Home Archive by category અમરેલી (Page 861)

અમરેલી

અમરેલી
અમરેલી શ્રી સરસ્વતી વિદ્યામંદિર, જેશીંગપરા દ્વારા વાર્ષિક ઉત્સવ યોજાયો. નીલકંઠ પાર્ટી પ્લોટ ના સહયોગ થી યોજાયેલ વાર્ષીકોત્સવ માં શાળા ના વિદ્યાર્થી ઓ દ્વારા ભવ્ય સાંસ્કૃતિક કૃતિ ઓ રજૂ કરી હતી આ કાર્યક્રમમાં ખાસ હાજરી ગુજરાત વિધાન સભા ઉપ દંડકશ્રી કૌશિકભાઈ વેકરીયા, બ્રહ્મકુમારી રાજયોગીની બહેનો, શ્રી હસમુખભાઇ દૂધાત, શ્રી રાજેશભાઈ માંગરોળીયા, શ્રી સંદિપભાઈ માંગરોળીયા તેમજ Continue Reading
અમરેલી
દામનગર શાખપુર કુમાર શાળા તાલુકો લાઠી, જીલ્લો -અમરેલી ખાતે ધોરણ ૮ નો વિદાય સમારંભ તેમજ શુભેચ્છા સમારંભ યોજાયો. જેમાં શાળાના માજી આચાર્યશ્રી વસંતબેન સીતાપરા ,શાખપુર આયુર્વેદિક સરકારી દવાખાનાના ડોક્ટર શ્રી ગોપીબેન, પોસ્ટ ઓફિસ ના કર્મચારી શ્રી માનસીબેન, શાખપુર કુમાર શાળાના આચાર્ય શ્રી નીતાબેન મેશિયા,શાખપુર કન્યા શાળાના આચાર્યશ્રી ઇલાબેન મેર,તેમજ શાળાના તમામ શિક્ષકો હાજર રહ્યા Continue Reading
અમરેલી
ધારી ભારત સરકાર તથા ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણી નો આભાર માનતા ધારી તાલુકાના ખેડૂતો. સરકારશ્રી દ્વારા ખેડૂતોને પોષણ ક્ષમભાવ મળી રહે તે માટે  પી એસ એસ યોજના અંતર્ગત ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ છે . ધારી તાલુકામાં એફ. પી .ઓ. ના માધ્યમથી ભાવનાબેન ગોંડલીયા ના નેતૃત્વમાં ટેકાના ભાવે ચણા ખરીદવામાં આવી રહ્યા છે 31 માર્ચ ની […]Continue Reading
અમરેલી
આમ તો ભક્તિરામ બાપુ એટલે માનવતાના પુજારી અને એ સંબંધે સાવરકુંડલા શહેરમાં નિશુલ્ક આરોગ્ય સેવા પ્રદાન કરતી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરની શુભેચ્છા મુલાકાત લેતાં હોસ્પિટલ સંકુલમાં પણ એક અનોખી ચેતનાનો સંચાર થયો. આ પ્રસંગે તેમની સાથે શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરના મેડિકલ સુપ્રિટેન્ડન્ટ પ્રકાશભાઈ કટારીયા, અશોકભાઈ કારીયા આરોગ્ય મંદિરના ડો. રત્નાકર Continue Reading
અમરેલી
લાઠીના વતની, અમરેલી વસતાં બી.એસ.એન.એલ.ના રિટાયર્ડ એમ્પ્લોય આશાબેન જયંતિલાલ દવે ભગવાન નાગનાથ મહાદેવમાં અપાર શ્રદ્ધા ધરાવતાં વૈજ્ઞાનિક અભિગમમાં માનનારા જાગૃત નાગરિક છે. અમરેલી જીલ્લાના સુવિખ્યાત મહિલા મંડળ તેજસ્વિની વુમન્સ ક્લબના સેવાભાવી સંચાલક, યશોદા વુમન્સ ક્લબના સંયોજક, કલાપી ગૃપ ઓફ લાઠીના મેમ્બર, સપ્તક મ્યુઝિકલ ગૃપના પ્રેસિડેન્ટ તેમજ બી.એસ.એન.એલ. યુનિયનના સેક્રેટરી Continue Reading
અમરેલી
દામનગર શહેર માં બજાર વચ્ચે બિરાજતા શ્રી રોકડીયા હનુમાનજી મંદિર ખાતે રોકડીયા પરિવાર દ્વારા ભવ્ય શ્રી હનુમાન જ્યંતી ની ઉજવણી કરશે વેપારી ઓ દામનગર શહેર ની મધ્ય બજાર માં ખોડિયાર ચોક પાસે બિરાજતા રોકડીયા હનુમાનજી મંદિર પરિસર ખાતે તા.૦૬/૦૪/૨૩ ને ગુરુવાર ના રોજ મહાયજ્ઞ સાથે ઉજવાશે શ્રી હનુમાન જ્યંતી દાદા ના દર્શન પૂજન અર્ચન બાદ […]Continue Reading
અમરેલી
દામનગર સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખિયા હનાનજી મંદિર પ્રશાશન તરફ થી શ્રી હનુમાન જ્યંતી ને લઈ અદભુત વ્યવસ્થા બે લાખ થી વધુ ભાવિકો શ્રધ્ધાભાવ થી દાદા ના દર્શન કરશે એક લાખ ભાવિકો એક પંગત માં ભોજન પ્રસાદ મેળવશે તા.૦૫/૦૪/૨૩ ને બુધવાર ની મોડી રાત્રે દાદા ના દર્શન માટે દૂરસદુર થી અસંખ્ય ગ્રામ્ય અને શહેરી વિસ્તારો માંથી […]Continue Reading
અમરેલી
રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ આઠના વિદ્યાર્થીઓ માટે દર વર્ષે એનએમએમએસ  એટલે કે નેશનલ મીન્સ મેરીટ કમ્સ સ્કોલરશીપ પરીક્ષા યોજાય છે. આ પરીક્ષામાં જે વિદ્યાર્થી ઉત્તિર્ણ થાય છે અને રાજ્યના મેરીટ લીસ્ટમાં સમાવેશ મેળવે તેને દર વર્ષે ૧૨૦૦૦  હજાર રૂપિયા શિષ્યવૃત્તિ મળે છે. ધોરણ નવ થી ૧૨ સુધીમાં કુલ ૪૮૦૦૦  શિષ્યવૃત્તિ મળે છે .ધોરણ […]Continue Reading
અમરેલી
દામનગર નગરપાલિકા તંત્ર એ આવી જાહેર રસ્તા ઉપર જોખમી સમસ્યા ઉકેલવા વારંવાર રજૂઆતો કરતા શહેરુજનો દિવાળી ની રાત્રી એ ફોરવહીલ ચાલક વિકાસ ને ટક્કર મારી ત્યાર થી આ વિકાસ નોંધારો જોખમી રીતે ઉભો છે પાલિકા તંત્ર કોઈ મોટા અકસ્માત ની રાહ હશે ? સ્થાનિક પાલિકા તંત્ર ને મોટા બસ સ્ટેન્ડ વિસ્તાર ના રહીશો ની વારંવાર […]Continue Reading