Home Archive by category અમરેલી (Page 858)

અમરેલી

અમરેલી
ગુજરાતમાં પીવાના પાણીની અછત હવે ભૂતકાળ બની છે. એક સમય હતો કે લોકોને પીવા માટે પાણી ભરવા છેક દૂર દૂર સુધી જવું પડતું હતુ. હવે હર ઘર નળ કનેક્શન થકી પીવાના પાણીની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે. જાફરાબાદ તાલુકાના અંદાજિત ૬૫૦૦ની વસ્તી ધરાવતાં શિયાળબેટ ટાપુ ખાતે જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાના વરદહસ્તે […]Continue Reading
અમરેલી
દામનગર નગરપાલિકા ની ધોર બેદરકારી દિનપ્રતિદિન સુવિધા ઓને બદલે દુવિધા વધી રહી છે પાલિકા સામે જતા શેઠ શ્રી એમ સી મહેતા રોડ થી સરદાર ચોક ધર્મશાળા શોપિંગ હીરાબજાર સુધી ની તમામ સ્ટ્રીટ લાઈટો બંધ રાભડા રોડ ચોકડી  થી દાઉદી વોરા ના કબ્રસ્તાન આનંદનગર જવા ના રસ્તા ઉપર અમુક જગ્યા એતો માત્ર થાંભલા સ્ટ્રીટ લાઈટો ગાયબ […]Continue Reading
અમરેલી
મે.ભાવનગર રેન્જ આઈ.જી.પી.શ્રી ગૌતમ પરમાર સાહેબ, ભાવનગર રેન્જ, ભાવનગરનાઓએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાં E-FIR થી દાખલ થયેલગુન્હાઓમાં આરોપીઓને પકડી પાડી નાગરિકોના ચોરાયેલ વાહન, મોબાઇલ ફોન તેમને પાછા મળે તે માટે જરૂરી કાર્યવાહી કરવા તેમજ જીલ્લાઓમાં બનતા મિલકત સબંધીતગુન્હાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય જે અન્વયે અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓએ જીલ્લામાં E-FIR થી દાખલ Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમાં આવેલ શ્રી તાત્કાલીક હનુમાનજી મંદિર ખાતે ભારતીય અસ્મિતાનો સહુથી પરમ પાવન મંગલકારી દિવસ એટલે શ્રી રામભક્ત મહાબલી હનુમાનજી મહારાજનો જન્મ મહોત્સવ. આ વખતે હનુમાન જયંતિ સેવા, શ્રદ્ધા અને સાધનાના ત્રિવિધ સંગમથી ઉજવવામાં આવી હતી જેમાં હનુમાનજી મહારાજની મહા આરતી બાદ ૪૫૦૦ થી વધુ ભાવિકોએ સાથે બેસી મહાપ્રસાદ આરોગ્યો હતો. આ સાથે પ્રતિ વર્ષની […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમાં આવેલ  પંડ્યા શેરી, કડિયા વાડી પાસે આવેલ  શ્રી રામદૂત હનુમાનજી મંદિરે હનુમાન પ્રાગટ્ય દિવસની ઉજવણી ધામધૂમ પૂર્વક કરવામાં આવેલ. નાના બાળકોને બટુક ભોજન તેમજ હનુમાનજી મહારાજના જન્મદિવસની ૧૪  કેક કાપીને ઉજવણી ઉત્સાહપૂર્વક કરવામાં આવેલ. રાત્રે સત્યનારાયણ ભગવાનની કથા પણ કરવામાં આવેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા હોથીભાઈ શેરી તથા પંડ્યા શેરી મિત્ર મંડળના યુવાનો […]Continue Reading
અમરેલી
જીલ્લા ભાજપ અનુસુચિત મોરચાની અમરેલી જીલ્લા ભાજપ અનુસુચિત મોરચાનાં પ્રમુખ કેશુભાઈ વાઘેલાના અધ્યક્ષ સ્થાને કારોબારી યોજાઈ જેમા પ્રદેશ ભાજપ અનુ.જાતિ મોરચાનાં પ્રમુખ ગૌતમભાઈ ગેડીયા, મહામંત્રી વિક્રમભાઈ ચૌહાણ, મંત્રી અનિલભાઈ ગોહીલ, ક°ણાલભાઈ પારધી, મીડીયા સંયોજક દેવાંગભાઈ વર્મા, અમરેલી જીલ્લા ભાજપ અનુ.જાતિ મોરચાનાં પ્રભારી દિલીપભાઈ જોગદીયા, અમરેલી જીલ્લા ભાજપ મોરચાનાં મહામંત્રી Continue Reading
અમરેલી
સાવરકુંડલા શોરાવાડી સોસાયટીમાં આવેલ કેસરીનંદન હનુમાનજીના મંદિરે હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવેલ.  તમામ રહીશોના સહકારથી આયોજન કરેલ. શોરાવાડી સોસાયટીના યુવક મંડળ દ્રારા સુદર વ્યવસ્થા કરેલ. આ પ્રસંગે સોસાયટીનો યુવક મહેતા નચિકેતા તાજેતરમાં ઈન્ડીયન આર્મી નાસિક ફરજમાં નિમણૂક થઈ હોય જે સોસાયટી માટે ગર્વની વાત કહેવાય જેથી યુવક મંડળના પ્રમુખ મીલનભાઈ રૂપારેલીયા તેમજ તમામ Continue Reading
અમરેલી
ભારતીય અસ્મિતાનો સહુથી પરમ પાવન મંગલકારી દિવસ એટલે શ્રી રામભક્ત મહાબલી હનુમાનજી મહારાજનો જન્મ જયંતિ મહોત્સવ. આ વખતે હનુમાન જયંતિ સેવા, શ્રદ્ધા અને સાધનાના ત્રિવિધ સંગમથી ઉજવવામાં આવી હતી જેમાં હનુમાનજી મહારાજની મહા આરતી બાદ ૪૫૦૦ ભાવિકોએ સાથે બેસી મહાપ્રસાદ ગ્રહણ કર્યો આ સાથે પ્રતિ વર્ષની માફક આ વર્ષે પણ ચાલી રહેલા કાળઝાળ ઉનાળાના દિવસોને […]Continue Reading
અમરેલી
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા જુનિયર કલાર્ક (વહીવટ – હિસાબ) ની સ્પર્ધાત્મક પરીક્ષા યોજાશે. તા.૯ એપ્રિલ, ૨૩ ને રવિવારના રોજ યોજાનાર આ પરીક્ષા બાબતે અમરેલી જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયાના અધ્યક્ષસ્થાને અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિનેશ ગુરવની ઉપસ્થિતિમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. અમરેલી જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયાએ જણાવ્યુ હતુ Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમાં ગઈકાલે સખત ગરમી બાદ આજરોજ ધૂપછાંવ જેવું વાતાવરણ.. ખબર નથી પડતી કે ઉનાળો છે કે બીજું કંઈ? એક તરફ સખત તાપના પ્રકોપથી બચવા શું કરવું તેની માર્ગદર્શિકા અખબારોમાં પ્રસિધ્ધ થાય છે એવા જ સમયે વાતાવરણમાં પલટો આવે અને માવઠાની શક્યતાઓ સેવાઈ એ પણ માનવજીવન માટે ખરેખર પીડાજનક જ કહેવાય.. બદલતી પર્યાવરણની પેટર્ન હવે […]Continue Reading