Home Archive by category અમરેલી (Page 635)

અમરેલી

અમરેલી
સાવરકુંડલામાં   ભગવાન મહાવીર સ્વામીના અનુયાયી માતૃશ્રી વિમળાબેન ચંપકલાલ ખેતાણી પરિવાર ફાઉન્ડેશન મુંબઈ (સાવરકુંડલાવાળા) દ્વારા સાવરકુંડલા શહેરના લોકોને જરૂરી ખાધ સામગ્રી ખાઈ તથા બનાવી શકે તેવી વસ્તુઓ. સાવરકુંડલામાં ચાલતાં ૩ છાશ કેન્દ્રમાં આવતા ૧૪૦૦  પરિવારોને આ સહાય મધ જેવી મીઠી લાગી હતી ભગવાન મહાવીરના અનુયાયી એવા ખેતાણી પરિવાર દ્વારા. ખાસ કરીને આખા વર્ષ દરમિયાન સાવરકુંડલા Continue Reading
અમરેલી
નાગેશ્રી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા શ્રી પ્રતાપભાઇ ધનજીભાઇ પરમાર, અના. હેડકોન્સ, નાઓનું ગઇ તા.૨૬/૦૫/૨૦૨૨ ના રોજ વાહન અકસ્માતમાં ગંભીર ઇજા થતા ત્યારથીકોમામાં છે. અને હાલ પણ પથારીવશ છે. અને આગામી દિવસોમાં દિવાળીનો તહેવાર આવતોહોય જેથી અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિંમકરસિંહ નાઓના ધ્યાને આવતા શ્રી નાયબપોલીસ અધિક્ષકશ્રી સા.કુંડલા ડિવીઝનના એચ.બી.વોરા નાઓને દિવાળી અંગે Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લા રોજગાર કચેરી દ્વારા નિયમિત અનુબંધમ વેબ પોર્ટલના માધ્યમથી ભરતી મેળાનું આયોજન કરવામાં આવે છે. ખાનગી ક્ષેત્રના અગ્રગણ્ય એકમ સોનાવા ગીયર્સ એન્ડ ટ્રાન્સમિશન પ્રા.લિ. પીપળીયા, રાજકોટ માટે ૧૮ થી ૪૦૪૦  વર્ષની વય મર્યાદા,ધોરણ-૧૨ પાસ સાથે ડીપ્લોમા, બી.ટેક, તેજમજ આઇ.ટી.આઇના તમામ ટ્રેડની લાયકાત ધરાવનાર  રોજગાર ઇચ્છુકો માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, બહુમાળી ભવન  ખાતે Continue Reading
અમરેલી
સ્વચ્છતા હી સેવા મહા અભિયાન અંતર્ગત જિલ્લામાં ગામે ગામ સ્વચ્છતાલક્ષી પ્રવૃત્તિઓ યોજાઈ રહી છે. આ અભિયાન અંતર્ગત તા.૬ નવેમ્બર થી ૧૧ નવેમ્બર,૨૩ સુધી શહેરના તમામ ફ્લાય ઓવર, બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેન્ડમાં સફાઈ ઝુંબેશ યોજાશે ઉપરાંત  ગ્રામ્ય વિસ્તારમાં ગાંડા બાવળનું પ્રુનીંગ તેમજ ચારકોલ-કોલ બનાવવા માટેની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવશે. તા. ૩૦ ઓક્ટોબર,૨૩ થી ૦૪ નવેમ્બર,૨૩ Continue Reading
અમરેલી
 ગુજરાત સરકાર અને અમરેલી જિલ્લાના પદ્મશ્રી અનેઉદ્યોગપતિશ્રીસવજીભાઈધોળકિયાફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમેઅમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દુધાળા ગામે હેતની હવેલી ખાતે આગામી તા. ૧૫ નવેમ્બર થી તા.૨૫ નવેમ્બર, ૨૦૨૩ સુધી ૧૦ દિવસીય ભવ્ય જળ ઉત્સવ-૨૦૨૩ યોજાશે. જળ ઉત્સવ-૨૦૨૩ ‘India’s first carbon neutral water festival’ છે. હેતની હવેલી દુધાળા-લાઠી ખાતે જળ ઉત્સવ-૨૩ અંતર્ગત Continue Reading
અમરેલી
ગુજરાત પ્રદેશ NSUI ના પ્રમુખ નરેન્દ્ર સિંહ સોલંકી તેમજ ગુજરાત NSUI ના ઉપપ્રમુખ કેતન ભાઈ ખુમાણ ના અધ્યક્ષ સ્થાને કારોબારી બેઠક યોજાઈ હતી. જેમા સંગઠનાત્મક ચર્ચા કરવામા આવી હતી. તથા આવનાર સમય મા વિધાર્થી ના પ્રશ્નો ના નિરાકરણ માટેના કાર્યક્રમો અને રચનાત્મક કાર્યક્રમ ના આયોજન થી વિધાર્થી નો અવાજ NSUI બનશે તેવા કાર્યક્રમો ના આયોજન […]Continue Reading
અમરેલી
આગામી તા૧૩/૧૧/૨૦૨૩ના રોજ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, પ્રમુખવાટિકા, અમરેલી ખાતે મહાઅન્નકૂટ ઉત્સવનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ભગવાનશ્રી સ્વામિનારાયણ તથા હિંદુ સનાતન ધર્મના અવતારો સમક્ષ ૧૦૦૦ જેટલી વિવિધ વાનગીઓનો અન્નકૂટ ધરવામાં આવનાર છે. આ ઉત્સવને સફળ બનાવવા અમરેલી મંદિરના સંત નિર્દેશક પૂ.સાધુચરિતસ્વામીના માર્ગદર્શન હેઠળ સેવાના કુલ-૩૦ વિભાગો કાર્યરત કરવામાં આવેલ છે. Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લા સહિત અનેક જિલ્લાઓમાં હિંસક દિપડાઓના ખેડૂતો અને ખેતમજુરો ઉપર હુમલાથી મોતને ભેટી રહયા છે. આ ઘટનાઓ દુઃખદ ઘટનાઓ છે. ઉપરાંત આવી ઘટનાઓથી ખેતીને વ્યાપક નુકશાન થઈ રહય છે, ગીરના જંગલને અડીને આવેલા અમરેલી, જુનાગઢ,ગીર સોમનાથ જિલ્લાઓમાં દિપડા ઉપરાંત સિંહના હિંસક હુમલાઓના સતત બનાવો બનતા રહે છે. ગીરનું જંગલ છોડીને હિંસક પ્રાણીઓ આજુબાજુના જિલ્લાઓમાં […]Continue Reading
અમરેલી
સારહી યુથ ક્લબ ઓફ  અમરેલી સંચાલિત “નિરાધાર નો આધાર”સારહિ તપોવન આશ્રમ ખાતે તેમનાં સ્વપ્ન દ્રષ્ટા – લોક સેવક શ્રી મુકેશભાઈ સંઘાણી નાં સંકલ્પ અનુસાર બની રહેલા,તપોવન આશ્રમ નું નિર્માણ કાર્ય થાય ત્યાં સુધી દર રવિવારે ગાયત્રી યજ્ઞ કરવામાં આવે છે, તેમાં આજ રોજ તા.05/12/2023 નાં રોજ શહેર ભાજપ પ્રમુખશ્રી ભાવેશભાઈ સોઢા સહ પરિવાર (ગાયત્રી યજ્ઞ […]Continue Reading
અમરેલી
આગામી તા.૧૯/૧૧/૨૩ કારતક સુદ સાતમ ને રવીવાર ના રોજ પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી જલારામબાપા ની ૨૨૪ મી જન્મજયંતિ નિમિતે જલારામ ધૂન મંડળ પરિવાર અમરેલી દ્વારા અત્રેના લીલીયા રોડ પર આવેલ જલારામ મંદિર ખાતે ૨૨૪ કિલો લાડુ ના અન્નકૂટ નું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.જલારામ ધૂન મંડળ દ્વારા સ્થાપના વર્ષ ૧૯૯૯ થી અવિરત ધૂન તેમજ […]Continue Reading