દામનગર શહેર માં સરદાર પટેલ સોશ્યલ ગ્રુપ એવમ સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા શહેર ના સરદાર ચોક ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ ની પ્રતિમા ને ફુલહાર કરાયા તેમજ શહેર માં પ્રવેશતા જ સરદાર પુલ ઉપર સરદાર વલ્લભભાઈ પટેલ ની પ્રતિમા ના ફુલહાર અર્પણ કરતા સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓના અગ્રણી ઓ એ અખંડ ભારત ના શિલ્પી નીચું નિશાન […]Continue Reading

















Recent Comments