Home Archive by category ભાવનગર

ભાવનગર

ભાવનગર
ગુપ્તચર સંસ્થાઓના અહેવાલ અને અમુક ભુતકાળના બનાવોથી જણાય છે કે ત્રાસવાદી તથા ગુનેગાર તત્વો/ઇસમો વિવિધ વિસ્તારમાંગુપ્ત રીતે આશરો મેળવી જાહેર સલામતી અને શાંતિનો ભંગ કરે તેમજ માનવ જીંદગીની ખુવારી થાય અને જાહેર સંપતિને નુકશાન પહોંચાડે તેવીશકયતાઓ રહેલી છે. તેમજ આગામી દિવસોમાં દિવાળી જેવા તહેવારો આવનાર હોય. આ તહેવારો દરમ્યાન આતંકવાદીઓ તથા ગુનેગારો અન્યશહેર, રાજય કે […]Continue Reading
ભાવનગર
ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમના ભાવનગર વિભાગ તેમજ વિભાગના ડેપો દ્વારા ભાદરવી અમાસના દિવસે દર વર્ષેમુસાફરોની સુવિધા પુરી પાડવા માટે એકસ્ટ્રા સંચાલન હાથ ધરવામા આવે છે. આ વર્ષે તા. ૨૩/૦૮/૨૫ ના રોજ ભાદરવી અમાસના પવિત્રદિવસે ભાવનગર જિલ્લાના નિષ્કલંક મહાદેવ (કોળીયાક) ખાતે ખુબ જ બહોળી સંખ્યામા ભાવિકો દર્શનાર્થે આવતા હોય છે. ગુજરાતભરમાંથીતેમજ દેશના અલગ અલગ […]Continue Reading
ભાવનગર
ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ હંમેશાં પ્રજા ના હક્ક અને હિત માટે લડત આપતું રહ્યું છે. જનતાની સમસ્યાઓને ઉકેલવા માટે અનેક જાગૃત નાગરિકો દ્વારા કાર્યાલયમાં ફોન અથવા રૂબરૂ રજૂઆતો કરવામાં આવે છે.ભાવનગર સર્ટી હોસ્પિટલ ખાતે રૂબરૂ પહોંચી ડાયાલિસિસના મશીનો બંધ હાલતમાં હોય દર્દીઓને ખૂબ મુશ્કેલી પડતી હોય સાથે સાથે સ્ટેચરના જે દર્દી હોય તેમની સાથે કોઈ […]Continue Reading
ભાવનગર
ગુજરાત સરકારશ્રીના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગરના કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિકપ્રવૃતિઓ, ગાંધીનગર દ્વારા રાજ્યના સાંસ્કૃતિક વારસાનું જતન થાય તેમજ પરંપરાગત લોકસંસ્કૃતિનો કલા વારસો લોકો સુધી પહોંચાડવા માટેગુજરાતના અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સિવાયનાં ૨૯ જીલ્લા મથક ખાતે ગણપતિ ઉત્સવ દરમ્યાન શહેરમાં બનાવવામાં આવતાવિવિધ ગણેશ પંડાલમાંથી બેસ્ટ ઓફ Continue Reading
ભાવનગર
બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓના પ્રદર્શન માટે રાજ્ય સરકાર દ્વારા કલામહાકુંભનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે.આ વર્ષે યોજાયેલ કલામહાકુંભ માં હબુકવડ ખાતે આવેલી શ્રી કર્મયોગ વિદ્યાસંકુલ ના બાળકોએ શ્રેષ્ઠ પ્રદર્શન કરી સમગ્ર ભાવનગર જિલ્લામાં અનેરી સિદ્ધી પ્રાપ્ત કરી છે. તાલુકા કક્ષાના કલામહાકુંભમાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યા બાદ શાળામાં અભ્યાસ કરતાં પરમાર હિમાંશીબા નવલસિંહે Continue Reading
ભાવનગર
રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશપંડાલ પ્રતિયોગિતા-૨૦૨૫’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના મંત્રી શ્રી હર્ષસંઘવીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ યુવક સેવા અને સાંસ્કૃતિકપ્રવૃત્તિઓના વિભાગ દ્વારા મહત્વપૂર્ણ પહેલ કરીને ચોક્ક્સ થીમ આધારિત Continue Reading
ભાવનગર
આગામી તા.૨૨,૨૩/૦૮/૨૦૨૫ નાં રોજ ભાદરવી અમાસ નિમિતે ભાવનગર જિલ્લાનાં કોળીયાક ગામ પાસે આવેલ દરિયા કિનારેનિષ્કલંક મહાદેવ મંદિર ખાતે મેળો યોજાય છે. આ મેળામાં ભાવનગર જિલ્લા ઉપરાંત રાજ્ય બહારથી પણ મોટી સંખ્યામાં યાત્રાળુઓ વાહનદ્વારા આવતા હોય છે અને આ સ્થળે જવાનો રોડ ઘણો સાંકડો હોય જેથી આ મેળા દરમ્યાન ટ્રાફિક નિયમન જળવાઈ રહે અને વાહન વ્યવહારસ્થગિત […]Continue Reading
ભાવનગર
રાજકીય દૃષ્ટિએ દ્રષ્ટિવાન અને ટેક્નોલોજીથી ભારતને નવી દિશા આપનાર પૂર્વ વડાપ્રધાન શ્રી રાજીવ ગાંધીની જન્મજયંતિ નિમિતે આજે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા અનોખું વૃક્ષારોપણ કાર્યક્રમ બોરતળાવ વાર્ડ મા  આયોજિત થયો. શહેર કોંગ્રેસ  આયોજિત કાર્યક્રમમાં શહેરના અનેક વિસ્તારમાં નવા વૃક્ષો રોપાયા. “વિશ્વ વૃક્ષો વિના કલ્પી શકાતું નથી. આજના દિવસે એક વૃક્ષ રોપી, દેશના Continue Reading
ભાવનગર
રંઘોળામાં શ્રાવણ માસ પર્વે યજ્ઞ ઉપાસના કરતાં શ્રી પ્રફુલ્લચંદ્ર આચાર્ય દ્વારા જણાવાયું કે, યજ્ઞ એ શાસ્ત્ર સાથે આજનાં વિજ્ઞાનનો સમન્વય છે. ઉમરાળા તાલુકાનાં રંઘોળા ગામે શાસ્ત્રી શ્રી પ્રફુલ્લચંદ્ર આચાર્ય દ્વારા શિવ સાધના માટેનાં શ્રાવણ માસ પર્વે હોમાત્મક રુદ્રાભિષેક યજ્ઞ ઉપાસના શરૂ રહી. યજ્ઞ વિધિ ઉપાસના એ આપણાં શાસ્ત્રની આધ્યાત્મિક સાધના સાથે આજનાં વિજ્ઞાનનો સમન્વય છે. […]Continue Reading
ભાવનગર
ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકામાં તા. ૨૦ ઓગસ્ટના રોજ બપોરે ૧૨ વાગ્યે ભારે વરસાદને કારણે શેત્રુંજી ડેમમાં પાણીનીઆવક શરૂ થતાં શેત્રુંજી ડેમના ૫૯ દરવાજા ૨ ફુટ ખોલવામાં આવ્યા છે તથા ડેમમાંથી ૧૫,૩૪૦ ક્યુસેક પાણીનો પ્રવાહ પસાર થાય છે. જેથીશેત્રુંજી ડેમની નીચાણવાળા વિસ્તારમાં આવેલ પાલીતાણા તથા તળાજા તાલુકાના ગામોના લોકોને નદીના પટમાં કે કાંઠા વિસ્તારમાં અવર-જવરનહીં કરવા […]Continue Reading