Home Archive by category અમરેલી (Page 596)

અમરેલી

અમરેલી
શ્રીમાળી જ્ઞાતિ મંડળ દ્વારા સાવરકુંડલા દ્વારા શ્રી મહાલક્ષ્મી મંદિર, ગાંધીચોક, સાવરકુંડલા ખાતે એક નિઃશુલ્ક આયુર્વેદ  નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ. આ કેમ્પમાં રાજકોટના નિષ્ણાંત આયુર્વેદિક ડો. સંદીપ કવા અને તેમની ટીમ દ્વારા નિદાન તથા સારવાર કરવામાં આવેલ. આ કેમ્પમાં ગોઠણનો દુખાવો, કમરનો દુખાવો, ગેસ, એસીડીટી, કબજીયાત, નિઃસંતાનપણું, શુક્રાણુઓની કમી, બીપી, ડાયાબીટીસ, માનસિક Continue Reading
અમરેલી
આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ સંદર્ભે વિવિધ રાજકીય પક્ષો, ઉમેદવાર તરફથી ચૂંટણી પ્રચાર માટે સભા, સરઘસ અને લાઉડ સ્પીકર વગાડવાની તથા ધાર્મિક ઉત્સવો, સામાજિક સમારંભો માટેની મંજૂરી સંબંધિત સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ-વ-નાયબ કલેકટરશ્રી પાસે અરજી રજૂ કરવાની રહે છે. સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ-વ-નાયબ કલેકટરશ્રીને રજૂ કરવામાં આવતી અરજી પર તારીખ અને સમયની નોંધ કરવામાં આવશે, તે મુજબ Continue Reading
અમરેલી
ભારતીય નિર્વાચન આયોગ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ જાહેર કરવામાં આવી છે.  અમરેલી જિલ્લાના  ખાનગી મુદ્રણાલયોના માલિકો-સંચાલકોને તથા ઝેરોક્ષ કે અન્ય રીતે નકલો છાપનારાઓએ લોક પ્રતિનિધિત્વ ધારાની કલમ-૧૨૭(ક)ની જોગવાઈ અનુસાર ચૂંટણી અંગેના સાહિત્ય, ભીંતપત્ર, ચોપાનીયા કે અન્ય સામગ્રી પર મુદ્રક પંક્તિમાં મુદ્રક અને પ્રકાશનના નામ, પૂરું સરનામુ તથા છાપવામાં આવેલા સાહિત્યની સંખ્યા Continue Reading
અમરેલી
અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ સાહેબ તથા સાવરકુંડલા વિભાગ, સાવરકુંડલા મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી વલય વૈધ સાહેબ દ્વારા મોબાઇલ ચોરી તથા અરજદાર દ્વારા ભુલથી પડી ગયેલ મોબાઇલ શોધી કાઢી પરત સોપવા જરૂરી કાર્યવાહી કરવા સુચના તથા માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે વંડા પો.સ્ટે પો.સબ.ઇન્સ કે.એમ.મોરીની સુચના અને માર્ગદર્શન હેઠળ વંડા પોલીસ ટીમ ફીફાદ ગામે અરજદાર […]Continue Reading
અમરેલી
 અમરેલી જિલ્લાની ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્રારા સંચાલિત નર્મદા મહિ પરીએજ યોજનાના પાઇપ લાઇન નેટવર્ક આધારીત જુદી જુદી બે જુથ યોજનાઓ જેમાં સાવરકુંડલા જુથ પાણી પુરવઠા યોજના અને ખાંભા જુથ પાણી પુરવઠા યોજના મારફત હાલ સાવરકુંડલા તાલુકાના ૪૮ અડતાલીશ ગામો તેમજ ૬ પરા તથા એક શહેર સાવરકુંડલાને તેમજ ખાંભા તાલુકાના ૧૮ અઢાર […]Continue Reading
અમરેલી
 બેંગલુરુનું જળસંકટ એક ટ્રેલર છે… પાણી સંદર્ભ આવનાર સમયની ખતરાની ઘંટડી સમાન છે. . આમ ગણીએ તો પાણી એટલે જ જીવન.. માણસને પશુ પક્ષીને પણ ખોરાક વગર એકાદ બે દિવસ ચલાવી શકાય પરંતુ પાણી વગર આટલો સમય કાઢવો ખૂબ જ મુશ્કેલ અને કઠણ ગણાય.. આજે જીવનની રોજબરોજનાં ઉપયોગ માટે પાણીની જરૂરીયાત દરેક વ્યક્તિને ડગલેનેપગલે જરૂર […]Continue Reading
અમરેલી
ભારત ભલે ઔદ્યોગિક રીતે વિકાસ પામે પરંતુ મૂલતઃ ભારત ખુદ સદીઓથી એક ખેતીપ્રધાન દેશ છે.. હવે મોટેભાગે વરસાદ આધારિત ખેતપાક લેનાર વર્ગ પણ ઘણો મોટો છે. જો કે સમયાંતરે સિંચાઈની વ્યવસ્થા વધતી ગઈ અને વીજળીનું ઉત્પાદન પણ ઘણે અંશે વધ્યું  છતાં ખેડૂતોને પોતાના ખેતવ્યવસાય દરમિયાન ઘણી તકલીફો આવે છે એ પણ વાસ્તવિકતા છે.. ઘણી વખત […]Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લા સહિત સમગ્ર દેશમાં લોકસભા સામાન્ય ચૂંટણીની જાહેરાત થતાં આદર્શ આચારસંહિતા અમલી થઇ છે. ચૂંટણી પંચ લોકસભા સામાન્ય ચૂંટણીની જાહેરાત થતાં, અમરેલી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આદર્શ આચાર સંહિતા અમલીકરણ, ચૂંટણી કાર્યક્રમ સહિતના મુદ્દાઓ પર માહિતી આપવાના હેતુથી એક પ્રેસ વાર્તાલાપનું આયોજન અમરેલી જિલ્લા કલેકટર કચેરી ખાતે કરવામાં આવ્યું હતું.અમરેલી જિલ્લા મુખ્ય Continue Reading
અમરેલી
શ્રી વિશ્વાનંદ માતાજીના વ્યાસાસને વિવિધ સ્થાનો પર કથામૃત લાભવિકળિયા, ઠળિયા, અંકલેશ્વર અને હરિદ્વાર સ્થાનો પર કથા આયોજનોજાળિયા રવિવાર તા.૧૭-૩-૨૦૨૪કથાકાર વક્તા શ્રી વિશ્વાનંદ માતાજીના વ્યાસાસને વિવિધ સ્થાનો પર કથામૃત લાભ મળનાર છે.શ્રી શિવકુંજ આશ્રમ જાળિયાનાં જાણીતા કથાકાર વક્તા શ્રી વિશ્વાનંદ માતાજીના વ્યાસાસને કથાઓનાં આયોજનો થયા છે. વિવિધ સ્થાનો પરની કથાઓમાં મંગળવાર Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લાની ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા સંચાલિત નર્મદા મહી પરીએજ યોજના ના પાઇપલાઇન નેટવર્ક આધારીત જુદી જુદી બે જુથ યોજનાઓ જેમાં  સાવરકુંડલા જુથ પાણી પુરવઠા યોજના અને ખાંભા જુથ પાણી પુરવઠા યોજના મારફત હાલ સાવરકુંડલા તાલુકાના 48 અડતાલીસ ગામ તેમજ 6 પરા તથા એક શહેર સાવરકુંડલા ને તેમજ ખાંભા તાલુકાના ૧૮ […]Continue Reading