Home Archive by category અમરેલી (Page 597)

અમરેલી

અમરેલી
સમગ્ર રાજ્યમાં આગામી બે મહિના દરમિયાન સ્વચ્છતા હી સેવા : રાજ્યવ્યાપી સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવશે. આ અભિયાન અંતર્ગત આગામી ૮ સપ્તાહ સુધી  ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં “સ્વચ્છતા હી સેવા”ના ઉમદા ઉદ્દેશથી બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન, મ્યુઝીયમ, હેરિટેજ ઇમારતો, નદી, તળાવ સહિતના સ્થળોએ સાફ-સફાઈ હાથ ધરવામાં આવશે. ગત તા. ૦૨ ઓક્ટોબર,૨૩ ગાંધી Continue Reading
અમરેલી
તા. ૧૧.૧૦.૨૦૨૩ ના રોજ દૈનિક વર્તમાન પત્રોમાં લીલીયા તાલુકાની આધારકાર્ડ સુવિધા બંધ હોવાના નકારાત્મક અહેવાલ પ્રસિદ્ધ થયા હતા. મામલતદાર લીલીયા દ્વારા જાહેર જનતા જોગ સ્પષ્ટતા મુજબ લીલીયા મામલતદાર કચેરી ખાતે જનસેવા કેન્દ્રમાં જન સુવિધા સુવ્યવસ્થિત રીતે કાર્યરત છે. ઉપરાંત છેલ્લા એક માસમાં ૫૦૦થી વધુ અરજીઓ પ્રાપ્ત થઈ, તે તમામ અરજીનો નિકાલ એક જ દિવસમાં કરવામાં આવ્યો છે. […]Continue Reading
અમરેલી
જિલ્લામાં આગામી બે મહિના દરમિયાન સાફ-સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે સ્વચ્છતા હી સેવા : રાજ્યવ્યાપી સ્વચ્છતા અભિયાન અંતર્ગત રાજયના ગ્રામ્ય તથા શહેરી વિસ્તારમાં સ્વચ્છતા ઝુંબેશને વધુ અસરકારક બનાવવા હવે દૈનિક ધોરણે ખાસ સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવશે. નિવાસી અધિક કલેક્ટરશ્રી રવિન્દ્રસિંહ વાળાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી.  જિલ્લામાં આગામી બે મહિના દરમિયાન સાફ-સફાઈ અભિયાન Continue Reading
અમરેલી
આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર દેશમાં હર્ષોલ્લાસ સાથે ‘મારી માટી મારો દેશ’ કાર્યક્રમ યોજાયો હતો. તા. ૦૬ ઓક્ટોબર થી ૩૧ ઓક્ટોબર,૨૦૨૩ સુધી  મારી માટી-મારો દેશ, અમૃત કળશ યાત્રાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. રાષ્ટ્રભક્તિના આ મહાપર્વમાં દેશના ગામે ગામથી અને શહેરોમાંથી એકઠી કરવામાં આવેલી માટીને દિલ્હી ખાતે લઈ જવામાં આવશે. આ કડીના ભાગરૂપે Continue Reading
અમરેલી
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીજીના સ્વપ્ન મુજબ દેશ ડિજિટલ ક્રાંતિ તરફ ખૂબ ઝડપથી આગળ વધી રહ્યો છે. વિશ્વના દેશો આજે ભારતની ટેકનોલોજી અપનાવવા માટે આતુર છે ત્યારે ગુજરાતના ખેડૂતોને સરકારની વિવિધ યોજનાઓના લાભ લેવા માટે અરજીઓ કરવી પડે છે. આ માટે ગુજરાત ભાજપ કિસાન મોરચા દ્વારા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને કૃષિમંત્રી શ્રી રાધવજીભાઇ પટેલને […]Continue Reading
અમરેલી
આ તકે બને પદાધિકારીઓએ ઉપસ્થિત રેલ્વે અધિકારી અને કામ કરતી એજન્સીને જરૂરી દિશાનિર્દેશ આપ્યા આજ તા. ૧૧ ઓકટોબર ૨૦૨૩ ના રોજ અમરેલીના સાસદ શ્રી નારણભાઈ કાછડીયા અને સાવરકુંડલા-લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ સાવરકુંડલા શહેર ખાતે આવેલ અને અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત નિર્માણ પામી રહેલ સાવરકુંડલા રેલ્વે સ્ટેશનના કામની સ્થળ વિઝીટ કરી, ઉપસ્થિત રેલ્વે […]Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ મહેન્દ્રભાઈ વિંછીયાના અધ્યક્ષ સ્થાને યોજાઈ.અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં તારીખ ૧/ ૧૦/૨૦૨૩  રવિવારના રોજ સાવરકુંડલા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ અને સાવરકુંડલા તાલુકા( ગ્રામ્ય) શિક્ષક શરાફી મંડળીની સાધારણ સભા અમરેલી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ વિંછ્યાના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી કાર્યક્રમની શરૂઆત સરસવતી Continue Reading
અમરેલી
માઁ ની આરાધના ઉપાસના અને ભક્તિપૂર્ણ વાતાવરણમાં માઁ ના ગુણલાં ગાવા માટે શ્રેષ્ઠ વાતાવરણ પ્રદાન કરતાં શ્રી વીરદાદાજસરાજ સેના ટ્રસ્ટની પ્રશંસનીય કામગીરી. આમ તો હવે શ્રાધ્ધ પક્ષ પૂર્ણ થવાને માત્ર ત્રણ દિવસ જ બાકી રહ્યાં છે. માઁ ની ઉપાસના અને શક્તિ ભક્તિનું પર્વ નવલાં નવરાત્રિ હવે ખૂબ ઢુકડું છે ત્યારે સાવરકુંડલા શહેરમાં પણ હવે આ નવલાં […]Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લા વિકાસ અધિકારી શ્રી જિલ્લા ના ગ્રામ્ય વિસ્તાર ના સરપંચો દ્વારા આવેદન પત્ર પાઠવી  નડતર પ્રશ્ને રજૂઆત વહીવટી સમસ્યા માટે વિસ્તૃત રજૂઆતો કરતા જિલ્લા ભર માંથી મોટી સંખ્યા માં ગ્રામ્ય સરપંચો ની ઉપસ્થિત રહ્યા હતા અમરેલી જીલ્લા ના ગ્રામ પંચાયત ના સરપંચશ્રીઓ, ને ગ્રામપંચાયત મારફત થતાં વિકાસ કામો તેમજ સરકારશ્રીની વિવિધયોજના ના અમલીકરણ માટે […]Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લામાં મગફળીનું બમ્પર વાવેતર થયા બાદ યાર્ડમાં નવી આવક શરૂ થઈ ચૂકી છે. જિલ્લાના સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની નોંધપાત્ર આવક શરૂ થઈ ચૂકી છે. ખેડૂતોને હાલ ૧૧૦૦ રૂપિયાથી ૧૪૫૦ રૂપિયા સુધીના ભાવ મળી રહ્યા છે. ત્યારે ખેડૂતો આ ભાવમાં વધારો થાય તેવી આશા સેવી રહ્યા છે. સાવરકુંડલા માર્કેટીંગ યાર્ડમાં મગફળી વેચવા આવેલા ખેડૂતોએ જણાવ્યું […]Continue Reading