અમરેલી
ગઢડા સ્વામી ના તાલુકા ના ઢસા ગામે શોભા માં અભીવૃદ્ધિ કરતા પ્રવેશદ્વાર નું પટેલ સમાજવાડી પ્રવેશદ્વાર લોકાર્પણ તથા સ્નેહમિલન યોજાશે સમાજની એકતાનું પ્રતિક એવી પટેલ સમાજવાડી ના પ્રવેશદ્વાર નિર્માણ માટે વાત્સલ્ય મૂર્તિ માતુશ્રી દિવાળીબેન લવજીભાઈ શામજીભાઈ રાજપરા પરિવાર નિમિત્તમાત્ર આ નવનિર્મિત પ્રવેશદ્વાર લોકાર્પણ ના અણમોલ અવસર સાથે આયોજીત સ્નેહમિલન કાર્યક્રમ રાજસ્વી Continue Reading
સુરત શહેર માં વિવિધ રોગો ના નિષ્ણાંત તબીબો એકજ જગ્યા એ કાયમી નિઃશુકલ તપાસ સેવા આપી શકે તેવા સુંદર ઉદ્દેશ સાથે હેલ્પીગ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભગવાન ધન્વંતરિ ના કૃપાપાત્ર દરેક પ્રકારના રોગો માટે ડાયજોનેશન નિદાન કરવા ના પ્રખ્યાત અને નિષ્ણાંત ડોક્ટરો સેવા આપી શકે તે માટે “સેવાસેતુ” નામે સેવાયજ્ઞ શરૂ કરવા માં આવ્યો જેમનો અલગ […]Continue Reading
દામનગર શહેર ની શેઠ શ્રી એમ સી મહેતા હાઇસ્કૂલ ખાતે સ્પર્ધકો ને પ્રમાણપત્ર એનાયત કરાયા રંગોત્સવ ઉજવણી રાષ્ટ્રીય કક્ષાની કલા સ્પર્ધા મુંબઈ-મહારાષ્ટ્ર સંસ્થાન સંગઠન ઇન્ટરનેશનલ આર્ટ કોમ્પિટિશનમાં સિલેક્ટ સ્પર્ધકો ને પ્રમાણપત્ર એનાયત દામનગર શહેર ની શેઠ શ્રી એમ.સી. મહેતા હાઈસ્કૂલ ખાતે મુંબઈ સ્થિત સંસ્થા દ્વારા યોજાયેલ સ્પર્ધા માંકોલરિંગ હેન્ડરાઈટિંગ ગાનૂન મેકિંગ ટેટૂ મેકિંગ કોલાજ Continue Reading
કાપરડી ગામે શ્રી મેલડી માતાજી મંદિર સાનિધ્યમાં શ્રીમદ્ દેવી ભાગવત કથા શ્રી વિશ્વાનંદ માતાજીના વ્યાસાસને આયોજન જાળિયા મંગળવાર તા.૭-૧૧-૨૦૨૩ કાપરડી ગામે શ્રી મેલડી માતાજી મંદિર સાનિધ્યમાં શ્રીમદ્ દેવી ભાગવત કથાનું આયોજન થયું છે.શ્રી શિવકુંજ આશ્રમ જાળિયાના શ્રી વિશ્વાનંદ માતાજીના વ્યાસાસને બુધવાર તા.૧૫થી ગુરુવાર તા.૨૩ દરમિયાન શ્રીમદ્ દેવી ભાગવત કથા લાભ મળનાર છે.શ્રી દુદાઆપાના Continue Reading
દામનગર શહેર માં રામાનંદી સ્વ રમેશચંદ્ર વેણીરામબાપુ નો તા.૧૩/૧૧/૨૩ ને સોમવારે સંવત ૨૦૭૯ ને આસોવદ અમાસ ને દિવસે ભદ્રોત્સવ યોજાશે જેમાં અનેક નામી અનામી સંતો ના સામૈયા ધર્મસભા ભજન ભોજન સાથે મૃત્યુ ને મંગલમય તરીકે ઉજવવા ની પરંપરા ઉત્સવ તરીકે ઉજવાતા ભદ્રોત્સવ માં અસંખ્ય જંગમી તીર્થંકર સમાં સંતો ઉપસ્થિત રહેશે તેમ સ્વામી રામદાર ની યાદી […]Continue Reading
રાજ્યના ખેડુતોને ખેતીવાડી ખાતાની કિસાન પરિવહન યોજના માટે અરજીઓ મેળવવા માટે આઇ ખેડુત પોર્ટલ તા.૦૪/૧૨/૨૦૨૩ સુધી ખેડુતો દ્વારા ઓનલાઇન અરજીઓ કરવા માટે ખુલ્લું મુકવામાં આવશે. જેમા વધુમાં આ વર્ષે અરજીઓ મેળવવા બાબતે સુધારો કરી લક્ષ્યાંકની ૧૧૦ ટકા મર્યાદામાં વહેલા તે પહેલાનાં ધોરણે અરજીઓ ઓનલાઇન થાય તે મુજબ નક્કી કરવામાં આવી છે. જે ધ્યાને લઇ રાજ્યના […]Continue Reading
દામનગર શહેર માં સ્ટુડન્ટ પોલીસ કેડેટ ના છાત્રા એ શહેર ની વિવિધ સામાજિક સ્વૈચ્છિક જાહેર સંસ્થા ઓની મુલાકાત લીધી વામ વયે સાર્વજનિક ગુણ અને દ્રષ્ટી કોણ નો વિકાસ થાય તેવા ઉમદા અભિગમ સાથેદામનગર પોલીસ સ્ટાફ ના એસ પી સી કેડેટ ના ટ્રેનર સંજયભાઈ ખસિયા અને આશાબેન ના નેતૃત્વ માં વિશાળ સંખ્યા માં શિસ્તબદ્ધ છાત્રો એ દામનગર […]Continue Reading
રાજકોટ પિતાશ્રીની સ્મૃતિમાં પુત્રીરત્ન ભાવનાબેન રાજુભાઈ વાછાણી દ્વારા જળ મંદિર ચેકડેમનો જીર્ણોદ્ધાર, ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા સૌરાષ્ટ્રમાં છેલ્લા વર્ષમાં અનેક ચેકડેમોનો જીર્ણોદ્ધાર કરેલ છે. તેમજ ૧૧,૧૧૧ ચેકડેમ બનાવાવનો સંકલ્પ કરેલ છે, જેમાં ભાવનાબેન રાજુભાઈ વાછાણી દ્વારા તેમના પિતાશ્રી તેમજ પ્રતાપભાઈ પટેલ (ટર્બો બેરિંગ) ના વેવાઈ સ્વ.ચંદુભાઈ એન, કાછડિયા (પટેલ Continue Reading
અમરેલી શહેર બ્રોડગેજ થી વંચિત રહી ગયેલ છે અમરેલીની ૩૫ વર્ષ જૂની આ જનતાની માંગ છે ભારતમાં કદાચ અમરેલી શહેર એવું હશે તે બ્રોડગેડ લાઈનથી વંચિત રહી ગયેલ છે અમરેલી શહેરની પ્રજા બ્રોડગેજ માટે વલખી રહી છે.. સરકાર તરફથી એવી જાહેરાત થઈ છે કે એક પણ જિલ્લા શહેર બ્રોડગેજ રેલવે ટ્રેન થી સુવિધા વગર નહીં […]Continue Reading


















Recent Comments