Home Archive by category અમરેલી (Page 871)

અમરેલી

અમરેલી
પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના અંતર્ગત અમરેલી સ્થિત શાંતાબા મેડીકલ અને જનરલ હૉસ્પિટલ તથા જિલ્લા આરોગ્ય સોસાયટી-અમરેલીના સહયોગથી આગામી તા.૧ એપ્રિલના રોજ સવારે ૧૦ થી બપોરે ૧૨ દરમિયાન બાળકોના વિભાગ ખાતે મેડીકલ કેમ્પ યોજાશે. આ મેડિકલ કેમ્પમાં નિ:શુલ્ક નિદાન અને નિ:શુલ્ક સર્જરી કરવામાં આવશે. આ કેમ્પમાં નવજાત શિશુથી લઈને ૧૮ વર્ષની ઉંમર સુધીના લાભાર્થીઓની તમામ પ્રકારની Continue Reading
અમરેલી
સાવરકુંડલા તાલુકાની ખડસલી પ્રાથમિક શાળામાં ચકલીના માળા વિતરણ કર્યા. આ તકે શાળાના આચાર્ય જયેશભાઈ નીનામા કિરીટભાઈ રાઠોડ મીનાબેન પટેલ તેમજ બંસીબેન ઉપસ્થિત રહ્યાં હતા ચકલીના માળાના દાતા સાવરકુંડલા સ્થિત સુરેશભાઈ પાનસુરીયા તરફથી આપવામાં આવ્યા  તાલુકા ભાજપ મહામંત્રી ચેતનભાઇ માલાણી દ્વારા વિતરણ કરવામાં આવ્યા. Continue Reading
અમરેલી
શ્રી સમર્પણ ગૌસેવા સમિતિ સાવરકુંડલાના પ્રમુખ અમિતભાઈ ખીરા સાવરકુંડલા નગરપાલિકા ઉપપ્રમુખ શ્રી જયસુખભાઈ નાકરાણી, સદસ્ય શ્રી કમલેશભાઈ રાનેરા દ્વારા સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન તેમજ રુલર પોલીસ સ્ટેશન સાવરકુંડલા ખાતે પક્ષીઓને પાણી પીવાના કુંડાનું વિતરણ કરવામાં આવેલ સમર્પણ ગૌસેવા સમિતિ દ્વારા છેલ્લા ૧૫  વર્ષથી દાતાશ્રીઓના આર્થિક સહયોગથી પક્ષીઓને પીવાના પાણીના કુંડા તેમજ ગાયોને Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમાં મણીભાઈ ચોક ખાતે આવેલ સરકારી પ્રાથમિક કન્યાશાળા શ્રી બ્રાંચ શાળા નંબર – ૨  બેગલેસ દિવસની પ્રવૃત્તિ સંદર્ભે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી. પોલીસ તત્ર દ્વારા થતી વિવિધ પ્રવૃત્તિઓની જાણકારી મેળવી. પોલીસ એ પ્રજાના મિત્ર છે એ બાબતની સંકલ્પના દ્રઢ થઈ  શ્રી બ્રાંચ શાળા નંબર – ૨ , કન્યા શાળાની બાળાઓ દ્વારા આજરોજ […]Continue Reading
અમરેલી
સાવરકુંડલામાં સ્વ.શ્રીલલ્લુભાઈ શેઠની હૈયાતીમાં ખાદી કાર્યાલય એટલે, Bellow Poverty Line { ગરીબી રેખા નીચે } કુટુંબો માટે, એમાંય ખાસ કરીને બહેનો માટે સ્વરોજગારીનું સ્વર્ગ અને એ પણ લોખંડી સુરક્ષા સાથે, સ્વ. શેઠની ધાક એવી કે ચકલું પણ ન ફરકે. સારાયે ગુજરાતમાંથી અસંખ્ય મુલાકાતીઓ ખાદી કાર્યાલયની પ્રવૃતિ નિહાળવા આવતા. સ્વ. શેઠની ગેરહાજરી થતાં ધીમે ધીમે, એક […]Continue Reading
અમરેલી
ગૂજરાત સરકાર દ્વારા કાર્યરત અને ઇ.એમ.આર.આઇ. ગ્રીન હેલ્થ સર્વીસ દ્વારા સંચાલીત 108 એમ્બ્યુલન્સ સેવા આજે દેવદૂત સમાન બની આજ રોજ અમરેલી જિલ્લા ના રાજુલા તાલુકા ના વિક્ટર ચોકડી 108 ની ટીમ ને વહેલી સવારે 08:01 કલાકે એક રાજુલા તાલુકા ના ખેરા ગામ નો કેસ મળ્યો હતો. કેસ મળતાની સાથેજ વિક્ટર ચોકડીની 108 ની ટીમ તુરંત […]Continue Reading
અમરેલી
જલારામ સત્સંગ મંડળ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડાનું રિદ્ધિસિધ્ધિ ચોક મન્દિર પાસેથી વિતરણ કરવામાં આવ્યું. આ પાણીના કુંડાના વિતરણ  દરમિયાન સાવરકુંડલાના લોકોએ ૧૦૦૦ કુંડાનો લાભ લીધેલ. આ કુંડા વિતરણ પ્રસંગે લોહાણા મહાજન પ્રમુખ જગદીશભાઇ માધવાણી,  હસુભાઈ સૂચક, પરેશભાઈ કોટક, હિતેશ સરૈયા ધ્રુવીલ રાયચુરા વગેરેએ ઉપસ્થિત રહીને હાથોહાથ કુંડાનું વિતરણ કરતાં જોવા મળ્યા.Continue Reading
અમરેલી
સૌરાષ્ટ ની વિખ્યાત એવી દેહાણ પરંપરા ની પાંચાળ પ્રદેશ નું પ્રગટ પીરાણું અને લાખો લોકોની શ્રધ્ધા નું કેન્દ્ર એવી પરમ પૂજ્ય શ્રી વિસામણબાપુ ની જગ્યા વિહળધામ પાળીયાદ ખાતે આજ રોજ અમરેલી જિલ્લા ના ભાજપ ના અગ્રણી તેમજ અમરડેરી ના ચેરમેન એવા શ્રી અશ્વિનભાઈ સાવલિયાભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકાર અને ઠાકર વિહળાનાથ ના આશીર્વાદ લેવા આવેલ હતા […]Continue Reading
અમરેલી
અમરેલી વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા અધ્યક્ષ તરીકે એડવોકેટ શ્રીઇતેશભાઈ કે. મહેતાની નિયુક્તિ કરવામાં આવેલ છે મૂળ બાલ્યકાળથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયં સેવક એવા એડવોકેટ ઇતેશ મહેતા ભૂતકાળમાં વિશ્વ હિન્દુ પરિષદમાં બજરંગ દળ ના જિલ્લા સંયોજક ,જિલ્લા સહમંત્રી અને સેવા પ્રમુખ તરીકે જવાબદારી વહન કરેલ છે તેઓ અનેક સામાજિક અને શૈક્ષણિક અને સાહિત્યની સંસ્થાઓ માં મહત્વની […]Continue Reading
અમરેલી
પાલીતાણા ના ખાખરીયા ગામે પાલડિયા બાબુભાઇ અમરશીભાઇ પાલડીયા પરિવાર એવમ સમસ્ત ખાખરીયા ગામ આયોજિત માતાજી ના મંદિર પરિસર માં વિદ્વાન ભાગવતાચાર્ય શ્રી શાસ્ત્રી શ્રી નિલકંઠદાદા વડીયા (ખાખબાઇ વાળા) ના વ્યાસાસને ચાલતી શ્રીમદ્ર ભાગવત કથા માં માર્મિક ટકોર કરતા દ્રષ્ટાંતો સાથે સંગીતમય અને ભાવાત્મક શૈલી માં શ્રમદ્ર ભાગવત  કથાનું રસપાન કરતા શ્રધ્ધાળુ ભાવિકો વચ્ચે આજે તા.૨૬/૦૩/૨૩ […]Continue Reading