
ભારતીય ભક્તિ પરંપરાના મહત્વપૂર્ણ ઉત્સવ, અન્નકૂટોત્સવનો મહિમા BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા સમગ્ર વિશ્વમાં વિસ્તૃત થયો છે. તે જ પરંપરામાં ભગવાન શ્રી સ્વામિનારાયણની કૃપા અને પ.પૂ. મહંતસ્વામી મહારાજની પ્રેરણાથી નૂતન વર્ષ નિમિત્તે મહુવા ખાતે ૭૦૦ કરતાં વધુ શુદ્ધ શાકાહારી વાનગીઓનો ભવ્ય મહાઅન્નકૂટ ઉત્સવ યોજાનાર છે. મહુવા શહેરમાં ત્રણ જુદા જુદા સ્થાનો બ્રહ્મસ્વરૂપ ભગતજી મહારાજના Continue Reading
Recent Comments