Home Archive by category ભાવનગર

ભાવનગર

ભાવનગર
ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકામાં પ્રજાસત્તાક દિનની ઉજવણી અંગેનો તાલુકા કક્ષાના કાર્યક્રમનુંઆયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમ તા.૨૬ જાન્યુઆરી-૨૦૨૬ ના રોજ સવારે ૯:૦૦ કલાકે પાલિતાણાતાલુકાના શ્રી રાણપરડા કે.વ.શાળા, રાણપરડા (ખારા) ખાતે યોજાશે. જેમાં નાયબ કલેક્ટરશ્રી પાલિતાણાનાં હસ્તેધ્વજવંદન કરવામાં આવશે. જેથી રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં સહભાગી થવા તમામ લોકોને મામલતદાર Continue Reading
ભાવનગર
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈમોદીજીના જન્મદિવસે શરૂ કરાયેલા મેદસ્વિતા શિબિર રાઉન્ડ-1 અને રાઉન્ડ-2 પછી રાઉન્ડ-3 તા.૨૦/૦૧/૨૦૨૬નારોજ યોજાશે. આ કેમ્પ તા.૨૦/૦૨/૨૦૨૬ સુધી સતત ૩૦ દિવસ સુધી ચાલશે. જેમાં મેદસ્વીતાથી પીડિત લોકોભાગ લઈ શકશે.ભાવનગર જિલ્લા ના મહુવા તાલુકામાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માર્ગદર્શન અંતર્ગત વિવિધ Continue Reading
ભાવનગર
ગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા લોકોનું શારીરિક તેમજ માનસિક સ્વાસ્થ્ય જળવાઈ રહે તે હેતુથી અવારનવારજુદી-જુદી યોગ શિબીરોનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત ભાવનગરમાં તા.૨૦ જાન્યુઆરીના રોજ મેદસ્વિતારાઉન્ડ ત્રણનું આયોજન કરવામાં આવેલ છે. આ શિબિરમાં મેદસ્વિતાથી પીડાતા લોકો ભાગ લઈ શકશે.આ કાર્યક્રમ રીઝલ્ટ ઓરીએન્ટેડ રહેશે જેથી શિબિર દરમિયાન શરૂઆતમાં તેમજ અંતમાં મેદસ્વિતા માટેનારિપોર્ટ Continue Reading
ભાવનગર
ગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા ભાવનગરના સુભાષનગર ખાતે તા.૧૨/૦૧/૨૦૨૬ના રોજ વિજય કોલોની –કોમન પ્લોટમાં યોગ ટ્રેનર હીનાબેન ભટ્ટીના ક્લાસમાં યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યોગશિબિરમાં નિયમિત યોગા અભ્યાસથી વ્યક્તિ કેવી રીતે તંદુરસ્ત રહી શકે તેમજ શારીરિક અને માનસિક રોગો પરયોગ કેવી રીતે સકારાત્મક અસર કરે છે તેના વિષે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.ભાવનગર Continue Reading
ભાવનગર
શિહોરથી ઘાંઘળી તરફ જતા રસ્તા પર રેલ્વે લાઇનના ફાટક નં.૨૦૫/ B પર ઓવરબ્રીજની કામગીરીઅંદાજીત ૧૨ (બાર) માસ સુધી સતત ચાલુ રહેવાની હોય, ઉક્ત જાહેરનામાની મુદતમાં વધારો કરી આપવા અંગેનીદરખાસ્તની વિગતે જાહેરનામું બહાર પાડ્યું ઉચિત જણાતાં ભાવનગર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા તેમને મળેલઅધિકારની રૂઈએ ઉક્ત જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.જાહેરનામાં દર્શાવ્યાં મુજબ શિહોર ખાતે આવેલ Continue Reading
ભાવનગર
ઘોઘા તાલુકા/ગ્રામ કક્ષાનો જાન્યુઆરી – ૨૦૨૬ નો તાલુકા/ગ્રામ ફરીયાદ નિવારણ કાર્યક્રમતા.૨૧/૦૧/૨૦૨૬ નાં રોજ સવારે ૧૧ : ૦૦ કલાકે મામલતદાર કચેરી, ઘોઘા ખાતે મદદનીશ કલેક્ટરશ્રી,ભાવનગર પ્રાંતનાં અધ્યક્ષ પદે યોજાનાર છે.આ ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં સર્વિસ મેટર તથા કોર્ટ મેટરની સિવાયની બાબતો તેમજ અરજદાર જાતેરૂબરૂ પોતાનાં પ્રશ્નની જ આધાર-પુરાવાઓ સાથેની અને એક જ વિષયને લગતા Continue Reading
ભાવનગર
ઉમરાળા તાલુકા કક્ષાનો જાન્યુઆરી-૨૦૨૬ નો સ્વાગત ફરિયાદ કાર્યક્રમ આગામી તા.૨૧/૦૧/૨૦૨૬ નેબુધવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે મામલતદા૨ કચેરી, ઉમરાળા ખાતે યોજાશે, જેમાં ગ્રામ્ય અને તાલુકા કક્ષાનાપ્રશ્નોનો નિકાલ કરવામાં આવશે. આ કાર્યક્ર્મમાં અરજદારે જાતે રૂબરૂ હજાર રહી એક જ વિષયને લગતી રજૂઆતકરવાની રહેશે. જે પ્રશ્નો અંગે કોર્ટકેસ શરૂ હોય તેવા પ્રશ્નો ધ્યાને લેવામાં આવશે નહીં તેમ Continue Reading
ભાવનગર
પાલિતાણાના હણોલ ગામ ખાતે આયોજિત આત્મનિર્ભર હણોલ ઉત્સવ દરમિયાન પ્રાકૃતિક ખેતી ક્ષેત્રેનોંધપાત્ર કાર્ય બદલ જેસર તાલુકાના જુનાપાદર ગામના શ્રી અજીતસિંહ ગોહિલને રાજ્ય કક્ષાનો ‘બેસ્ટઆત્મા એવોર્ડ’ એનાયત રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો.કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા ની વિશેષ ઉપસ્થિતિ અને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે શ્રી અજીતસિંહ Continue Reading
ભાવનગર
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વાવ-થરાદ જિલ્લામાં મલુપુર ખાતે નવી કોર્ટની સામેના હેલીપેડગ્રાઉન્ડમાં પ્રજાસત્તાક પર્વે સવારે 9:૦૦ કલાકે રાષ્ટ્રધ્વજ લહેરાવીને ધ્વજવંદન કરાવશે તેમજ પરેડ માર્ચ પાસ્ટની સલામી ઝિલશે. રાજ્યકક્ષાનીઉજવણી અવસરે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો તથા પોલીસ દળ દ્વારા વિવિધ નિદર્શનો પણ પ્રસ્તુત કરાશે. વડાપ્રધાન Continue Reading
ભાવનગર
સંતશ્રી દેવાયત પંડિત અને સતી દેવલ દેના કરકમળો દ્વારા પ્રસ્થાપિત ઐતિહાસિક પંચમુખી જ્યોતના દર્શનનો લાભ સૌ ભક્તોને આ દિવસે મળશે.  કુંઢેલી ગામના ગામધુમાડા બંધ સાથે ભોજન પ્રસાદનું આયોજન ગોપાલ વાડીમાં કરવામાં આવ્યું છે. તેમજ રાત્રિના સંતવાણી કાર્યક્રમ પણ યોજાશે. સૌને જ્યોતના દર્શનનો  તેમજ પ્રસાદનો લાભ લેવા ઠાકર દુવારાના મહંત છગનબાપુ ભગત પરિવાર તેમજ માલધારી સમાજ […]Continue Reading