ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકામાં પ્રજાસત્તાક દિનની ઉજવણી અંગેનો તાલુકા કક્ષાના કાર્યક્રમનુંઆયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમ તા.૨૬ જાન્યુઆરી-૨૦૨૬ ના રોજ સવારે ૯:૦૦ કલાકે પાલિતાણાતાલુકાના શ્રી રાણપરડા કે.વ.શાળા, રાણપરડા (ખારા) ખાતે યોજાશે. જેમાં નાયબ કલેક્ટરશ્રી પાલિતાણાનાં હસ્તેધ્વજવંદન કરવામાં આવશે. જેથી રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં સહભાગી થવા તમામ લોકોને મામલતદાર Continue Reading
















Recent Comments