Home Archive by category અમરેલી (Page 632)

અમરેલી

અમરેલી
શ્રી જ્ઞાનમંજરી સ્કૂલ રાળગોનમાં યોજાયો ત્રિવિધ કાર્યક્રમ તળાજા તાલુકાની શ્રી જ્ઞાનમંજરી સ્કૂલ રાળગોનમાં K.G થી ધોરણ 12 સુધીના પ્રથમ સત્રના 1 થી 10 નંબરના તેજસ્વી તારલાઓનુ સન્માન, વાલીસંમેલન અને સાંસ્કૃતિક કાર્યક્રમનું સફળ આયોજન કરી વિદ્યાર્થીઓની સુષુપ્ત શક્તિઓ ઉજાગર કરવા પ્રયત્ન કરવામાં આવ્યો હતો. શ્રી જ્ઞાનમંજરી સ્કૂલ આયોજિત ઈનામ વિતરણમા શૈક્ષણિક સિદ્ધિઓ, રમતગમત ક્ષેત્રે, Continue Reading
અમરેલી
લોકો આ દિવાળી પર્વ દરમિયાન રાત્રિ સમયે અને વહેલી સવારમાં ઘરના પ્રવેશદ્વાર બહાર ગોખલે દિવા પ્રગટાવીને અંધકારને પ્રકાશમાં પરિવર્તિત કરવાનો પ્રયાસ કરે છે. આમ ગણીએ તો અશુભને દૂર કરીને શુભ પ્રસરે એ મનોકામના સાથે દીપ પ્રાગટય થાય છે.  આમ તો શબ્દાર્થની રીતે જોઈએ તો દિપોત્સવી એટલે દીવડા પ્રગટાવવાનો તહેવાર.. અંધકાર તરફથી ઉજાસ તરફ પ્રયાણ કરવાનું […]Continue Reading
અમરેલી
અમરેલી-વડિયા-કુંકાવાવ વિસ્તારના ધારાસભ્યશ્રી અને ગુજરાત વિધાનસભાના નાયબમુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે અમરેલી તાલુકાના નાના માચીયાળા ગામે ટેબલેટ વિતરણ સમારોહ યોજાયો હતો. સમાજ સેવા સાથે સંકળાયેલ સંસ્થા અમેરિકન ઈન્ડિયા ફાઉન્ડેશન દ્વારા ‘દીપ શાળા’ પ્રોજેક્ટ અન્વયે ધો.૦૭ના વિદ્યાર્થીઓને આપવામાં આવેલા ટેબલેટનું નાયબ મુખ્ય દંડકશ્રીના હસ્તે વિતરણ Continue Reading
અમરેલી
 ગ્રામીણ અને વંચિત વિસ્તારમાં મહિલાઓના સર્વાંગી વિકાસ અને સ્વાસ્થ્યની ચિંતા કરી અને દેશના વડાપ્રધાનશ્રી, નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (PMUY)નો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. આ યોજના હેઠળ મહિલાઓને એલજીપી કનેક્શન આપવામાં આવ્યા છે જેના દ્વારા મહિલાઓ લાકડાં, કોલસો કે ગોબરનો ઉપયોગ કર્યા વગર રસોઈ કરી શકે છે. આ કડીના ભાગરૂપે બુધવારે અમરેલી Continue Reading
અમરેલી
સિહોર. શ્રી દાનેવ આશ્રમ સણોસરામાં યોજાયેલ ધર્મસભામાં દ્વારકા શારદાપીઠ શંકરાચાર્ય શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજે શાસ્ત્રીય વિધાન સિવાયના નકલી ધર્મના સંપ્રદાયથી સાવધાન રહેવા ટકોર કરી ગુરુ મહિમા વર્ણવ્યો. અહી મહંત શ્રી નીરૂબાપુના સંકલ્પ માટે સન્માન અભિવાદન થયું.દ્વારકા શારદાપીઠ શંકરાચાર્ય શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજે ગુરુ મહિમા અને શાસ્ત્ર સાથે સનાતન ધર્મના મૂળ તત્ત્વનું સરળ Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમાં હવે દિવાળી દેખાઈ.. આમ તો આજના ઝડપથી બદલતાં સમયના વહેણમાં ટેકનોલોજી દિનપ્રતિદિન અપગ્રેડ થતી હોય ઘરવખરીની ઘણી ચીજો લોકો બદલતાં હોય છે. વેપારીઓ પણ એક્સચેન્જ જૂનું આપી જાવ અને નવું લઈ જાવના સૂત્ર સાથે દિવાળીના દિવસો દરમિયાન પોતાની અનેક આઈટમ વેચવા માટે સ્પર્ધા કરી રહ્યા હોય છે. એટલે આમ ગણીએ તો દિવાળીના દિવસો […]Continue Reading
અમરેલી
ગુજરાત સરકારીશ્રી દ્વારા ગુજરાતના નાગરીકોને આપવામાં આવતી ઓનલાઇન સેવાઓમાં વધારો કરી, વાહન ચોરી કે મોબાઇલ ચોરી થયા અંગેની ફરીયાદ કરવા પોલીસ સ્ટેશનમાં જવુ ન પડે, અને ઘરે બેઠા ફરીયાદ કરી શકાય તે માટે સીટીઝન પોર્ટલ અથવા સીટીઝન ફર્સ્ટ મોબાઇલ એપ મારફતે ફરીયાદ કરવા e-FIR ની સુવિધાનો પ્રારંભ કરવામાં આવેલ છે. જે અન્વયે પોલીસ મહાનિદેશક અને […]Continue Reading
અમરેલી
સાસદશ્રીએ ઉતિણ થયેલ યુવાઓને શુભેચ્છાઓ સહ અભિનંદન પાઠવ્યાઅમરેલી જીલ્લાના વિવિધ ગામોના રહેવાસીઓ અને અમરેલી જીલ્લા પુસ્તકાલયનો સદઉપયોગ કરી સરકારશ્રીની વિવિધ ભરતીઓમા ઉતિણ થયેલ યુવાઓએ આજ તા. ૦૮ નવેમ્બર ૨૦૨૩ ના રોજ અમરેલી સ્થિત કાયાલય પર સાસદ શ્રી નારણભાઈ કાછડીયા સાથે શુભેચ્છા મુલાકાત લીધેલ હતી તેમજ સાસદશ્રી તરફથી યુવાઓને મળી રહેલ સહકાર અને સહયોગ બદલ તેઓએ […]Continue Reading
અમરેલી
યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર દ્વારા રાજ્યકક્ષા ઈડરિયો ગઢ આરોહણ અવરોહણ સ્પર્ધા સાબરકાંઠા જિલ્લામાં આગામી ડિસેમ્બર માસના ત્રીજા અઠવાડીયા દરમિયાન યોજાશે. ઈડરિયો ગઢ રાજ્યકક્ષાની આરોહણ અવરોહણ સ્પર્ધામાં ૧૪ થી ૧૮ વર્ષના વયજૂથના યુવક-યુવતીઓ (જુનિયર) વિભાગમાં ભાગ લઇ શકશે.       રાજ્યકક્ષા ઈડરિયો ગઢ આરોહણ અવરોહણ સ્પર્ધામાં ભાગ લેવા Continue Reading
અમરેલી
 સ્વચ્છતા હી સેવા મહા અભિયાન અંતર્ગત જિલ્લામાં ગામે ગામ સ્વચ્છતાલક્ષી પ્રવૃત્તિઓ યોજાઈ રહી છે. સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત આ કડીના ભાગરુપે અમરેલી જિલ્લાના વડિયા ગામે સફાઈ ઝુંબેશ યોજાઈ હતી. આ કાર્યક્રમ તળે વડિયામાં સ્મશાન ઘર, જાહેર રસ્તાઓની સાફ સફાઈ કરવામાં આવી હતી. મીની ટ્રેકટરની મદદથી કર્મયોગીઓ દ્વારા કચરો હટાવી અને ઘન કચરાનો યોગ્ય નિકાલ કરવામાં […]Continue Reading