Home Archive by category અમરેલી (Page 579)

અમરેલી

અમરેલી
સાવરકુંડલા શહેરમાં પણ એવાં અનેક વિરલાઓ વસે છે જે પોતાની માતૃભાષાને અનહદ ચાહે છે. જે પૈકી અહીં થોડા ઘણા નામ હૈયે હોઠે ચડી જાય છે. ભરત વિંઝૂડા, નટુભાઈ રાવળ, ભરત જોષી (પાર્થ મહાબાહુ-ગુજરાત વિદ્યાપીઠ) વિનુંભાઈ રાવળ, સંજય મહેતા, વિજય મહેતા, જતીન બનજારા, અનવરખાન પઠાણ, લોકસાહિત્ય સેતુના પ્રમુખ મહેન્દ્રભાઈ જોષી, પત્રકાર બિપીનભાઈ પાંધી વગરે  આજે ગુજરાતી […]Continue Reading
અમરેલી
 પ્રતિભાવ છે મૂળ ચલાલા પાસે આવેલ નાનકડાં એવા ગામ ચરખા ગામના વતની અને હાલ છેલ્લા ચાલીસ વર્ષથી ગુજરાત બહાર સ્થાયી થયેલ રાજેશભાઈ બાલુભાઇ રાજાના.. એક ગુજરાતી તરીકે પોતાના સંસ્મરણો અને અનુભવનો નિચોડ.. એના જ શબ્દોમાં એ સાથે આજે મને વતન (ચલાલા કાઠીયાવાડ) ગુજરાત છોડ્યાને પૂરાં ચાલીસ વર્ષ થયાં !!! ઓડિસા, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, બિહાર, […]Continue Reading
અમરેલી
અમરેલી દીકરા ના ઘર ની મુલાકાતે ૨૪×૭ ગ્રુપ પધાર્યું કોઈ મોટી ઉંમરના વડીલ પાસે બેસી તેના અનુભવ અને ડહાપણની વાતો સાંભળીએ એટલે બળબળતા ઉનાળામાં કોઈ મોટા ઘેઘુર વડની છાયામાં બેઠા હોય તેવી શાતાનો અહેસાસ થાય.આવો જ અનુભવ  થયો  ૨૪× ૭ ગ્રુપના સદસ્યો ઓને અમરેલીના પ્રખ્યાત વૃદ્ધાશ્રમ – દીકરાના ઘરની મુલાકાત લઇ ત્યાં રહેતા વડીલો સાથે […]Continue Reading
અમરેલી
અમરેલી શહેર બજરંગ દળ દ્વારા હિન્દુ  સમ્રાટ  છત્રપતિ શિવાજી મહારાજ  ની જન્મ જયંતી  ની ઉજવણી જેસિગપરા શિવજી ચોક ખાતે શિવાજી મહારાજની પ્રતિમા ને  બજરંગ દળ અમરેલી અને વિશ્વ હિન્દુ  પરિષદ દ્વારા શિવાજી મહારાજની પ્રતિમાનું પુષ્પ માલા અર્પણ કરી એનાં શોર્ય ના ગીત ગાય ને શિવાજી મહારાજની જન્મ જયતીની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે અમરેલી  […]Continue Reading
અમરેલી
લાઠી તાલુકા કાનુની સેવા  સમિતિ દ્વારા વિશ્વ સામાજિક ન્યાય દિવસ ની સ્વામી નારાયણ ગુરૂકુળ ખાતે ઉજવણી લાઠી તાલુકા કાનૂની સેવા સમિતિના અધ્યક્ષ નામદાર પ્રિન્સિપાલ સિવિલ જજ સાહેબ ક્હલાઠી ના માર્ગદર્શન હેઠળ સહજાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ગુરૂકુળ દામનગર સહજાનંદ કોલેજ ખાતે વર્લ્ડ સોશિયલ જસ્ટિન ડે ની ઉજવણી ના ભાગ રૂપે કાનૂની માર્ગદર્શન  શિબિર યોજવામાં આવેલ આ […]Continue Reading
અમરેલી
ભાવનગર શિશુવિહાર સંસ્થાની આરોગ્ય પ્રવૃતિ અંતર્ગત નિરમા લિમિટેડનાં સૌજન્ય થી તા.૨૦ ફેબ્રુઆરી  ૨૦૨૪ નાં રોજ ભાલ વિસ્તારનાં આણંદપર ગામ ખાતે આરોગ્ય શિબિર યોજવામાં આવેલ. જેમાં  ૧૫૪  ગ્રામજનોની આરોગ્ય તપાસ, ચશ્મા વિતરણ કરવામાં આવેલ.. આ પ્રસંગે શાળાના  બાળકોની લોહીમાં હિમોગ્લોબીન તપાસ કરી જરૂરિયાતમંદ દર્દીનારાયણોને દવા તથા ચશ્મા વિતરણ કરવામાં આવેલ.આ પ્રસંગે શિશુવિહાર પુસ્તકાલય Continue Reading
અમરેલી
આજ રોજ અમરેલી જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે અમરેલી લોકસભા કલસ્ટરના ઇન્ચાર્જ શ્રીભુપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષ સ્થાને લાભાર્થી સંપર્ક અભિયાનની કાર્યશાળા યોજાયલ.પ્રદેશ ભાજપની આજ્ઞાનુસાર અમરેલી જીલ્લા ભાજપ દ્વારા કાર્યાલય ખાતે લાભાર્થી સંપર્ક અભિયાન અન્વયે બેઠક મળેલ જેમાં લાભાર્થી સંપર્ક ને લગત વિવિધ મુદાવાઈઝ માર્ગદર્શન આપેલ . અને સાથે સાથે વરિષ્ઠ આગેવાનોની બેઠક લિધેલ જેમાં Continue Reading
અમરેલી
છોટાઉદેપુર જિલ્લામાં વસતા રાઠવા આદિવાસીઓમાં પીઠોરા દેવતાને માન્યતા આપવામાં આવે છે. રાઠવા આદિવાસીઓ તેમના ઘરની દિવાલ પર પીઠોરા ચિત્રો કરી દેવતાઓનું આહ્વાન કરતા હોય છે અને વાર-તહેવારે પીઠોરા દેવની પૂજા કરતા હોય છે. પીઠોરા ચિત્રોની આગવી કળાને બાળકો-વિદ્યાર્થીઓ જાણે અને શીખે એ માટે મૂળ ગામ મોતીશ્રી, તાલુકો પાલીતાણા કૃષ્ણકુમારસિંહજી ગોહિલ કે જેઓ સાવરકુંડલા શહેર અને […]Continue Reading
અમરેલી
જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા રોડ સેફ્ટી કમિટીની બેઠક યોજાઈ હતી.  જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રીએ ગત બેઠકની સમીક્ષા સાથે આગામી સમયના આયોજન અને રોડ સેફ્ટીને લગતા કાર્યોની સમીક્ષા કરી હતી. જિલ્લાના માર્ગોને વધુ સલામત બનાવવા અને માર્ગ સુરક્ષાના કાયદાના અમલીકરણ અંગે કમિટીને માર્ગદર્શન આપ્યુ હતું. Continue Reading
અમરેલી
ઉપરોકત વિષય અન્વયે અમો નીચે સહી કરનારા તમામ અલગ અલગ વોર્ડના ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ચુંટાયેલા પ્રતિનીધીઓ દ્વારા તા.૨૦/૨/૨૦૨૨ ની બજેટ સતાના મુસદદા એજન્ડાની કાર્યસૂચિ સબંધે રજુઆત મુજબ, (૧) અમરેલી નગરપાલિકાના ભારતીય જનતા પક્ષ સતાધારી પક્ષ દ્વારા થતા વહીવટ કામગીરીમાં અમરેલી શહેર વિસ્તારના વિકાસના નામે થતા થયેલ ભ્રષ્ટાચારથી તેમજએક હથ્થુ સાશન ચલાવી સદસ્યશ્રીઓની રજુઆત મુજબ Continue Reading