
ગુપ્તચર સંસ્થાઓના અહેવાલ અને અમુક ભુતકાળના બનાવોથી જણાય છે કે ત્રાસવાદી તથા ગુનેગાર તત્વો/ઇસમો વિવિધ વિસ્તારમાંગુપ્ત રીતે આશરો મેળવી જાહેર સલામતી અને શાંતિનો ભંગ કરે તેમજ માનવ જીંદગીની ખુવારી થાય અને જાહેર સંપતિને નુકશાન પહોંચાડે તેવીશકયતાઓ રહેલી છે. તેમજ આગામી દિવસોમાં દિવાળી જેવા તહેવારો આવનાર હોય. આ તહેવારો દરમ્યાન આતંકવાદીઓ તથા ગુનેગારો અન્યશહેર, રાજય કે […]Continue Reading
Recent Comments