Home Archive by category અમરેલી (Page 597)

અમરેલી

અમરેલી
વાઇબ્રન્ટ અને ડિજીટલ ગુજરાતમાં અરજદાર પોતે ઘર બેઠા કોઇ પણ પ્રકારના પ્રમાણપત્ર જેમ કે, આવક, જાતી, નોનક્રિમીલેયર, ડોમીસાઇલ, EWS, બિનઅનામત વગેરે જેવા પ્રમાણપત્રો માટે ડિઝીટલ ગુજરાતની વેબસાઇટ પર ઘર બેઠા અરજી કરી શકે છે પરંતુ સાવરકુંડલા ગ્રામ્ય વિસ્તારના અરજદારોને ઉપરોકત પૈકી દાખલાઓ મેળવવા માટે ઓનલાઇન ઓપ્શન ચાલુ ન હતા જેના અનુસંઘાને સાવરકુંડલા શહેર ભાજપા કોષાઘ્યક્ષ […]Continue Reading
અમરેલી
સાવરકુંડલામાં બહોળી નામના ધરાવતા લબ્ધપ્રતિષ્ઠ રઘુવંશી અગ્રણી અને અમરેલી જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સના મહામંત્રી તથા સાવરકુંડલા વેપારી મહામંડળના કાર્યકારી પ્રમુખ શ્રી રાજુભાઇ શીંગાળાની નવી ઓફિસની મુલાકાત લેતા અમરેલી જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી ભગીરથભાઈ ત્રિવેદી,ઉપપ્રમુખ મુન્નાભાઈ મલકાન,ઉપપ્રમુખ શ્રી મુકેશભાઈ રૂપારેલીયા,અને ઉપપ્રમુખ શ્રી ભાવેશભાઈ સોઢા સહિતે રાજુભાઇ Continue Reading
અમરેલી
સાવરકુંડલાના શ્રી રિદ્ધિ સિદ્ધિ મહાદેવ મંદિરે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શહેરના દરેક વિસ્તાર તથા ઘર ઘર સુધી અક્ષત ચોખા પ્રસાદ સ્વરૂપે પહોંચે તે માટે વિશ્વનું પરિષદ દ્વારા આ અભિયાનનો આરંભ થયેલContinue Reading
અમરેલી
શ્રી મહાપ્રભુજી બેઠકજી સાવરકુંડલા ખાતે ગતરોજ આપશ્રી  શ્રી પૂરૂષોતમલાલજી મહારાજશ્રીના સાનિધ્યમા અન્નકૂટ ઉત્સવ તથા પ્રસાદઘરના ખાતમુહૂર્તનુ આયોજન કરવામાં આવેલ હતુ જેના અન્નકૂટ ઉત્સવના મુખ્ય મનોરથી માધવાણી પરિવાર લીખાળાવાળા હતા. ગતરોજ સવારમાથી જ સાવરકુંડલા તથા તાલૂકાના વૈષ્ણવોની વણજાર આવી રહી હતી. સર્વ  પ્રથમ શ્રી પૂરૂષોતમલાલજી મહારાજશ્રી ( રાજુબાવાશ્રી)એ વૈષ્ણવોને બ્રહ્મસબંધ Continue Reading
અમરેલી
વિદ્યા ભારતી ટ્રસ્ટ પ્રેરિત બાલ કૃષ્ણ સાહિત્ય સભા ચિતલ દ્વારા સરસ્વતી વિદ્યા મંદિર ખાતે  બાલકૃષ્ણ દવેના જન્મ દિવસ નિમિત્તે પ્રતિ વર્ષ બાલ કૃષ્ણ દવે  એવોર્ડ લોકસાહિત્ય ક્ષેત્રે  પ્રસાર અને પ્રચાર  માટેનો પ્રથમ એવોર્ડ લોકસાહિત્ય સેતુ અમરેલીના પ્રમુખ કવિ સાહિત્યકાર અને સંશોધક એવા મહેન્દ્રભાઈ જોશીને રૂપિયા ૧૧૦૦૦ ની રાશિ સાથેનો એવોર્ડ  મુખ્ય દાતા ચિતલના ભૂતપૂર્વ તબીબી […]Continue Reading
અમરેલી
ટાઉન વીજ ઇજનેર બોરડ તથા નાયબ સીટી ઈજનેર મેડમ દ્વારા સાવરકુંડલામાં તમામ શાળા કોલેજમાં અવરનેસ પ્રોગ્રામ યોજાયો.વાલીઓ માટે ખાસ પોતાના માસૂમ ફૂલને છુપા દુશ્મન થી બચાવવા માટે ગુજરાત વીજ કંપનીની અપીલ..પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા પોતાની સામાજિક જવાબદારી નિભાવવા શાળાએ શાળાએ જઈ જાગૃતિ અભિયાન….આપના બાળકોને વીજળીના અકસ્માત થી બચાવવા માટે તથા આપને આપના વિસ્તારમાં […]Continue Reading
અમરેલી
દામનગર  સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખીયા હનુમાનજી મંદિર ચેરીટેબલ ટ્રસ્ટ ભુરખીયા નમ્ર નિવેદન આગામી નવ માં સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ માં ૭૧ નવદંપતી ની સંખ્યા થયેલ છે હવે નોંધણી સંપૂર્ણ બંધ કરેલ છે જય ભુરખીયા દાદા, ના તમામ શ્રધ્ધાળુ ભાવિક ભક્તજનો ને જણાવવાનું કે ભુરખીયાદાદા ની અસીમ કૃપાથી તેમના સાનિધ્યમાં શ્રી ભુરખીયા મુકામે નવમો હિન્દુ સર્વજ્ઞાતિય […]Continue Reading
અમરેલી
સરકારશ્રીનાં સ્વચ્છ ભારત મિશન અંતગર્ત જાહેરમાં કચરો ફેંકવો પ્રતિબંધિત પ્લાસ્ટીકનું વેચાણ કે ઉપયોગ પર સરકારશ્રી દ્વારા પ્રતિબંધ મુકવામાં આવેલ છે. તેમ છતાં પણ અમરેલી શહેરનાં નગરજનો-વેપારીઓ દ્રારા સરકારશ્રીની ગાઈડ લાઈનો અનાદર કરવામાં આવતો હોવાનું ધ્યાને આવતા સરકારશ્રીની ગાઈડ લાઈન મુજબ નગરપાલીકા દ્વારા સ્થળ પર વહીવટી ચાર્જ વસુલવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. અને આ કામગીરી Continue Reading
અમરેલી
દામનગર પ પૂ ૧૦૮ ભાવિ આચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજ ની પાવન નિશ્રા માં દિવ્ય શાકોત્સવ એવમ સતસંગ સભા યોજાય “ભગવાન શ્રી સ્વામિનારાયણે બતાવેલ સિદ્ધાંતો નું ઉમદા આચરણ કરતા ધર્મકુળ આશ્રિતો ને મહારાજ ની કૃપા એ ભજન ભોજન ને ભક્તિ કાયમ મળતી રહે છે” દામનગર શહેર  માં ધર્મકુળ આશ્રિત સમસ્ત સતસંગ સમાજ આયોજિત પ પૂ ૧૦૮ […]Continue Reading
અમરેલી
દામનગર ના આંસોદર પ્રાથમિક શાળામાં તા.૧૧/૧૨/૨૩  ના રોજ મહાકવિ સુબ્રમણ્યમ ભારતીના જન્મ જયંતિ નિમિત્તે ભારતીય ભાષા ઉત્સવ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવેલ.જેમાં આયોજન મુજબ  સ્થાનિક  કલાકારો બોલાવી પ્રાચીન ભજનો સંભળાવેલ.લોકગીતો,લોકમુખે રહેલ કાવ્યો,જોડકણા, લોકવાર્તા,કહેવત,રૂઢી પ્રયોગો, અલગ અલગ રાજ્યોના વિવિધ  ગીતો,વેશભૂષા,ભાષા કોર્નર,અભિનય ગીતો,બાલગીતો,બાલવાર્તા,કવિ લેખક Continue Reading