‘દર્દી દેવો ભવઃ’ સૂત્ર મૂલ્ય સાથે ગોહિલવાડની સુપ્રસિધ્ધ શિશુવિહાર સંસ્થા દ્વારા ૫૮ વર્ષથી ચાલતાં પ્રભુકૃપા નેત્રયજ્ઞ દ્વારા વીસ હજારથી વધુ દર્દીઓને આંખની શસ્ત્રક્રિયાનો નિઃશુલ્ક લાભ મળ્યો છે. આંખનાં સવા લાખથી વધુ દર્દીઓને નિદાન સાથે સારવાર મળી છે. સૌરાષ્ટ્રની સુપ્રસિધ્ધ સારવાર સંસ્થા એટલે રાજકોટ પાસે વીરનગર સ્થિત શ્રી શિવાનંદ આંખનાં દવાખાના દ્વારા Continue Reading



















Recent Comments