મંદિરના મહંત શ્રી નટવરગીરી બાપુ તેમજ શ્રી રામેશ્ર્વર યુવક મંડળ દ્વારા આયોજિત આ ત્રિદિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં તારીખ ૧૩ના રોજ બપોરે ૨-૩૦ થી ૫૩૦ વિવિધ ધાર્મિક કાર્યક્રમો જેવા કે દેહ શુધ્ધિ પ્રાયશ્ર્ચીત (હેમાદ્રી), ગણેશ પૂજન, સ્થાપિત દેવતા પૂજન, કુટીર હોમ, અગ્નિ પૂજન, ગ્રહ હોમ નગરયાત્રા, જલ યાત્રા, સાયં પૂજન, જલાધિવાસ રાત્રે ૯ થી ૧૧ સત્સંગ સંગીત […]Continue Reading


















Recent Comments