Home Archive by category અમરેલી (Page 592)

અમરેલી

અમરેલી
અમરેલી મહિલાઓની રક્ષા કાજે અવિરત કાર્યરત 181 મહિલા હેલ્પલાઇન  અમરેલી જિલ્લાના અમરેલી તાલુકાના એક ગામમાં રહેતી સગીરા દ્વારા કોલ કરીને મદદ માંગવામાં આવતા  તુરંત અમરેલી મહિલા પોલીસ સ્ટેશન સ્થિત  181ના કાઉન્સિલર કાજલ પરમાર સહિતની ટીમ  પીડિતા પાસે પોહચી ગયા હતા અને સગીરા નું કાઉન્સિલિંગ કરતા જણાવેલ કે તેની સગાઇ જાફરાબાદ તાલુકાના એક ગામમાં થયેલ સગાઇ […]Continue Reading
અમરેલી
દામનગર  શહેર માં વરસતા વરસાદમાં ફરજ બજાવતા દામનગર પી.જી.વી.સી.એલ.ના કર્મચારીઓને અભિનંદન પાઠવતા શહેરીજનો દિવસ – રાત,ચોમાસુ – ઉનાળો કે શિયાળો હોય કે ગમ્મે તેવી પરિસ્થિતિમાં પણ પોતાની ફરજ નિભાવવામાં કર્તવ્યનિષ્ઠ વિદ્યુત બોર્ડના અધિકારીઓ અને કર્મચારીઓ સાચા અર્થમાં લોક સેવક કહીયે તો કાઈ ખોટું ન ગણાય.સૌથી વધુમાં વધુ જરૂરિયાત હોય તો તે છે પાવર ( વીજળી) ની […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરના ગૌશાળા થી મણીભાઈ ચોક થી રિદ્ધિ સિદ્ધિ મહાદેવ મંદિર સુધી તથા દેવળા ગેઇટ શાકમાર્કેટ થી મેઇન બજાર થી કાણાકીય ચા સુધી અને કુદરતી ઉપચાર કેન્દ્ર થી ગઢિયા પેટ્રોલ પંપ સુધીના માર્ગો જે શહેરના મુખ્ય માર્ગો ગણાય છે. આ સીસી રોડ બે વર્ષ પહેલા બનેલા છે અને જ્યારે આ રોડ બનાવ્યા ત્યારથી જ તૂટવા […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા તાલુકાના સુરજવડી ગામે પ્રાથમિક શાળાના વિદ્યાર્થી ભાઈ બહેનોને સ્કૂલ ડ્રેસ મીઠાઈ અને શુઝ નું વિતરણ કરાયું. સાવરકુંડલા તાલુકાના સુરજ વડી ગામના વતની અને હાલ મુંબઈથી બાલકૃષ્ણ ભાઈ જોશી કે જે ખૂબ જ મોટા કથાકાર અને વક્તા છે છેલ્લા 11 વર્ષથી તેઓ વર્ષમાં એકવાર વતન સુરજવડી ખાતે આવે છે અને શાળાના બાળકો માટે કંઈક ને […]Continue Reading
અમરેલી
માત્ર ટમેટા જ નહીં પરંતુ મોટાભાગની શાકભાજીના ભાવ પણ આસમાને પહોચ્યા છે તેની વેળામાં ઓછું પડતું હોય તેમ દાળ કઠોળ જેવી જીવન જરૂરીયાત ખાદ્ય ચીજવસ્તુઓમાં પણ વધતાં જતાં જોવા મળે છે . વળી પાછી  ખાદ્યતેલોના ભાવોમાં પણ તેજી હોય સાવરકુંડલા શહેરની ગૃહિણીઓના રસોડાના બજેટ અસ્તવ્યસ્ત થઈ ગયેલા જોવા મળી રહ્યા છે.  આવી  સ્થિતિમાં ખાસકરીને મધ્યમ […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમાં આવેલ શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી વી.ડી.કાણકિયા આર્ટ્સ અને એમ.આર.સંઘવી કોમર્સ કોલેજ, સાવરકુંડલા ખાતે આજરોજ તા.૩-૭-૨૦૨૩ને સોમવારે એન.એસ.એસ. દ્વારા ગુરુપૂર્ણિમાની ઉજવણીના ભાગરૂપે વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમના પ્રારંભમાં કોલેજ સ્ટાફ પરિવાર દ્વારા દીપ પ્રાગટ્ય કરી સરસ્વતી પૂજન તથા ગુરુ પૂજન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ Continue Reading
અમરેલી
જુનાસાવર ગામે તા-૧/૭/૨૦૨૩ ના આવેલ પૂરના કારણે થયેલ નુકશાન અંગે  ભાજપ અગ્રણી કમલેશભાઈ કાનાણી દ્વારા ગાંધીનગર રુબરુ  માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, કૃષિ મંત્રી આદરણીય શ્રી રાઘવજીભાઈ પટેલ, પ્રભારી મંત્રી શ્રી પરશોતમભાઈ સોલંકી, શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા તેમજ ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ આદરણીય શ્રી સી.આર.પાટીલજીને મળી લેખિત રજુઆત કરી તાત્કાલિક સવેઁ કરી Continue Reading
અમરેલી
સાવરકુંડલા થી પાંચ કિલોમીટર દૂર હાથસણી ઢોર ઉપર મનોરોગી આશ્રમ માનવ મંદિર આવેલું છે. જ્યાં અત્યારે 52 મનોરોગી બહેનો ભક્તિ બાપુ ની નિશ્રામાં દવા દુવા ને હવાના માધ્યમથી સારવાર લઈ રહી છે. અત્યાર સુધીમાં 115 મનોરોગીઓ સાજા થઈ સમાજમાં પુનઃસ્થાપિત થયા છે. વિનામૂલ્ય અને કોઈ પણ પ્રકારનો ફાળો કર્યા વગર ચાલતી આ ભક્તિ બાપુ દ્વારા […]Continue Reading
અમરેલી
સ્વામી નિર્દોષાનંદજી સત્સંગ આશ્રમ- સાવરકુંડલા  ખાતે તારીખ ૦૩/૦૭/૨૦૨૩ ને સોમવારે ગુરૂપૂર્ણિમા મહોત્સવ તેમજ પુસ્તક વિમોચન સમારોહ પ્રસંગે મહા રક્તદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ટીંબી ખાતે વિનામૂલ્યે ચાલતી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ ટીંબીના દર્દીઓના લાભાર્થે આ મહારક્તદાન કેમ્પ યોજાયો હતો.  આ હોસ્પિટલમાં દર્દીઓની તપાસ, લેબોરેટરી ટેસ્ટ, એક્સ-રે, Continue Reading
અમરેલી
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી)ના લાયન વર્ષ ૨૦૨૩-૨૪ ના નવા વરાયેલ પદાધિકારીઓનો શપથ ગ્રહણસમારોહ તા. ૦૨-૦૭-૨૦૨૩ ને રવિવારના રોજ લેઉવા પટેલ સમાજ વાડી ગજેરાપરા ખાતે યોજાયેલ હતો. ધ્વજ વંદનાલાયન અશ્વિનભાઈ ડોડીયા અને સ્વાગત ઉદ્દબોધન લાયન ભુપતભાઇ ભુવા દ્વારા થયા બાદ ખેસ તેમજ મોમેન્ટો આપીમાનવંતા મહેમાનોનું સ્વાગત કરવામાં આવેલ હતું. લાયન્સ ક્લબ્ઝ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ ૩૨૩૨-જે લાયન Continue Reading