Home Archive by category અમરેલી (Page 838)

અમરેલી

અમરેલી
દામનગર શહેર માં સરદાર પટેલ સોશ્યલ ગ્રુપ એવમ સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા શહેર ના સરદાર ચોક ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ ની પ્રતિમા ને ફુલહાર કરાયા તેમજ શહેર માં પ્રવેશતા જ સરદાર પુલ ઉપર સરદાર વલ્લભભાઈ પટેલ ની પ્રતિમા ના ફુલહાર અર્પણ કરતા સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓના અગ્રણી ઓ એ અખંડ ભારત ના શિલ્પી નીચું નિશાન […]Continue Reading
અમરેલી
આ સંદર્ભે સાવરકુંડલા નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદીના સહયોગ અને સેનિટેશન ચેરમેન હેમાંગ ગઢીયા તથા વોર્ડ નંબર પાંચનાં નગરપાલિકા સદસ્ય અશોકભાઈ ખુમાણનો આ વિસ્તારના રહીશોએ આભાર વ્યક્ત કર્યો.સાવરકુંડલા શહેરમાં વોર્ડ નંબર પાંચમાં આવેલ લુહાર સોસાયટી વિસ્તારમાં છેલ્લા ઘણાં વર્ષોથી ગટરનો પ્રોબ્લેમ હતો જે અંગે સેનિટેશન વિભાગના ચેરમેન હેમાંગ ગઢીયાના ધ્યાન પર આ બાબત આવતાં પાલિકા Continue Reading
અમરેલી
 સ્વચ્છતા હી સેવા મહા અભિયાન અંતર્ગત જિલ્લામાં ગામે ગામ સ્વચ્છતાલક્ષી પ્રવૃત્તિઓ યોજાઈ રહી છે. આ અભિયાન અંતર્ગત લાઠી નગરપાલિકાના સેનિટેશન શાખાના કર્મચારીઓ દ્વારા સફાઈ ઝુંબેશ યોજાઈ હતી. શહેરી વિસ્તારમા આવેલ અલગ અલગ જગ્યાએથી અંદાજીત ૪.૦ ટન C&D વેસ્ટ એકત્રિત કરી યોગ્ય જગ્યાએ રિયુઝ કરવામાં આવ્યો હતો.        નિર્મળ ગુજરાતના Continue Reading
અમરેલી
અમરેલી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૯ મી  જન્મ જયંતી સરદાર પટેલ પ્રતિમાને જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ફૂલહાર કરી જિલ્લા કોંગ્રેસ સમિતિ ખાતે પૂર્વ વડાપ્રધાન ઇન્દિરાજીની નિર્વાણ તિથિને શ્રદ્ધાંજલિ પાઠવી આ દેશના બંને યોદ્ધાઓને યાદ કરી કોંગ્રેસ પક્ષ માટેના દેશ માટે એ બલિદાન આપી આ આ દેશના રજવાડા એક કરી હિન્દુસ્તાન મહાસત્તા બનાવ્યું પાકિસ્તાનના બે ભાગ પાડીએ […]Continue Reading
અમરેલી
 શિક્ષણ સંસ્કાર અને રાષ્ટ્રપ્રેમ માટે સુપ્રસિદ્ધ એવા શ્રીજી  વિદ્યાર્થી ભુવન માં આજે 31, ઓક્ટોબર એટલે અખંડ ભારત ના શિલ્પી લોહપુરષ સરદાર વલ્લભભાઈ પટેલની ની જન્મ જયંતિ… આજના દિને શાળાના વિધાર્થીઓ અને શિક્ષકો એ સરદાર સાહેબ ને પુષ્પાંજલિ અર્પણ કરેલ…. તેમજ ગાયત્રી યજ્ઞ નુ પણ આયોજન કરેલ…. અને આજના દિને સરદાર ના જીવન ના પ્રેરક પ્રસંગો […]Continue Reading
અમરેલી
સાવરકુંડલાના નાકરાણી પરિવાર દ્વારા કાગવડ ખાતે આવેલા માં ખોડીયાર ના દિવ્ય મંદિરમાં મસ્તક ઝુકાવી ધ્વજારોહણ કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો. જે સંકલ્પ પુર્ણ કરવા માટે તારીખ૨૮/૧૦/૨૩, શનિવારના રોજ સાવરકુંડલા નગરપાલિકાના ઉપપ્રમુખ પ્રતિકભાઈ  ગોવિંદભાઈ નાકરાણી તથા પરિવાર દ્વારા ૫૦૧ ભક્તો સાથે સંઘ સાવરકુંડલા થી પ્રસ્થાન થઈ કાગવડ ખાતે ખોડલધામ મંદિરે પહોંચ્યો હતો. જ્યાં સવારે ૧૦ઃ૦૦ Continue Reading
અમરેલી
ગુજરાત સરકાર અને અમરેલી જિલ્લાના અગ્રણી ઉદ્યોગપતિ, પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે જિલ્લાના લાઠી તાલુકાના દુધાળા ગામે હેતની હવેલી સ્થિત સ્થળે આગામી તા. ૧૫ નવેમ્બર થી ૨૫ નવેમ્બર-૨૦૨૩ સુધી ૧૦ દિવસીય ભવ્ય જળ ઉત્સવ-૨૦૨૩ યોજાશે. આજરોજ જિલ્લા કલેકટર શ્રી અજય દહિયાના અધ્યક્ષ સ્થાને હેતની હવેલી, દુધાળા ખાતે વિવિધ તૈયારીની લઈને સમીક્ષા બેઠક યોજાઈ હતી. Continue Reading
અમરેલી
વડોદરા વનપંડિતનું બિરુદ પામેલા જીઇબી હાઈસ્કૂલના ભૂતપૂર્વ આચાર્યશ્રી ડો. નિખિલ દેસાઈનું અવસાન તારીખ ૨૮/૧૦ ૨૦૨૩ ના રોજ થયું છે. તેમના પુત્ર કેનેડા હોવાથી તેમના આવ્યા પછી તા.૩૧/૧૦/૨૩  મંગળવારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે ડોક્ટર નિખિલ દેસાઈ શિક્ષણ ક્ષેત્રે મોટું પ્રદાન ધરાવતા હતા સાથે સાથે તેમની બહુમુખી પ્રતિભા પ્રકૃતિ પ્રેમ તથા શિક્ષણ ક્ષેત્રે આપેલા પ્રદાન ને […]Continue Reading
અમરેલી
અમરેલી ના ચિતલ સરસ્વતી વિદ્યા મંદિર ખાતે સંત શ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટ રાજકોટ ની હોસ્પિટલ ની તબીબી સેવા એ અને વિદ્યાભારતી ટ્રસ્ટ ચિતલ દ્વારા  સરસ્વતી વિદ્યામંદિર ખાતે ૯૮ મોં નેત્રયજ્ઞ દહિડા ના  દીપકભાઈ મકાણી પરિવાર ના સહયોગ થી અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ  કિશોરભાઈ કાનપરિયા  ના અધ્યક્ષ સ્થાને યોજાયો જેનું  ઉદઘાટન અમર ડેરી ના ચેરમેન અશ્વિનભાઈ […]Continue Reading
અમરેલી
રાજકોટ સદભાવના બળદ આશ્રમમાં 1500 બળદોને આશ્રયસંસ્થાનાં વિશાળ પરીસરમાં ભવિષ્યમાં 10,000 બળદોને પ્રવેશ અપાશેકોઈ ને બીમાર, નિરાધાર બળદ મળે તો સદભાવના બળદ આશ્રમનો સંપર્ક કરવા વિનંતીસદભાવના બળદ આશ્રમ દ્વારા બળદોની જીંદગી બચાવવા અપીલ કરવામાં આવી છે. બળદનો ઉપયોગ ખેતીવાડીમાં કરી શકાય છે. તેઓ સ્વભાવે શાંત, કામગરા હોય છે. પ્રાચીન કાળમાં પણ જયારે સાધનોની શોધ થઈ […]Continue Reading