દામનગર શહેર માં રોકડીયા પરિવાર દ્વારા દર શનિવારે રાત્રી એ યોજાતી ચાલીશા પઠન માં શ્રધ્ધાળુ ભાવિકો દ્વારા રોકડીયા હનુમાનજી ના સાનિધ્ય માં યોજાતા ધૂન ચાલીશા પઠન માં ખૂબ મોટી સંખ્યા માં વેપારી ઓની ઉપસ્થિતિ માં હનુમાનજી ચાલીશા યોજાય રહી છે દર શનિવારે શ્રધ્ધાળુ ભાવિકો દ્વારા મહાપ્રસાદ અને અલ્પહાર ના આયોજન સાથે રોકડીયા પરિવાર દ્વારા સુંદર […]Continue Reading


















Recent Comments