Home Archive by category અમરેલી (Page 857)

અમરેલી

અમરેલી
માર્ચ-૨૦૨૩ માસમાં પડેલા કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલી ખેતી/બાગાયતી પાકના નુકસાની બાબતે જિલ્લા વહીવટી તંત્ર મારફત જે-તે વખતના અખબારી અહેવાલો, પડેલ વરસાદના માપદંડ અને વરસાદની તીવ્રતા, સ્થાનિક તંત્ર મારફત થયેલ પ્રાથમિક રીપોર્ટ વગેરેનાં પ્રમાણભૂત આધારો લઇને ધારી, બગસરા, ખાંભા, લાઠી, સાવરકુંડલા, અમરેલી, કુંકાવાવ, રાજુલા અને Continue Reading
અમરેલી
સાવરકુંડલા તાલુકાની પ્રાથમિક શાળાઓના મધ્યાહન ભોજન કેન્દ્રોમાં સંચાલકની આવશ્યક્તા છે. આ ખાલી જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી છે. સાવરકુંડલા તાલુકાના બ્રાંચ શાળા નં.૪ સાવરકુંડલા, બ્રાંચ શાળા નં.૮, સીમશાળા અમૃતવેલ, અમૃતવેલ પ્રાથમિક શાળા, કેરાળા પ્રાથમિક શાળા, ગોરડકા પરા પ્રાથમિક શાળા, ચીખલી પ્રાથમિક શાળા, ડેડકડી, ધાર, પિયાવા, ફાચરિયા, શાંતિનગર, સાકરપરા અને સૂરજવડી પ્રાથમિક Continue Reading
અમરેલી
 લાઠી તાલુકા માં વિશ્વ ડેંગ્યૂ દિવસ ની ઉજવણી કરવામાં આવેલ. જેમાં અલગ અલગ ટીમ  દ્વારા તાલુકા ના તમામ ગામોમાં જાહેર અને ઘર વપરાશ માં આવતા પાણી ભરવાના તમામ પાત્રો ની ચકાસણી કરી, એબેટ સોલ્યુશન નાખી પોરાનાશક કામગીરી કરવા આમાં આવી હતી. ડેંગ્યૂ ના મચ્છર ચોખ્ખા પાણીમાં જ ઈંડા મૂકે છે. ડેન્ગ્યુ ના મચ્છર દિવસે વધારે […]Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પ્રખંડ પ્રભારીની નિમણૂક અમરેલી વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ  ઇતેશભાઈ  મહેતા દ્વારા જિલ્લાના પ્રખંડ અને શહેરોની પ્રભારી (વાલી) તરીકે નિમણૂક કરીને સંગઠનને ગતિશીલ બનાવવા માટે અમરેલી શહેર પ્રભારી અશ્વિન ત્રિવેદી, અમરેલી ગ્રામ્ય વિજયભાઈ દેસાઈ ,વડીયા પ્રોફેસર પંકજભાઈ ત્રિવેદી,  લાઠી મૌલિકભાઈ તેરીયા, દામનગર ભાવેશભાઈ ભુવા, લીલીયા દિલીપસિંહ Continue Reading
અમરેલી
 અમરેલી જિલ્લા ના ધારી તાલુકા પાસે આવેલ વીરપુર ગામ નજીક એક બોલેરો ગાડી પલ્ટી મારી ગઈ હતી, જેમાં કુલ 15 થી 20 જેટલા વ્યક્તિઓ હતા જે હીરાવા ગામે સગાઈ ના પ્રસંગે ગયા હતા ત્યાં થી પાછા આકોડા ગામ જઈ રહ્યા હતા તે દરમિયાન ધારી ખાંભા રોડ પર આવેલ વીરપુર ગામ પાસે અચાનક બોલેરો ગાડી પલ્ટી […]Continue Reading
અમરેલી
અમરેલી તાલુકા માં ગૌચરની જમીન સર્વે નંબર. ૩૩૪ પૈકી ૫ ની જમીનમાંથી ગેરકાયદેરસ ખનન કરાતું હોવા ની આધાર પુરાવા સાથે ની  તા.૧૫/૫/૨૦૨૩ ની લેખિત રજુઆત છતાં જે.સી.બી. ટ્રેકટરોને જવા દેવામાં આવ્યા તેની સામે પગલા ભરવા અન્યથા નામદાર ગુજરાત હાઈકોર્ટમાં PIL દાખલ કરવાની સુખડીયા ની ચેતવણી અમરેલી જિલ્લા કલેકટર શ્રી  ને સંબોધી ને તા.૧૫/૦૫/૨૦૨૩  રૂબરૂ મળી […]Continue Reading
અમરેલી
મંદિરના મહંત શ્રી નટવરગીરી બાપુ તેમજ શ્રી રામેશ્ર્વર યુવક મંડળ દ્વારા આયોજિત આ ત્રિદિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં તારીખ ૧૩ના રોજ બપોરે ૨-૩૦  થી ૫૩૦ વિવિધ ધાર્મિક કાર્યક્રમો જેવા કે દેહ શુધ્ધિ પ્રાયશ્ર્ચીત (હેમાદ્રી), ગણેશ પૂજન, સ્થાપિત દેવતા પૂજન, કુટીર હોમ, અગ્નિ પૂજન, ગ્રહ હોમ નગરયાત્રા, જલ યાત્રા, સાયં પૂજન, જલાધિવાસ રાત્રે ૯ થી ૧૧ સત્સંગ સંગીત […]Continue Reading
અમરેલી
વિશ્વ ગુજરાતી સમાજ યુથ વિંગ અમરેલી દ્વારા ગૌરવશાળી ગુજરાતી તરીકે ગુજરાત સ્થાપના દિવસના અનેરા અવસરે જિલ્લા કલેકટર શ્રી અજય દહીયા સાહેબને ગૌરવશાળી ગુજરાતી તરીકે પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા. વિશ્વ ગુજરાતી સમાજ દ્વારા વિવિધ ક્ષેત્રે પોતાનું અનેરું યોગદાન આપતા હોય તેવા વિવિધ સંસ્થાઓના સંચાલકો તરીકે સેવાકીય કાર્યો કરતા હોય કે પછી સમાજને માર્ગદર્શીત કરતા […]Continue Reading
અમરેલી
 અમરેલી જિલ્લા રોજગાર કચેરી દ્વારા અનુબંધમ વેબ પોર્ટલના માધ્યમથી નિયમિત ભરતી મેળાનું આયોજન કરવામાં આવે છે. ખાનગી ક્ષેત્રના એકમ વેલસ્પન ઈન્ડિયા પ્રા. લી. અંજાર, કચ્છ માટે ૧૮ થી ૩૦ વર્ષની વયમર્યાદા ધરાવતા હોય અને ખાલી જગ્યાઓને અનુરુપ શૈક્ષણિક લાયકાત ધો.૧૦ અને ધો.૧૨ની લાયકાત ધરનાર રોજગાર ઇચ્છુક હોય તે આ રોજગાર ભરતી મેળામાં ભાગ લઈ શકે છે. […]Continue Reading
અમરેલી
દામનગર શહેર માં નગરપાલિકા ના પૂર્વ કર્મચારી દંપતી પૂર્વ નગર સેવિકા એ હોદ્દા પદ નો દૂરઉપીયોગ કરી પુરબીયા શેરી માં જાહેર રસ્તા ની જમીન ઉપર ગેરકાયદેસર મકાન બનાવી લેતા ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ ૨૦૨૦ લેન્ડ ગ્રેબિગ હેઠળ ગત તા.૨૧/૦૭/૨૨ ના રોજ ઓન લાઈન અરજ નં ૪૧૩૦૩૨૨૦૦૦૬૪૬૪ થી ફરિયાદ કરાય હતી જેના સંદર્ભ […]Continue Reading