શક્તિ આરાધના પર્વ નવરાત્રિના પ્રથમ નોરતે તારીખ ૧૫/૧૦/૨૦૨૩, રવિવારે સાંજે ૪ થી ૬ કલાકે રિદ્ધિ સિદ્ધિનાથ મહાદેવ મંદિર, સાવરકુંડલા ખાતે વિશ્વ હિન્દુ પરિષદ , દુર્ગા વાહિની તથા માતૃશક્તિ સાવરકુંડલા દ્વારા દુર્ગા પૂજન , શસ્ત્રપુજન તથા પારંપરિક રાસ ગરબા નું આયોજન કરેલ છે. આ કાર્યક્રમ માં નાની બાલિકા ઓ ને નવદુર્ગા ની વેશભૂષા ધારણ કરાવી […]Continue Reading


















Recent Comments