Home Archive by category અમરેલી (Page 631)

અમરેલી

અમરેલી
 ભારતીય સંસ્કૃતિ ને ઉજાગર કરતું એવું ઉમદા કાર્ય *રંગોળીનો રંગ શિક્ષણ સાગર ને સંગ*  આ અભિયાન હેઠળ શિક્ષણ સાગર નામની વિદ્યાર્થીઓને ઉપયોગી ખાસ ઍપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે. જેના દ્વારા તા.10/11થી તા.18/11 સુધી ધો.1થી 10માં અભ્યાસ કરતાં ગુજરાતના તમામ બાળકો માટે વિનામૂલ્યે રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં જે-તે વિદ્યાર્થીએ પોતાના ઘરના પટાંગણ કે […]Continue Reading
અમરેલી
દિપોત્સવીના પાવન પર્વ એટલે ભારતીય સંસ્કૃતિનો હિંદુ ધર્મના લોકો માટે સૌથી મોટો તહેવાર ગણાય. આમ ગણીએ તો શુભ પ્રસંગ ગણાય. લોકો આ તહેવાર ખૂબ જ હર્ષોલ્લાસ સાથે ઉજવતાં હોય છે . આ તહેવારની સળંગ શૃંખલા હોય છે. . જેમાં અગિયારશ, વાક્ બારશ, ધન તેરશ, કાળી ચૌદશ, દિવાળી નૂતન વર્ષ, ભાઈબીજ અને લાભ પંચમી સમાવિષ્ટ હોય […]Continue Reading
અમરેલી
ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં બનતા અનીટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓએ જીલ્લામાં મિલ્કત સબંધી વણશોધાયેલા ગુન્હાઓ શોધી કાઢી, આવા ગુન્હેગારો પકડી પાડી, ચોરીમાં ગયેલ પુરેપુરો મુદ્દામાલ રીકવર કરી, મુળ માલિક ને પરત મળી રહે તે મુજબ અસરકારક કામગીરી કરવા અમરેલી એલ.સી.બી. ટીમને […]Continue Reading
અમરેલી
ભારતના ચૂંટણીપંચ દ્વારા તા.૦૧.૦૧.૨૦૨૪ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૪ જાહેર કરવામાં આવ્યો છે. તા.૨૭.૧૦.૨૦૨૩ (શુક્રવાર) થી શરુ થયેલા આ અભિયાન આગામી તા.૦૯ ડિસેમ્બર, ૨૦૨૩ (શનિવાર) સુધી નક્કી કરવામાં આવ્યું છે. તા.૦૧.૦૧.૨૦૨૪ની સ્થિતિએ લાયકાત ધરાવતા ભારતના નાગરિકો મતદારયાદીમાં પોતાના નામની નોંધણી કરાવી શકશે તેમજ મતદારયાદીમાં નામ Continue Reading
અમરેલી
સ્વચ્છતા હી સેવા મહા અભિયાન અંતર્ગત જિલ્લામાં ગામે ગામ સ્વચ્છતાલક્ષી પ્રવૃત્તિઓ યોજાઈ રહી છે. સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત આ કડીના ભાગરુપે અમરેલી જિલ્લાના લીલીયા અને જાફરાબાદ તાલુકામાં નિયુક્ત થયેલા નવનિયુક્ત તલાટી મંત્રીશ્રીઓને આ અભિયાન વિશે જાણકારી આપવામાં હતી. સરકારમાં નિમણુક પામેલા કર્મયોગીઓને આગામી સમયમાં આ અભિયાન આગળ લઈ જવાની તેમજ બે માસના મહા સ્વચ્છતા […]Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લાની મુલાકાતે પધારેલા કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે ગુરુવારે અમરેલી સ્થિત શાંતાબા મેડિકલ કોલેજ અને સિવિલ હૉસ્પિટલ ખાતે નિર્માણ પામેલા નવા ભવનમાં તૈયાર થયેલી નવિન તબીબી સુવિધાઓની મુલાકાત કરી માહિતી મેળવી હતી. આ વેળાએ તેમણે નવ નિર્મિત આઈ.સી.યુ, વિવિધ વિભાગના ઓપરેશન થિયેટરની મુલાકાત કરી હતી. અમરેલીના નાગરિકોને પૂરતી આરોગ્યલક્ષી સુવિધાઓ મળી રહેશે તેવી લાગણી તેમણે Continue Reading
અમરેલી
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ખેડૂતોની આવક બમણા કરી આત્મનિર્ભર કૃષિ બનાવવાના લક્ષ્યને આગળ લઈ જવાની દિશામાં અમરેલી મુકામે કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે અમરેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે વિસ્તૃત ચર્ચા વિચારણા કરી હતી. આ ઉપરાંત પાક વીમા, ખેડૂતોને કુદરતી સંકટથી થતી નુકસાનીના કિસ્સામાં સો ટકા વળતર મળી રહે તે મુદ્દે સાંસદશ્રી નારણભાઈ કાછડિયા, વિધાનસભાના નાયબ Continue Reading
અમરેલી
અમરેલીમાં જળ દિવાળી ઉજવણીના ભાગરૂપે અમરેલી નગરપાલિકાએ તા.૦૯/૧૧/૨૦૨૩ને ગુરુવારે સવારે સ્વ સહાય જૂથોની ૩૦ મહિલાઓને અમરેલી નગરપાલિકા વિસ્તારમાં આવેલ બ્રામણ સોસાયટીનાં અંબિકાનગર સ્થિત વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાત કરાવેલ અને પાણીના શુદ્ધિકરણ તથા પાણીના ગુણવતા અને મહત્વની બાબતની સમજણ આપેલ હતી. અમૃત-2 યોજના હેઠળ તા. 7 થી 9 નવેમ્બર દરમ્યાન જળ દિવાળીની ઉજવણી કરવા (DAY-NULM) Continue Reading
અમરેલી
આજે દેશ ઔદ્યોગિક અને ટેકનોલોજી ક્રાંતિ તરફ આગળ વધી રહયો છે, ત્યારે ગુજરાત રાજયના ખેતી આધારીત અમરેલી જિલ્લામાં રોજગારીની તકો અલ્પ પ્રમાણમાં હોવાથી લોકો જિલ્લામાંથી સ્થળાંતર કરી રહયા છે, ત્યારે વાઈબ્રન્ટ ગુજરાત અંતર્ગત અથવા ભારત સરકાર, ગુજરાત સરકાર ના પ્રોત્સાહનથી ઉદ્યોગકારો અમરેલી જિલ્લામાં ઉદ્યોગ સ્થાપે તે જરૂરી છે. આ માટે પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી, અને મંત્રીઓને અમરેલી Continue Reading
અમરેલી
લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલના મહત્વના પ્રોજેક્ટ અંધત્વ નિવારણ હેઠળ લાયન્સ કલબ ઓફ અમરેલી (સીટી) અને શ્રી ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ લીલીયા મોટાના ઉપક્રમે તેમજ સુદર્શન નેત્રાલય અને રમાબેન અનિલભાઈ પારેખ પરિવાર મુંબઇના આર્થિક સહયોગથી વિનામૂલ્યે નેત્ર નિદાન અને નેત્રમણી આરોપણ કેમ્પ ઉમિયા માતાજી મંદિર ઉમિયાધામ લીલીયા મોટા મુકામે તા.૦૯-૧૧-૨૦૨૩ ને ગુરુવાર સવારે ૯-૦૦ કલાકે આયોજીત કરવામાં Continue Reading