Home Archive by category અમરેલી (Page 837)

અમરેલી

અમરેલી
દામનગર શહેર માં સાહિત્ય જગત ની શાન શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ટ્રસ્ટ સંચાલિત શ્રી વ્રજકુંવરબેન કેશવલાલ મોદી મહિલા પુસ્તકાલય ને લાઠી તાલુકા ના હજીરાધાર ના સુરત સ્થિત દાતા ડાયમંડ નગર ના મોભી  શેઠ શ્રી ભીમજીભાઈ ડાયાભાઇ કળથીયા શીવાભાઇ તેમજ કુરજીભાઈ અને ધીરુભાઈ કળથીયા પરિવાર તરફ થી ખૂબ મોટી સંખ્યા માં વ્યક્તિ વિકાસ મહાપુરુષો ના જીવન […]Continue Reading
અમરેલી
શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત, શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર તથા શ્રી સર્વોદય સરસ્વતી વિદ્યામંદિર, બાબાપુર સંચાલિત જનતા વિદ્યાલય અને ગ્રામ પંચાયત, તાતણિયાના સંયુકત ઉપક્રમે તાંતણીયા ગામે નિશુલ્ક સર્વ રોગ નિદાન તથા સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવેલ. ગીર કાંઠાના તાંતણીયા ગામે યોજાયેલા આ કેમ્પમાં તાંતણિયા સહિત આજુબાજુના ગામના દર્દીઓએ પણ બહોળી સંખ્યામાં લાભ લીધો. કુલ Continue Reading
અમરેલી
સાંસદ કાછડીયા તેમજ ધારાસભ્યશ્રી કસવાલાના માર્ગદર્શન નીચે નગરપાલિકા ના કોર્પોરેટર ધર્મેન્દ્ર મહેતા અને લાલાભાઇ ગોહિલની મહેનત રંગ લાવી.  સાવરકુંડલા શહેરી વિસ્તાર  વોર્ડ નંબર ૬ ના પછાત વિસ્તારોમાં સાંસદશ્રી નારણભાઇ કાછડીયા તેમજ ધારાસભ્યશ્રી મહેશભાઇ કસવાલાના માર્ગદર્શન નીચે લોકોના પ્રશ્નો માટે સતત જાગૃત અને જોઇશું, વિચારીશું જેવા શબ્દો જેની ડિક્ષનેરીમાં નથી તેવા નગરપાલિકા Continue Reading
અમરેલી
ઇસમને કુલ કિં.રૂ.૧૯,૫૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી અમરેલી એલ.સી.બી. ટીમ ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાંથી દારૂ-જુગારની બદી દુર કરવા પ્રોહી-જુગારના કેસો કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઈસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ […]Continue Reading
અમરેલી
અમરેલી એલ.સી.બી. ટીમ ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાંથી દારૂ-જુગારની બદી દૂર કરવા પ્રોહી-જુગારના કેસો કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હતું, અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા ઇ.ચા.પોલીસ Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમાં આજે બપોર પછી અઢી વાગ્યાના આળેગાળે વાતાવરણ આવેલો બદલાવ.. જાને કહાઁસે ઘીર આયે બદરા.!! કોઈ એકલદોકલ વાદળી પણ સૂરજને ઢાંકી દે છે ખરી..!!જ્યારે વાતાવરણ સમગ્રતયા વાદળિયું હોય ત્યારે લોકોને ગરમીથી રાહત તો મળે પરંતુ આ કમોસમી વાતાવરણ ઋતુ ચક્રની અનિયમિતતા અવશ્ય દર્શાવે છે. આમ પણ આ વર્ષે  અચાનક બદલતાં વાતાવરણ અર્થાત્ કૃષિ ક્ષેત્રે […]Continue Reading
અમરેલી
અમરેલીમાં બારોટ સમાજ ટ્રસ્ટ દ્રારા બારોટ સમાજના દીકરા-દીકરીઓ માટે એક છાત્રાલયનું નિર્માણ થશે. આ છાત્રાલય માટે પચીસ લાખ રુપિયાની જમીન પણ ખરીદી લીધી છે અને એના ઉપર બે માળનું આશરે પંચોતેર લાખ રુપિયાનું બિલ્ડીંગ બનશે. બારોટ સમાજના આગેવાનો અને ટ્રસ્ટીઓ દ્રારા આજે સુરેન્દ્રનગર ખાતે હાસ્યકલાકાર અને સમાજસેવક ડો. જગદીશ ત્રિવેદીનો રૂબરૂ સંપર્ક કરવામાં આવ્યો હતો […]Continue Reading
અમરેલી
જિલ્લા આરોગ્ય અધિકારી ડો.આર.એમ.જોશી, E MO ડો. એ.કે. સિંઘ ની સૂચના હેઠળ યોજાઈ જન જાગૃતિ રેલી.સા.કુંડલા તાલુકા હેલ્થ અધિકારી ડો.એસ.આર.મીના ના માર્ગદર્શન મુજબ આંબરડી PHC ના ડો.નીતિન રામપ્રસાદી દ્વારા લોકોને જાગૃત કરાયા. ગુજરાત સરકારના મેલેરિયા મુક્ત ગુજરાતને સાકાર કરવા ગઈકાલે 25 એપ્રિલે “વિશ્વ મેલરીયા દિવસ”ની આ વર્ષની થીમ ઝીરો મેલેરિયાના હેતુને સિદ્ધ કરવા તાલુકા Continue Reading
અમરેલી
સરકારમાં અમરેલીના ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયાની વજનદાર રજૂઆતના પગલે પ્રજાપ્રિય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા લાંબા સમયથી અમરેલી શહેરના વિકાસ માટે અને આઉટ ગેઇન વિસ્તારના પ્રજાજનોની પ્રાથમિક સુવિધાઓમાં વધારો થાય તે માટેની પડતર માંગણીનો સ્વીકાર કરી સૈધાંતિક મંજૂરી આપવામાં આવેલ છે. નગરપાલિકા અમરેલી દ્વારા પણ આ બાબતે ધારાસભ્ય કૌશિક વેકરિયાને રજૂઆત Continue Reading
અમરેલી
દામનગર સ્વ ગૌરીબેન અમરશીભાઈ સોલંકી પરિવાર ના પુત્રી રત્ન મૃદુલાબેન પ્રવીણચંદ્ર ગાંધર્વ પરિવાર આયોજિત શ્રી મદ્રભાગવત કથા માં વિદ્વાન ભાગવતાચાર્ય શ્રી દીપકભાઈ મહેતા વ્યાસાસને સંવત ૨૦૭૯ વૈશાખ સુદ ૮ ને શુક્રવાર તા ૨૮/૦૪/૨૩ થી પ્રારંભ થશે કથા ની પોથી યાત્રા પૃષ્ટિય માર્ગી શ્રી મદન મોહનલાલ હવેલી ખાતે થી પ્રસ્થાન થઈ શહેર ના રાજમાર્ગો ફરી પટેલ […]Continue Reading