઈ કાછડીયાની આગેવાનીમા તેમના વતન ચરખડીયા, તા. સાવરકુંડલા ખાતે Continue Reading
અમરેલી
 રમત ગમત એ શારીરિક ક્રિયા- પ્રતિક્રિયાનું એક રૂપ છે .કે જેમાં ખેલાડીઓ વિવિધ રમતોમાં આપસમાં મનોરંજન અને ઇનામ માટે સ્પર્ધા કરે છે. રમત ગમત શરીરની તંદુરસ્તી અને માનસિક શક્તિમાં વધારો કરે છે .ગુજરાત સરકાર રમત-ગમતને પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કરે છે .આ માટે ખેલ મહાકુંભ 2023 -24 ની યોજના શરૂ કરવામાં આવી છે .ખેલ મહાકુંભ 2.0  […]Continue Reading