ડી. ડી. ગિરનાર દ્વારા નવા વર્ષને વધાવતો કાર્યક્રમ તા. ૨-૧-૨૦૨૪ ના રોજ અમદાવાદ દૂરદર્શન કેન્દ્રમાં યોજાયો હતો. ‘કંકોત્રીથી કન્યાવિદાય’ કાર્યક્રમમાં લાગણીભીનાં લગ્નગીતોનો જાજરમાન જલસો ૫૦ કલાકારો દ્વારા ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. મોટી સંખ્યામાં શ્રોતાઓ ગીતોના તાલે ઝૂમ્યા હતા. પ્રથમવાર લગ્નની દરેક વિધિ વિશે સુંદર સમજૂતી સાથે એના ગીત પ્રસ્તુત થયા હતા. કેન્દ્ર અધ્યક્ષ સત્યજીત Continue Reading


















Recent Comments