Home Archive by category અમરેલી (Page 591)

અમરેલી

અમરેલી
આજરોજ સાવરકુંડલા ખાતે સાવરકુંડલા શહેર ભાજપના કાર્યકર્તાઓ દ્વારા દેશની એકતા અને અખંડિતતા માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરનાર, પ્રખર રાષ્ટ્રવાદી, ભારતીય જનસંઘના સ્થાપક ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની જન્મજયંતી ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવેલ હતીContinue Reading
અમરેલી
આજરોજ રાજ્ય સરકાર દ્વારા કાર્યરત અને ઇ.એમ.આર.આઇ. ગ્રીન હેલ્થ સર્વિસીસ ના દ્વારા સંચાલિત 108 ઈમરજન્સી સેવા અને ખીલખીલાટ સેવાના ગુજરાતના રાજ્ય ના ઓપરેશન હેડ શ્રી સતીશ પટેલ સાહેબ દ્વારા આ સેવાને વધુ સુદ્રઢ બનાવવામાં હેતુથી આજરોજ અમરેલી જિલ્લાની ખાસ મુલાકાત કરવામાં આવી હતી, તેમજ અમરેલી જિલ્લા ની સમગ્ર ટીમ ને તેમના કર્યા વિશે વધુ મા […]Continue Reading
અમરેલી
નાવલી નદીના પટમાં બેસતી શાકમાર્કેટની વાસ્તવિકતા ખરેખર દયનીય છે.  છેલ્લા એક સૈકા જેવા સમયથી આ શાકમાર્કેટને કોઈ સ્વાસ્થ્યપ્રદ સ્થાનની તલાશ છે.. કાશ સતાધીશોનાં ધ્યાન પર આ વાત આવે તો સાવરકુંડલા શાકમાર્કેટનો ઉધ્ધાર થાય.. હા આ એ જ સ્થાન જે જ્યાં ચોમાસાના વરસાદી માહોલ સિવાયના સમયમાં શાકમાર્કેટ બેસે છે. આમ તો આને નાવલી નો પટ્ટ જ […]Continue Reading
અમરેલી
શ્રીમતી વી. ડી ઘેલાણી મહિલા આર્ટસ કોલેજ સાવરકુંડલામાં કારકિર્દી માર્ગદર્શન અંગેનો સેમિનાર નૂતન કેળવણી મંડળ સંચાલિત, શ્રીમતી વી.ડી. ઘેલાણી મહિલા આર્ટસ કોલેજમાં કારકિર્દી વિષયક માર્ગદર્શન આપતો સેમિનાર યોજાયો જેમાં શ્રી વિશાલભાઈ ગોહિલ તથા શ્રી અરમાનભાઈ ધંધુકિયાએ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઓછા સમયમાં વધુ સારી તૈયારી કઈ રીતે કરી શકાય તે વિષયનું સુંદર માર્ગદર્શન પૂરું પાડ્યું. Continue Reading
અમરેલી
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર રાજ્યમાં દેશના સ્વાતંત્ર્ય સેનાનીઓનું સન્માન કરવામાં આવી રહ્યું છે. માતૃભૂમિ કાજે અનેક વીર વીરાંગના, સ્વાતંત્ર્ય સેનાનીઓએ પોતાનું સમગ્ર જીવનનું બલિદાન રાષ્ટ્રને આઝાદ કરવામાં આપ્યું છે. સ્વાતંત્ર્ય સેનાનીઓનું સન્માન એ ગૌરવની ક્ષણો છે. ભારત આજે આઝાદીના ૭૫ વર્ષની ભવ્ય ઉજવણી કરી રહ્યું છે. રમત ગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિ Continue Reading
અમરેલી
દામનગર માં પ્રજાના વોટ થી જીતીને સત્તા ભોગવતા લોકોની કાઈ જવાબદારી નહિ…ડહોળા પાણીના વિતરણથી આરોગ્ય સાથે ચેડા..!!?    દામનગર નગરપાલિકાની ગત ચૂંટણીમાં ૨૪ સીટમાંથી ૨૨ સીટ ભા. જ. પ.ને મળતા દામનગરનાં મતદારોએ ડંકો વાગ્યો હતો. પછી તો પાછું જોયા વગર વિકાસની હરણફાળ ( સમસ્યા ઓ વધી કે..!!?) પ્રગતિ કરી છે એમાં દામનગરની જનતાને સંતોષ છે…!! […]Continue Reading
અમરેલી
દામનગર લાઠી તાલુકાના શાખપુર ગામે જિલ્લા પંચાયત સંચાલિત આર્યુવેદિક દવાખાનું આવેલ છે જેમાં કાયમી ડોક્ટર શાખપુર ગામે આવતા હતા જેની બદલી થતા તળાજા મુકામે બદલી થયેલ છે તેની જગ્યાએ અઠવાડિયામાં એક જ બુધવારે ભુરખીયા ડોક્ટરને ચાર્જ આપ્યો છેવાડા નું શાખપુર ગામ કાયમી ડોક્ટરની સુવિધા પણ ગુજરાત સરકાર દ્વારા બદલી કરી લોકોમાં રોશની લાગણી જોવા મળે […]Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લામા શિક્ષણ અને શિસ્ત ,અને રાષ્ટ્રભક્તિ થી ભરપૂર અને વિવિધ પ્રવૃત્તિ દ્વારા અપાતા શિક્ષણ મા સદા અગ્રેસર લાઠી રોડ પર આવેલ શ્રી સરસ્વતી વિદ્યામંદિર  શાળાની પ્રવૃત્તિ  દ્વારા અપાતા શિક્ષણ સમારંભમા અમરેલી લોકસાહિત્ય સેતુના કારોબારી સદસ્યશ્રીઓ સાથે ઉપસ્થિત રહેવાનુ સદ્ભાગ્ય પ્રાપ્ત માણવા સહુ સદસ્યશ્રીઓ સાથે પહોંચી  ગયા. આજ ગુરુપૂર્ણિમા અને ગૌરીવ્રતની Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લામા શિક્ષણ અને શિક્ષણત્તર પ્રવૃત્તિઓ મા સદા અગ્રેસર અમરેલીના લાઠી રોડ પર આવેલ શ્રીજી વિદ્યાર્થી ભુવનમા 05-07-2023ના રોજ પ્રથમ વાલી મિલન યોજવામા આવ્યુ. સમગ્ર ગ્રામ્ય વિસ્તારના તમામ વાલી ભાઈઓ બહેનોએ ઉત્સાહ પૂર્વક ખાસ ઉપસ્થિત રહી પોતપોતાના કલેજાના ટૂકડાસમા સંતાનો ને વ્યવસ્થિત મળી પ્રગતિ જાણી.પોતાના સંતાનો ઘર ભૂલી ગયા તેવી સગવડ,ભોજન કાળજી,ઉત્સાહ પૂર્વક મળતા Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમાં ટ્રાફિક સંચાલન માટે છ કે તેથી વધુ વ્હીલ વાળા વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ છે. શહેરમાં સવારે ૮.૦૦થી રાત્રે ૯.૦૦ કલાક સુધી પ્રતિબંધ રહેશે. જિલ્લા કલેક્ટરશ્રીએ જાહેરનામું પ્રસિદ્ધ કરી વાહનો માટે સાવરકુંડલા શહેરમાંથી પસાર થવાને બદલે આપવામાં આવેલા વૈકલ્પિક માર્ગ પરથી પસાર થવા આદેશ કર્યો છે.      આ વૈકલ્પિક રુટમાં અમરેલી તરફથી આવતા અને […]Continue Reading