Home Archive by category અમરેલી (Page 575)

અમરેલી

અમરેલી
સ્વચ્છતા હી સેવા મહા અભિયાન અંતર્ગત જિલ્લામાં ગામે ગામ સ્વચ્છતાલક્ષી પ્રવૃત્તિઓ યોજાઈ રહી છે. આ અભિયાન અંતર્ગત જિલ્લાના સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામે અવિકસિત વિસ્તારની સફાઈ ઝુંબેશ યોજાઈ હતી. જાહેર રસ્તા સહિતના સ્થળે સાફ-સફાઈ કરવામાં આવી હતી. સરપંચ, તલાટી કમ મંત્રી અને ગ્રામજનો સહિત સૌ સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા.       નિર્મળ ગુજરાતના Continue Reading
અમરેલી
ભાજપના દિગ્ગજ નેતા ડો. ભરત કાનાબાર અને તેની ટીમ..હોસ્પિટલની આરોગ્ય સેવા રૂબરૂ નિહાળી સર્વે ખૂબ પ્રભાવિત થયા. હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડો.પ્રકાશભાઈ  કટારીયા અને રાજુભાઈ બોરીસાગરે હોસ્પિટલમાં સાથે રહીને ઉપસ્થિત તમામને હોસ્પિટલની સુવિધાઓથી અવગત કર્યા. સાવરકુંડલાની અમૂલ્ય હોસ્પિટલ એટલે કે શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરની મુલાકાતે અમરેલીથી Continue Reading
અમરેલી
શ્રી રામાનુજન મેથ્સ ક્લબ દ્વારા દ્વિ દિવસીય  આયોજિત ‘૧૭ મોં રાજ્ય કક્ષાનો ગણિત મહોત્સવ’ નો કાર્યક્રમ પાલીતાણા મુકામે યોજાયેલો .જેમાં ગુજરાતના ૨૨ જિલ્લાઓ માંથી ૫૧ શાળાના ૪૫૦ બાળકો અને ૧૦૦  શિક્ષકોએ અલગ અલગ ગણિતની સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. જેમાં MATHS MODULE PRESENTATION, TECHNO QUIZ , MATHS TEACHERS INNOVATION PRESENTATION, જેવા કાર્યક્રમો હતા. જેમાં Continue Reading
અમરેલી
તથા પ. પૂ. સદગુરુ શ્રી બિહારી સાહેબના દિક્ષાદિન શરદપૂર્ણિમાના પાવન દિવસે નિઃસહાય અને વૃધ્ધ લોકો માટે વસ્ત્રદાનનો કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમને અંતે ઉપસ્થિત તમામે મહાપ્રસાદનો લ્હાવો પણ લીધો.  સાવરકુંડલા શહેરમાં આવેલ ટિફિન સેવા ક્ષેત્રે અગ્રેસર એવી કબીર સાહેબના પાયાના સિદ્ધાંતો પર ચાલતાં કબીર ટેકરી આશ્રમ ખાતે સદગુરુ કબીર સેવા ટ્રસ્ટ કબીર ટેકરી સાવરકુંડલા આયોજિત પ. પૂ. […]Continue Reading
અમરેલી
ગામની બજારો વચ્ચેથી રહેણાંકી મકાનો ઉપરથી પીજીવીસીએલ દ્વારા પસાર કરેલ જોખમી ૧૧  કે.વી. લાઈન હટાવવી જરૂરી બની. કોઈ જીવલેણ ઘટના ઘટે તે પહેલા તાત્કાલિક ૧૧ કે.વી.લાઈન વીજ તંત્ર અન્યત્ર ખસેડે તેવી ગ્રામજનોમાં તીવ્ર માંગસાવરકુંડલા તાલુકાના આંબરડી ગામે ગઇકાલે સાંજના સુમારે એક યુવકને ૧૧ કેવી લાઈન અડકી જતા ગંભીર રીતે ઘાયલ થતાં સારવાર માટે હોસ્પિટલ  ખસેડાયો હતો. […]Continue Reading
અમરેલી
દામનગર સુપ્રસિધ્ધ યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર પૂજારી પરિવારે ખંડગ્રાસ ચંદ્ર ગ્રહણ હોવા થી શ્રી ભુરખિયા હનુમાનજી દાદા ના દર્શન બંધ રાખ્યા હતા આસો સુદ પૂનમ તારીખ ૨૮/૨૯/૧૦/૨૩ ગ્રહણ નો વેધ  બપોર ના ૨-૩૧ થી ગ્રહણ નો પ્રશ ૧૧-૩૧-૪૪ સુધી થી ગ્રહણ નું મધ્ય તા૨૯/૧૦/૨૩ સમય૧-૪૪ બાદ ગ્રહણ મોક્ષ ૨૯/૧૦/૨૩ સમય ૩-૫૬- સુધી રહેલ હોય […]Continue Reading
અમરેલી
બગસરા વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરા ના રજતજયંતી વર્ષ નિમિત્તે, બાળ કેળવણી મંદીર બગસરા ના પરીસરમાં, તારીખ ૨૮ ઓક્ટોબર ના રોજ,એક મહિલા પરીસંવાદ નું આયોજન કરવામાં આવેલ, તેમાં બગસરા તાલુકાના  ૧૭૫  જેટલી બહેનો ખાસ ઉપસ્થિત રહેલ, મહિલા મંડળ ની સ્થાપના, તેના પરીણામો, સમાજમાં તેની જોવા મળતી અસરો, પ્રવૃત્તિઓ  સામેના પડકારો અને આગામી દિવસોમાં શું […]Continue Reading
અમરેલી
બગસરા તાલુકાના જૂના માંજરીયા ગામે પ્રાથમિક શિક્ષકે  કરેલી આત્મહત્યાના દોષિતોને કડક સજા આપવા માટે સાવરકુંડલા દલિત સમાજ દ્વારા મામલતદાર કચેરીએ ડેપ્યુટી કલેકટરને આવેદનપત્ર આપી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો કે આ શિક્ષકને મરી જવા માટે મજબૂર કરનાર તમામ લોકોની ધરપકડ કરી અમને કડક સજા થાય તે માટે સાવરકુંડલાના દલિત સમાજે પોતાનો રોષ અને પોતાની લાગણી […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની બહુચર્ચિત અને પ્રતિષ્ઠાભરી યોજાયેલી ચૂંટણીમાં વેપારી વિભાગના ચાર ડિરેક્ટરની જગ્યા માટે પાંચ ઉમેદવારો મેદાનમાં હતા જેનુ ગઈકાલે મતદાન થયા બાદ આજે મતગણતરી હાથ ધરાતા સત્તાધારી પેનલના ચાર પૈકી એક ઉમેદવાર ગજેરા સુરેશભાઈ ભીમજીભાઇ હારી ગયા છે જ્યારે તેની જગ્યાએ સામેની પેનલ માંથી ચૂંટણી લડતા એકમાત્ર ઉમેદવાર રામાણી અંકુરભાઈ બાવચંદભાઇ વીજેતા જાહેર થયા Continue Reading
અમરેલી
ગુજરાત સરકાર અને અમરેલી જિલ્લાના અગ્રણી ઉદ્યોગપતિ, પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે જિલ્લાના લાઠી તાલુકાના દુધાળા ગામે હેતની હવેલી સ્થિત સ્થળે આગામી તા. ૧૫ નવેમ્બર થી ૨૫ નવેમ્બર-૨૦૨૩ સુધી ૧૦ દિવસીય ભવ્ય જળ ઉત્સવ-૨૦૨૩ યોજાશે. આજરોજ જિલ્લા કલેકટર શ્રી અજય દહિયાના અધ્યક્ષ સ્થાને હેતની હવેલી,દુધાળા ખાતે વિસ્તૃત બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લા કલેકટર શ્રી Continue Reading