Home Archive by category ભાવનગર
ભાવનગર

ઓર્ગેનિક શાકભાજીના ઉત્પાદનથી રૂ.૧ લાખથી વધુની કમાણી કરતાં ઘોઘાના મામસા ગામના શિલ્પાબેન મકવાણા

મહિલાઓ આર્થિક અને સામાજિક દૃષ્ટિએ પ્રગતિ સાધીને તંદુરસ્ત સમાજના નિર્માણમાં યોગદાન આપી રહી છે તેનું ઉત્તમ ઉદાહરણ એટલે માત્ર છ ધોરણ સુધી અભ્યાસ કરેલાં ભાવનગરના ઘોઘા તાલુકાના મામસા ગામના શિલ્પાબેન મકવાણા. શ્રીમતી શિલ્પાબેન મકવાણા પોતાની સફળતા વિશે વાત કરતાં કહે છે કે, મારી પાસે નજીવી કહી શકાય એવી
ભાવનગર

ડૉ.નાનકભાઈ ભટ્ટ નું સારસ્વત એવોર્ડ થી અભિવાદન

ભાવનગર ડૉ.નાનકભાઈ ભટ્ટ નું સારસ્વત એવોર્ડ થી અભિવાદન છેલ્લા ૫૦ વર્ષથી સામાજિક સેવા અને મૂલ્ય શિક્ષણ સાથે સંકળાયેલ ડોક્ટર નાનકભાઈ ભટ્ટનું સારસ્વત એવોર્ડ થી સન્માન થશે. ભારત સરકાર ના પૂર્વ શિક્ષણ મંત્રી ડૉ.રમેશ પોખરીયાલ ની અધ્યક્ષતામાં તારીખ ૩૦ માર્ચ યોજાનાર અભિવાદન સમારોહમાં ડૉ.નાનકભાઈ ની સામાજિક પ્રદાનનું અભિવાદન પ્રશંસનીય બની રહે છે. અચલા ફાઉન્ડેશન દ્વારા ગુજરાત […]
ભાવનગર

રાજ્યમાં સમાન નાગરિક સંહિતાના અમલીકરણ પહેલા નાગરિકોના અભિપ્રાયો જાણવા અત્યંત જરૂરી:સમિતિના સભ્ય શ્રી સી.એલ.મીના

બંધારણની કલમ ૪૪માં દર્શાવેલી દેશમાં વસતા તમામ નાગરિકો માટે સમાન પ્રકારની કાયદો વ્યવસ્થા હોવી જોઈએ તેની કરાયેલી કલ્પનાની દિશામાં આગળ વધતા ગુજરાત રાજ્યમાં સમાન નાગરિક સંહિતા (UCC)ને લાગુ કરવા પૂર્વે નાગરિક સમાજના મંતવ્યો જાણવા માટે નિમાયેલી સમિતિના સભ્યો શ્રી સી. એલ. મીના અને શ્રી આર. સી. કોડેકરે આજે ભાવનગર જિલ્લાની મુલાકાત લીધી હતી. ભાવનગર કલેક્ટર […]
ભાવનગર

શ્રી મોરારિબાપુની પ્રેરણાથી તલગાજરડા બની રહ્યું છે સૌરગ્રામ

રામકથાનાં સરળ માધ્યમથી વિશ્વને સનાતન અધ્યાત્મ ઉર્જા આપનાર શ્રી મોરારિબાપુની પ્રેરણાથી તેમનું વતન તલગાજરડા સૌરગ્રામબની રહ્યું છે. ધર્મપ્રેમી ઉદ્યોગપતિ દાતા ( શિવમ્ ચેરિટેબલ ટ્રસ્ટ ) શ્રી ઘનશ્યામભાઈ શંકરનાં મનોરથ સહયોગ સાથે આ પ્રકલ્પનો શુભારંભ થયો છે.મહુવા પાસેનું તલગાજરડા ગામ એટલે શ્રી મોરારિબાપુનું ગામ. આ ગામ હવે સૂર્ય ઉર્જાથી ઝળહળાટ કરતું થશે. પ્રારંભિક તબક્કે અહીંના ચાર