Home Archive by category અમરેલી (Page 863)

અમરેલી

અમરેલી
લાઠી નગર ખાતે પૂજ્ય મોરારીબાપુ ના હસ્તે કવિ ‘સ્નેહી’ પરમારની યશકલગીમાં રાજવી કવિ કલાપી ઍવોર્ડનું વધુ એક મુલાયમ પીંછુ ઉમેરાયુ. અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના સનાળીયા ગામના વતની અને શ્રી રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી હાઇસ્કૂલ, બગસરાના શિક્ષક શ્રી બાલુભાઈ પરમાર ‘ સ્નેહી ‘ ને પૂજ્ય મોરારિબાપુના શુભ હસ્તે રાજવી કવિ કલાપી એવોર્ડ 2023 એનાયત કરવામાં એવોર્ડ Continue Reading
અમરેલી
પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહની સૂચના મુજબ તથા શ્રી એ.જી.ગોહિલ નાયબ પોલીસ અધિક્ષક મુખ્ય મથક અમરેલીના માર્ગદર્શન હેઠળ “G-20  Event Awareness Campaign”  હેઠળ અમરેલી શહેર ખાતે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવેલ. •       આ સાયકલ રેલીનું ફલેગ ઓફ શ્રી એ.જી.ગોહિલ, નાયબ પોલીસ અધિક્ષક અને સિનીયર ચાઇલ્ડ સ્પેશ્યાલીસ્ટ ડો.નીતીન ત્રિવેદીના હસ્તે Continue Reading
અમરેલી
સાવરકુંડલા નગરપાલિકા નવનિર્મિત સેવા સદનનાં નામકરણમાં, ઘણાં રાજકીય પોતાને સાવરકુંડલાના ભાગ્ય વિધાતા માની બેઠેલા હતા.અગાઉ સત્તાપક્ષે બેઠેલી બોડીએ નગર સેવા સદનનું નામ કરણ, પૂ. જોગીદાસ ખુમાણ નગર સેવા સદન રાખવું એવો સર્વાનુમતે ઠરાવ પણ થઈ ગયેલ, છતાં ” વાણી ” ની ચાપલૂસી, કેટલીય પેઢીઓથી કરતા આવેલા અને પોતાની ઉપર હમદર્દી રાખી, પોતાનાં આખા પરિવારને કાયમી […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમાં આવેલ એસ ટી. ડેપોની મુલાકાત લેતાં સાવરકુંડલા ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા. મુસાફરોનાં પ્રશ્ર્નો જાણ્યા.. હવે તંત્ર સાબદું થઈ મુસાફરોની સુવિધામાં વધારો કરે તો સારું.  ગતરોજ એક સમાચાર જાણવા મળ્યા કે સાવરકુંડલા ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ સાવરકુંડલા એસ. ટી. ડેપોની મુલાકાત લીધી અને ત્યાં ઉપસ્થિત મુસાફરો તથા કર્મચારીઓની મુલાકાત લીધી લોકોના એસ ટી. વિભાગ […]Continue Reading
અમરેલી
પ્રધાનમંત્રી કૃષી સિંચાઇ(વોટરશેડ) યોજનામાં સાવરકુંડલા તાલુકાના મોટાઝિંઝુડા, પીઠવડી, વિજયાનગર ગામોએ વધુમાં વધુ વરસાદના પાણીનો સંગ્રહ થઇ શકે અને પાણીના જળસ્ત્રાવ ઉંચા આવે તેવા સ્થળોએ નવા ચેકડેમ/તળાવોના કામો મંજુર કરવામાં આવેલ છે. સરકારશ્રી દ્વારા ગ્રામ્ય વિસ્તાર વિકાસ અનેખેતીલક્ષી યોજનાને ઘ્યાને લઇ પ્રધાનમંત્રી કૃષી સિંચાઇ યોજનામાં મોટાઝિંઝુડા ગામે નવા ચેકડેમ-૬, તળાવો- ૨, Continue Reading
અમરેલી
દામનગર શહેર ની શેક્ષણિક સંસ્થાન શ્રી મતિ ઝેડ એમ અજમેરા ગર્લ્સ હાઈસ્કૂલ ને વીરબેક એનિમલ હેલ્થ કેર ઇન્ડિયા પ્રા લી પશુ દવા બનાવતી કંપની તરફ આરો પ્લાન્ટ લોકાર્પણ કરાયું હતું વીરબેક ના સી એસ આર પ્રોજેકટ દ્વારા એરિયા મેનેજર શ્રી જીતુભાઇ  સેદાણી તે દામનગર ના શાખપુર પૂર્વ મેડિકલ ઓફિસર ના પુત્રરત્ન સહિત ના સ્ટાફ ના […]Continue Reading
અમરેલી
લાઠી તાલુકા ના શાખપુર થી કલ્યાણપર રોડ અતિ બિસ્માર હાલતમાં રસ્તો નહિ બનાવો તો ઉગ્ર આંદોલન કરવા ફરજ પડશે સરપંચ ની ચેતવણી. શાખપુર થી  અમરેલી જવા માટે શાખપુર છેવાડા નું ગામ હોવાથી આ શાખપુર કલ્યાણપર રોડ થી અમરેલી નજીક પડે અવર નવર તાલુકા અને જિલ્લા સંકલન સમિતિ અને મુખ્યમંત્રી વેબ પેજ ઉપર શાખપુર સરપંચ શ્રી […]Continue Reading
અમરેલી
પીપાવાવ મરીન પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૩૯૫/૨૦૨૨, આઇ.પી.સી. કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬ (૨) (જે) (એન), ૩૭૬(૩) તથા પોકસો એકટ કલમ ૪, ૮, ૧૮ મુજબના ગુનાના આરોપી સવજી ઉર્ફે સંજય છગનભાઇ ગુજરીયા, રહે.ખેરા, તા.રાજુલા વાળો કાચા કામના કેદી તરીકે અમરેલી જિલ્લા જેલ ખાતે હોય, મજકુર કેદીને ગઇ તા.૧૦/૦૧/૨૦૨૩ નાં નામ. રાજુલા કોર્ટમાં પોલીસ જાપ્તા સાથે મુદ્દતે લાવેલ તે […]Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લા રોજગાર કચેરી દ્વારા અનુબંધમ વેબ પોર્ટલના માઘ્યમથી નિયમિત ભરતી મેળાનું આયોજન કરવામાં આવે છે. ખાનગી ક્ષેત્રના એકમ રોઝફીંચ ફાર્માસ્યુટીકલ પ્રા.લી. અમરેલી માટે ઓપરેટર, ટેકનિશિયન પદો પર ઉમેદવારોની આવશ્યકતા છે. આ જગ્યા માટે ૧૮ થી ૪૦ વર્ષની વય મર્યાદામાં આઈ.ટીઆઈ અથવા કોઈ પણ સ્નાતક ડિગ્રી સુધીની શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોની આવશ્યકતા છે. આ ઉપરાંત એલ.આઈ.સી […]Continue Reading
અમરેલી
રાજ્યસ્તરે લોકોના પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ આવે અને લોકોને સરળતાથી ન્યાય મળે તે હેતુથી ફરિયાદ નિવારણ માટેનો સ્વાગત કાર્યક્રમ અમલમાં છે. લોકોને જિલ્લા કે રાજ્ય સ્તર સુધી જવું ન પડે તે માટે તાલુકા કક્ષાએ દર માસે પણ તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજવામાં આવે છે. તાલુકા કક્ષાના સ્વાગત કાર્યક્રમનો લાભ વધુમાં વધુ નાગરિકો મેળવી શકે  તે […]Continue Reading