Home Archive by category અમરેલી (Page 610)

અમરેલી

અમરેલી
સમગ્ર વિશ્વમાં દર વર્ષે 01 ડિસેમ્બરના રોજ AIDS પ્રત્યે જાગૃતતા લાવવા અને તેને ફેલાતા અટકાવવા ના  ભાગ રૂપે વિશ્વ એઇડ્સ દિવસ ની ઉજવણી કરવામાં આવતી હોય છે. જેના ભાગ રૂપે શાંતાબા જનરલ હોસ્પિટલ અમરેલી  ખાતે લોક જાગૃતિના ઉદેશ્ય સાથે  WHO ની થીમ અને ડી.એન.પી. ની ગાઈડ લાઈન મુજબ વિશ્વ એઇડ્સ દિવસની ઇજવણી કરવામાં આવેલ હતી. […]Continue Reading
અમરેલી
હાલ શિયાળાની શરૂઆતમાં સાવરકુંડલા શહેરમા આમળા ત્રીસ થી ૪૦ રૂપિયે કિલો લેખે વેચાતાં જોવા મળે છે. મોંઘીદાટ દવાઓ અને તેની સાઈડ ઈફેક્ટ કરતાં લોકોની રોગ પ્રતિકાર શક્તિ વધારતાં આમળા એટલે ધરતી પરનું શ્રેષ્ઠ અમૃત.. આયુર્વેદની દ્રષ્ટિએ આમળાને શિયાળામાં શ્રેષ્ઠ ઔષધ માનવામાં આવે છે. વિટામીન સી થી ભરપુર આમળામાં ભરપુર પોષકતત્વો જેવા કે એન્ટી ઓકસીડન્ટ, કેલ્શિયમ, આયર્ન, […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા ખાતે આવેલ રિધ્ધિ સિધ્ધિ ચોક ખાતે તાજેતરમાં યોજાયેલી દેશના અન્ય રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓમાં ત્રણ રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીને પ્રચંડ બહુમતી મળતાં  ભાજપ કાર્યકરો દ્વારા વિજયોત્સવ મનાવવામાં આવેલ. ફટાકડા ફોડીને મોં મીઠા કર્યા હતા. આ તકે અમરેલી જિલ્લા ઉપાધ્યક્ષ શ્રી શરદભાઈ પંડ્યા તથા તાલુકા પ્રમુખશ્રી જીવનભાઈ વેકરીયા વેકરીયા નગરપાલિકાના પ્રમુખશ્રી મેહુલભાઈ Continue Reading
અમરેલી
ભારત સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ગામડાના છેવાડા ના લોકો સુધી મળી. સાફલ્યગાથા પ્રધાનમંત્રી આવાસ યોજના ગરીબ, વંચિત અને ઘર વિહોણા પરિવારનું ઘરના ઘરનું સપનું સાકાર થઈ રહ્યુંછે અમારી પાસે ભાડાનું મકાન હતું પ્રધાનમંત્રી આવાસ યોજના થકી ઘરનાં ઘરનું સપનું પૂર્ણ થયું. ભારત સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજનાએ છેવાડાના નાગરિકના જીવનમાં ઉન્નતિ લાવવાનું કાર્ય કર્યું, ગ્રામ્ય અને Continue Reading
અમરેલી
સાવરકુંડલા સ્થિત વિદ્યાગુરુ ફાઉન્ડેશન, લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર સારાએ સૌરાષ્ટ્રમાં પોતાની નિ:શુલ્ક આદર સહિત આરોગ્યની સેવાઓ માટે સુવિખ્યાત છે. હજી ઘણા લોકોને આ આરોગ્ય મંદિરના બીજા એક સોપાનની ઓછી ખબર છે. આ આરોગ્ય મંદિર દ્વારા દૂર દૂરના ગામડાઓના વૃદ્ધ દર્દીઓ કે નાના બાળકો અને મહિલાઓ માટે તેમના ગામડે જ ઘર આંગણે મોબાઈલ ડિસ્પેન્સરી દ્વારા દર […]Continue Reading
અમરેલી
ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં વસતા ગરીબ, વંચિત અને ઘર વિહોણા પરિવારનું ઘરનાં ઘરનું સપનું સાકાર કરવાનું કાર્ય ભારત સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા થઈ રહ્યું છે. પ્રધાનમંત્રી આવાસ યોજના મારફતે શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં કાચા મકાનમાં રહેતા અને ઘર વિહોણા પરિવારોને મકાન માટે સહાયનો લાભ આપવામાં આવી રહ્યો છે. પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામ્ય અને શહેરી Continue Reading
અમરેલી
વિશ્વ દિવ્યાંગ દિવસે કર્મયોગીની કહાની.. ભરતભાઈ વાઢેર તેમજ જોનીભાઈ તરીકે ઓળખાતા બંને પગે વિકલાંગ ભાઈઓની ખુમારીથી સ્વબળે જાતમહેનત કરીને જીવન વિતાવતાં એ દિલદાર અને ગુલાબી વ્યક્તિઓના ઉત્સાહ, ઉમંગ અને જીવનને મનભરીને માણતાં એ વ્યક્તિઓને શત શત પ્રણામ. હૌંસલા બુલંદ હો, તો કુછ ભી મુમકિન હૈ, કોશિશ કરને વાલોં  કી કભી હાર નહીં હોતી, યે જીવન એક […]Continue Reading
અમરેલી
એક તો શિયાળાની ઋતુ અને એમાં ઉંધીયું  ઓળાની સીઝન જામતા લસણની જરૂરિયાત પણ વધે. એવી વેળાએ લસણના ભાવ ૪૦૦ પ્રતિ કિલોને પાર જતાં લોકો પરેશાન. આમ ગણીએ તો ખાસકરીને કાઠિયાવાડી ભોજનને   સ્વાદિષ્ટ અને મસાલેદાર બનાવવામાં લસણની ખૂબ મહત્ત્વપૂર્ણ ભૂમિકા હોય છે. અને એમાં પણ આ તો શિયાળાની ઋતું એટલે જેમ જેમ ઠંડી વધે તેમ તેમ રીંગણાનો […]Continue Reading
અમરેલી
સાવરકુંડલાની ઈશ્વરનિર્મિત ડોક્ટર બેલડી ખંડિત થઈ સારાએ સૌરાષ્ટ્ર અને એમાંય ખાસ કરીને બાબરીયાવાડ નો આખો દરિયા કિનારો સાથો સાથ જાફરાબાદ ખારવા વિસ્તારમાં એક પણ ગામ એવું નહીં હોય કે જે ડોક્ટર વોરા દંપતીને ઓળખતું ન હોય. આજીવન પાંડુરંગ શાસ્ત્રીજીના વિચારો નું જીવન જીવીને સંપૂર્ણ સમર્પિત આ ડોક્ટર બેલડીમાંથી ડોક્ટર ઉષાકાન્ત વોરા ના ધર્મપત્ની ડોક્ટર હીરાબેન […]Continue Reading
અમરેલી
ગાયનેક વિભાગના સ્પેશિયલ ડોક્ટરની અનોખી કામગીરી… સમગ્ર જીલ્લા માંથી સાવરકુંડલા સીવીલ હોસ્પિટલમાં પ્રસુતિ માટે સગર્ભાઓ આવી રહી છે. સાવરકુંડલા ખાતે આવેલ કે.કે.મહેતા સરકારી સિવિલ હોસ્પિટલ જે પેટા અમરેલી જિલ્લા કક્ષાની હોસ્પિટલ છે જેમાં અધિક્ષકના માર્ગદર્શન તળે ગાયનેક પ્રસૂતિ વિભાગમાં ગાયનેકોલોજિસ્ટ ડોકટર કિરણ આહીર, મેડિકલ ઓફિસર, NPM તેમજ નર્સિંગ સ્ટાફની ટીમ અને વર્ગ Continue Reading