સાવરકુંડલા શહેરમાં આવેલ નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી જે.વી. મોદી હાઇસ્કુલ ખાતે ગત સપ્તાહે આ શાળાના કમ્યુનિટી હોલમાં સવારે નવ કલાકે ધોરણ ૧૦ અને ૧૨ ના વાલીઓનું સંમેલન રાખેલું હતું. વાલી સંમેલનનો હેતુ ધોરણ ૧૦ અને ૧૨ના બોર્ડના વિદ્યાર્થીઓ ઉચ્ચ પરિણામ પ્રાપ્ત કરે તેવો હતો. આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય આશિષભાઈ જોશી તેમજ શ્રી નૂતન કેળવણી […]Continue Reading


















Recent Comments