Home Archive by category અમરેલી (Page 864)

અમરેલી

અમરેલી
અમરેલીમાં ફરી એકવાર જંગલી પશુઓનો આંતક જાેવા મળ્યો છે, જિલ્લામાં બે અલગ અલગ ઘટનાઓમાં બે બાળકોના મોત થયા છે. અમરેલીમાં સિંહણ અને દીપડાંએ બે અલગ અલગ ઘટનાઓમાં બે બાળકોને મોતને અમરેલી જિલ્લામાં સિંહણ દીપડા દ્વારા અલગ અલગ બે ઘટનામાં બાળકોને શિકાર બનાવ્યા છે. માહિતી પ્રમાણે, અમરેલી જિલ્લાના લીલીયા અને સાવરકુંડલા વિસ્તારમાં આ ઘટના ઘટી છે, […]Continue Reading
અમરેલી
અમરેલી ના કુંકાવાવ  તારીખ ૦૯/૦૫/૨૩ ના રોજ સવારે ૧૦-૦૦  કલાકે પટેલ વાડી ખાતે અજીત કપાસની મીટીંગ તાલુકા ખરીદ વેચાણ સંઘ લિમિટેડ તેમજ અજીત કપાસ ની  કંપની તરફથી રાખવામા આવેલ તેમાં ઉપસ્થિત આ વિસ્તારના માજી ધારાસભ્ય અને માજી સાંસદ અને સંઘના ડાયરેક્ટર વીરજીભાઈ ઠુંમર ગુજરાત વિધાનસભાના માજી વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણી તાલુકા સંઘ ચેરમેન અને […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા તાલુકાના ભારતીય જનતા પાર્ટીના સાવરકુંડલા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ વિજય એલ ચાવડાએ માનનીય રેલવે મંત્રી (રાજ્ય કક્ષા)ના દર્શનાબેન જરદોશને મહુવા સુરત (ડેઈલી) ટ્રેનને વીજપડી ખાતે સ્ટોપ આપવા લેખિત રજૂઆત કરી. આ સંદર્ભે પત્રમાં તેમણે જણાવ્યું હતું કે સાવરકુંડલા તાલુકાનું વીજપડી ગામ એ છેવાડાનું મોટું ગામ હોય ૩૫ ગામનું મધ્ય કેન્દ્ર હોય અને આ વિસ્તારનાં લોકોના […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરના વોર્ડ નંબર પાંચમાં હાથસણી રોડ પર આવેલ આસોપાલવ સોસાયટીમાં પાણીનાં ટાંકા ઉપર પાણીનાં ઢાંકણા અને ઉંચા ટાંકા ઉપર જાળી ફીટ કરવા અંગે છેલ્લા ચાર  મહીનાથી સાવરકુંડલા નગરપાલિકા વોર્ડ નંબર પાંચનાં નગરપાલિકા સદસ્ય કેશવભાઈ બગડાએ નગરપાલિકા તંત્રને રજૂઆત કરી હતી. અંતે તેની રજૂઆતને મૂર્ત સ્વરૂપ મળ્યું.  ગતરોજ આ પાણીના  ટાંકા ઉપર ઢાકણ અને ઊંચા […]Continue Reading
અમરેલી
દામનગર લુહાર શેરી માં સવારે ભૂગર્ભ ગટર ઉભરાય અતિ ધમધમતી આ બજાર માં વેપારી ઓ દુકાન ખોલે તે પહેલાં ભારે ગંદકી લુહાર શેરી માં કાયમ રાબડી રાજ રાહદારી ઓને ચાલવા માં મુશ્કેલી સ્વચ્છતા નો અભાવ ખાંચા ગલી માં કાયમી સફાઈ નહિ . વારંવાર લુહાર શેરી માં રાબડી રાજ ની ઉઠતી ફરિયાદો છતાં પાલિકા તંત્ર એ જુના […]Continue Reading
અમરેલી
પ્રથમ દિવસે ધારી તાલુકાના હાલરીયા, ધામાપુર, સમઢવાળા, બુધીયા, જુના ઝાઝરીયા, શાપર, નવી હળીયાદ અને મોટા મુજીયાસર ગામ ખાતે ઉપસ્થિત રહી ગ્રામજનોના પ્રશ્નો સાભળ્યા આજ તા. ૦૮ મે ૨૦૦૩ થી અમરેલીના સાસદ શ્રી નારણભાઈકાછડીયા અને ધારાસભ્ય શ્રી જ.વી.કાકડીયાએ ધારી વિધાનસભા હેઠળ આવતી હાલરીયા, હામાપુર, સમઢીયાળા, લઘીયા, જુના ઝાંઝરીયા, શાપર, નવી હળીયાદ અને મોટા મુજીયાસર તાલુકા પંચાયત […]Continue Reading
અમરેલી
રાજુલાના ડુંગર ગામે ફૂડ પોઇઝનિંગની ઘટના સામે આવી છે. લગ્ન પ્રસંગમાં નોનવેઝ બિરયાની અને દૂધનો હલવો બનાવ્યો હતો. ૨૫૦૦ ઉપરાંતનુ ભોજન સમારંભ રાખવામાં આવ્યું હતું. જે બાદ ૧૦૦ જેટલા લોકોને હાલમાં અસર થતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. ડુંગર, રાજુલા, સાવરકુંડલા, મહુવા એમ અલગ અલગ હોસ્પિટલમાં દર્દીઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ફૂટ પોઇઝનિંગની અસર […]Continue Reading
અમરેલી
અમરેલી શહેરના માણેકપરા વિસ્તારમાં પતિએ પત્નીની હત્યા કરી છે. મહિલાનું તેના જ પતિ દ્વારા છરીના ઘા ઝિંકી મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી જવા પામી છે. જાે કે, ચોંકાવનારી વાત એ છે કે, પતિએ ઘરકંકાસના કારણે તેમની પત્નીની હત્યા પોતે પણ આપઘાત કરી લીધો હતો. આરોપી પતિ પત્નીની હત્યા કરી અમરેલીથી જસદણ વિસ્તારમાં જતો રહ્યો […]Continue Reading
અમરેલી
વારંવાર ભરઉનાળે કમોસમી વરસાદ પડતાં ખાસકરીને ઉનાળાના સમય દરમિયાન વેચાતાં માટીના માટલાના વેચાણમાં પણ મંદીનો માહોલ.. આમ તો ખાસકરીને આ કુલીંગ સિસ્ટમ વાળા ફ્રીજના યુગમાં હવે માટીના માટલાં વેચાણનો ઉપયોગ ઘટતો જાય છે એવી સ્થિતિમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં હજુ પણ એવો વર્ગ છે જે માટીના ગોળા (માટલાં)નો ઉપયોગ પીવાનું પાણી ભરવા માટે કરતાં જોવા મળે છે. […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા,ખાતે તપસ્વી શ્રી રામપ્રતાપ સાહેબ ગુરુ ૧૦૮ મંહતશ્રી બિહારીસાહેબના આશીર્વાદથી ગૌ-સેવાની શરૂઆત કરવામાં આવી હતી.સદગુરુ કબીરસાહેબ સેવા ટ્રસ્ટ કબીર ટેકરી સાવરકુંડલા સંચાલિત સદગુરુ મંહતથી બિહારીસાહેબની ચતુર્થી તિથિ પ્રસંગે સંતશ્રી વાલરામ મહરાજની પાવન સ્મૃતિમાં શ્રી સતનામ ઓધવ ગૌશાળા બનાવવામાં આવી હતી. કબીરટેકરી ગૌ-સેવાનો પ્રારંભ કરવાનો હેતુ જે અશક્ત, બિમાર અને રોગથી Continue Reading