Home Archive by category અમરેલી (Page 592)

અમરેલી

અમરેલી
શક્તિ આરાધના પર્વ નવરાત્રિના પ્રથમ નોરતે તારીખ ૧૫/૧૦/૨૦૨૩, રવિવારે  સાંજે  ૪ થી ૬ કલાકે રિદ્ધિ સિદ્ધિનાથ મહાદેવ મંદિર, સાવરકુંડલા ખાતે   વિશ્વ હિન્દુ પરિષદ , દુર્ગા વાહિની તથા માતૃશક્તિ સાવરકુંડલા દ્વારા દુર્ગા પૂજન , શસ્ત્રપુજન તથા પારંપરિક રાસ ગરબા નું આયોજન કરેલ છે. આ કાર્યક્રમ માં નાની બાલિકા ઓ ને નવદુર્ગા ની વેશભૂષા ધારણ કરાવી […]Continue Reading
અમરેલી
દેશના યશસ્વી પ્રધાનમત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માગદશન હેઠળ સમગ્ર દેશમા મેરી માટી, મેરા દેશ અભિયાન અતગત અમત કળશ યાત્રા ચાલી રહી છે, ત્યારે અમરેલી સાસદ શ્રી નારણભાઈ કાછડીયાએ ભાવનગર જીલ્લાના જેસર તાલુકાના જેસર, દેપલા, પા, ઝડકલા, જુની કાત્રોડી અને નવી કાત્રોડી ગામે તા. ૧૪/૧૦/૨૦૨૩ ના રોજ ઉપસ્થિત રહી ગામ લોકો પાસેથી કળશમા માટી એકઠી કરી […]Continue Reading
અમરેલી
બસ હવે નવલાં નોરતાંના પગરવ સંભળાય જવાની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે સાવરકુંડલા શહેરમાં અનેક સ્થળોએ નવરાત્રિ જેની પહેચાન છે એ માટીના ગરબાનું વેચાણ થતું જોવા મળી રહ્યું છે. આમ તો બસ હવે આવતીકાલે જ  નવરાત્રિના પાવન પર્વના સાંયમ કાળે માઁ ની આરાધના પૂજા, આરતી સાથે ગરબામાં માટીના કોડિયાંમાં ઘી પૂરી દીપ પ્રગટાવીને માઁ ની […]Continue Reading
અમરેલી
સાવરકુંડલાનાં કે.ડી.ન્યૂઝ અને આપડું કુંડલા પત્રકાર પાંધીસરના પ્રકાશકો હંમેશા સાંજે હજારો લોકો સુધી સાવરકુંડલાના સમાચારોથી વાકેફ કરી રહ્યાનો અનુભવ ડોક્ટર જે.બી.વડેરા સાહેબ તથા તેમનાં ધર્મપત્ની બેન ઉમાબેનને થયો.લિસ્બન સ્થિત રમાબેન (ઉમાબેન ના બહેન) રાજાણીને આશ્રમશાળાના બાળકોને ભોજન કરાવવાની પ્રેરણા થઇ.સ્વર્ગસ્થ પતિ ચંદુભાઈ રાજાણી તથા સ્વર્ગસ્થ પુત્ર પ્રતિષ રાજાણીની પૂણ્યતિથિ Continue Reading
અમરેલી
સાવરકુંડલા પંથકના ભામાશા તરીકે જાણીતા અને કોરોનાની વૈશ્વિક મહામારી હોય કે વાવાઝોડું હોય કે કુદરતી કોઈપણ આફત હોય સદાય સેવામાં તત્પર એવા અમરેલી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ શ્રી સુરેશભાઈ પાનસુરીયાના સુપુત્ર શ્રી રવિભાઈ પાનસુરીયાના જન્મદિવસની વડોદરા મુકામે અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી એસ.પી ગ્રુપ વડોદરા દ્વારા કન્ટ્રક્શનની અંદર કામ કરતા મજૂરોને ભોજન કરાવી […]Continue Reading
અમરેલી
આજના સમય ચાર દીવાલોની વચ્ચે આપતા શિક્ષણ કરતા બાળકોને વાસ્તવિક જ્ઞાન મળે એ દિશામાં સૌ શિક્ષણ ચિંતકો સતત પ્રયાસ કરતા હોય ત્યારે આવું શિક્ષણ તળાજા તાલુકાની ગ્રામ્ય કક્ષાની શાળા ઉત્તમ રીતે આપી રહી છે, કે અંતર્ગત  ગણેશ શાળામાં ધોરણ 8માં અભ્યાસ કરતા 160 બાળકોએ ટીમાણા ગામે આવેલા  66kv સબ સ્ટેશનની રૂબરૂ મુલાકાત લીધી. જેમાં ફીડરમાં […]Continue Reading
અમરેલી
બસ આજરોજ ભાદરવાની અમાસ અર્થાત ભાદરવાની સમાપ્તિ. શ્રાધ્ધ કાર્યો માટે આ અંતિમ દિવસ આવતીકાલથી નવરાત્રિના નવલાં નોરતાંનો પ્રારંભ થશે.. માઁ ની આરાધના અને સ્તુતિ કરવાના પવિત્ર દિવસોનો પ્રારંભ આવતીકાલથી થવા જઈ રહ્યો છે. આમ તો ગુજરાતમાં તો નવરાત્રિ નિમિત્તે દાંડિયા રસ ગરબા રમવાનું ખૂબ ચલણ જોવા મળે છે. હવે પ્રાચીન પરંપરા મુજબની ગરબીઓએ ખૂબ ઓછી […]Continue Reading
અમરેલી
સોમનાથ ના સાંનિધ્યમાં વેલકમ નવરાત્રી ભવ્ય રીતે યોજાય હતી તેમાં આમંત્રીત ખેલૈયાઓને પ્રવેશ આપવામાં આવેલ હતો વિજેતાઓને સોમનાથ દાદાની પ્રસાદી તેમજ ભેટ આપી સન્માનીત કરાયા હતા. ગીર સોમનાથ મીડીયા સેન્ટર ડી.કે.ગ્રુપ દીપક કકકડ દ્વારા સોમનાથ સાગર દર્શન માં તા.૧૩/૧૦/૨૩ ના સાંજે ૭ વાગ્યે ભવ્ય રીતે વેલકમ નવરાત્રી ૨૦૨૩ નું આયોજન થયેલ હતું આ કાર્યક્રમ માં […]Continue Reading
અમરેલી
ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમા ગુનાઓ કરી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જીલ્લામા ગુનાઓ આચારી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે અમરેલી […]Continue Reading
અમરેલી
તાજેતરમાં સાવરકુંડલા ના બાઢડા મુકામે થયેલ ગોજારા અકસ્માતમાં ૨૪ જેટલા ગૌ વંશ સ્થળ પર મૃત્યુ પામ્યા હતા. આ સમગ્ર ઘટનાની જાણ થતા સાવરકુંડલા માં રેઢિયાળ રખડતી ગૌ-માતાની સેવા માટે તત્પર સંસ્થા એવી શ્રીજી ગૌ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ ને જાણ થતા તાત્કાલિક ટ્રસ્ટ ના ૩૫ થી ૪૦ કાર્યકર્તાઓ સ્થળ પર પહોંચી ને મોડી રાત્રી સુધી તમામ […]Continue Reading