Home Archive by category અમરેલી (Page 860)

અમરેલી

અમરેલી
જળસંચય જ સરળ જનજીવનનું રોકાણ એ સૂત્રને સાર્થક કરતાં જળસંચય અભિયાન અંતર્ગત ગાધકડા મુકામે પીડીલાઈટ કંપનીના સહયોગથી ખારસા હનુમાનજી મંદિર ડેમમાં જળસંચય કાર્યનો શુભારંભ કરાવતાં સાવરકુંડલા ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા. જળસંચય અભિયાન અંતર્ગત સાવરકુંડલા તાલુકાના ગાધકડા મુકામે પીડીલાઈટ કંપનીના સહયોગથી ખારસા હનુમાનજી મંદિર ડેમમાં જળસંચય કાર્યનો શુભારંભ કરાવતાં સાવરકુંડલા લીલીયા Continue Reading
અમરેલી
અમરેલી – ધારી ગીર પૂર્વના ચાચી પાણીયા રેંજના રેવન્યુ માંથી ચિંકારાના શિકાર સાથે ત્રણ આરોપી ઝડપાયા. વન વિભાગ દ્વારા બાતમીના આધારે રેવન્યુ વિસ્તારમાં સર્ચ ઓપરેશન કરી ચિંકારાના શિકાર સહિત શિકારીઓને ઝડપી પાડ્યા. વન વિભાગે ચાંચી પાણીયા અને દલખાણીયા રેન્જના સ્ટાફની બે અલગ અલગ ટીમો બનાવી ઓપરેશન પાર પાડ્યું. વન વિભાગ એ વન્ય પ્રાણી સરક્ષણ 1972 […]Continue Reading
અમરેલી
મૂળ રાજુલા પાસેના ધારેશ્વર ગામનો અને સાવરકુંડલા માં મેઘજી પેથરાજ છાત્રાલયમાં રહીને, સનરાઈઝ સ્કૂલમાં ધો ૯ માં અભ્યાસ કરતાં, વણકર સમાજનાં અને ખેત મજૂરી કરી ગુજરાન ચલાવતા અશોકભાઈ ધાખડાનો, અતિ તેજસ્વી પુત્ર સંદિપ, ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા લેવાયેલ, સ્કોલરશીપ એક્ઝામમા હજારો વિદ્યાર્થીઓમાં થી અવ્વલ નંબર હાંસિલ કર્યો છે ત્યારે છાત્રાલય નાં છાત્રો, સનરાઈઝ […]Continue Reading
અમરેલી
સાવરકુંડલાની પાવન ધરતી માટે પોતાના જાહેર જીવનમાં સર્વસ્વ હોમી દેનાર અને સાવરકુંડલા પંથકને શૈક્ષણિક ક્ષેત્રે સતત ધમધમતું રાખનાર અને સાવરકુંડલાની અનેક સંસ્થાઓ સાથે પોતાનું સંપૂર્ણ નિષ્ઠા અને સેવાભાવના થી મહત્તમ યોગદાન આપી સેવા એ જ સાધના છે એ જીવનમંત્ર આપીને આ સમગ્ર સાવરકુંડલા શહેરને એક નવી દિશા આપનારાં સ્વ. લલ્લુભાઈ શેઠની સ્મૃતિ કાજે સાવરકુંડલા શહેરમાં […]Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લા રોજગાર કચેરી દ્વારા અનુબંધમ વેબ પોર્ટલના માધ્યમથી નિયમિત ભરતી મેળાનું આયોજન કરવામાં આવે છે. અમરેલીની શૈક્ષણિક સંસ્થા વિદ્યાસભા સંકુલ માટે ટીચિંગ સ્ટાફની જગ્યા માટે ઉમેદવારોની આવશ્યકતા છે.  બી.કોમ-બી.એડ, બી.એ-બી.એડ, બી.એસ.સી-બી.એડ, એમ.કોમ-બી.એડ, એમ.એ-બી.એડ, એમ.એસ.સી-બી.એડ, લાયકાત ધરાવનાર ૧૮ થી ૪૫ વર્ષની વય મર્યાદા ધરાવતા હોય તેવા ઉમેદવારો આ માટે અરજી કરી શકે Continue Reading
અમરેલી
તા.૬ એપ્રિલ, ૨૩ને ગુરુવારના રોજ અમરેલી જિલ્લાના વિવિધ સ્થળો અને લાઠી તાલુકાના ભુરખીયા મુકામે ધાર્મિક તહેવાર શ્રી હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી થશે.  ભાતીગળ લોકસંસ્કૃત્તિને ઉજાગર કરતો લોકમેળો પણ ભુરખીયા ખાતે યોજાશે. લાઠી-ભુરખીયા-દામનગર રોડ પર ભારે વાહનોની અવર-જવરને લઈ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, અમરેલી દ્વારા પ્રતિબંધ ફરમાવતું જાહેરનામુ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ કલમ-૩૩ (૧) Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લા કલેકટર તરીકે શ્રી અજય દહિયાએ પદભાર સંભાળ્યો છે. શ્રી અજય દહિયા, વર્ષ-૨૦૧૪ની બેચના ગુજરાત કેડરના આઇ એ એસ છે. આ અગાઉ તેમણે ભાવનગર ખાતે પાલિકાઓના પ્રાદેશિક કમિશનર, પોરબંદર અને બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી તેમજ મોરબી જિલ્લાના હળવદ પ્રાંતના મદદનીશ કલેકટર તરીકે ફરજ બજાવી તેમની સેવાઓ પૂરી પાડી છે. શ્રી અજય દહિયા એ મૂળ ફરીદાબાદ, હરિયાણાના છે. […]Continue Reading
અમરેલી
દામનગર ચૌહાણ ઇલાબેન (ભારતીબેન)જગદીશભાઈ ઉવ ૫૨  નું તા.૦૩/૦૪/૨૩ ને મંગળવાર ના રોજ બોટદ ખાતે દેહાંવસાન થયેલ છે તેવો દામનગર નરેશભાઈ દામજીભાઈ ચાવડા થતા નિતેશભાઈ દામજીભાઈ ચાવડા ના મોટા બહેન થાય છે તે જ્યંતીભાઈ હિરજીભાઈ ચાવડા ભાવનગર ના ભત્રીજી તથા મનસુખભાઈ દુર્લભજીભાઈ ચાવડા ગારીયાધાર ના બહેન થાય છે સદગત ની સાદડી પ્રાર્થના સભા દામનગર ખાતે તા.૦૮/૦૪/૨૩ […]Continue Reading
અમરેલી
દામનગર છભાડીયા રોડ મોગલધામ ખાતે શ્રી મોગલ માતાજીનો હક્કનો તરવેડો યોજાયો લાંગાવદરા પરિવાર આયોજિત ગઢવી પરિવાર ના આંગણે દક્ષિણ મુખ ના ઓરડે બિરાજતા મોગલ માતાજી તરવેડો ચૈત્ર સુદ-૧૩ ને, સોમવાર, તા.૩/૪/૨૦૨૩ ના રોજ યોજાયો હતો શ્રધ્ધાળુ ભાવિક સેવક સમુદાય દ્વારા આનંદોત્સવ થી મચ્છરાળી આઇ શ્રી મોગલ માં જન્મોત્સવ તરવડા શુંગાર દર્શન મહાપ્રસાદ નો ભવ્ય ધર્મલાભ મેળવતા […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા શ્રી જોગીદાસબાપુ ખુમાણ નગર સેવા સદનનાં ચોગાનમાં વિર પુરુષ બાપુ જોગીદાસ ખુમાણની પ્રતિમા ૨૦ લાખના ખર્ચે સ્વભંડોળમાં થી વિશાલકુમાર પટેલ એન્ડ કંપની ને કોન્ટ્રાકટ આપવામાં આવેલ. આ કામમાં ઘોડેસ્વાર જોગીદાસ બાપુ નું સ્ટેચ્યું, હાઇટ ધરાવતું પ્લેટફોર્મ અને ફરતે ગાર્ડન અને જાળી, રોશની સામેલ છે. જે બાબતે નગરપાલિકા પ્રમુખ શ્રીમતી દોશીના જણાવ્યા મુજબ, ‘કોન્ટ્રાકટર દ્વારા […]Continue Reading