Home Archive by category ભાવનગર (Page 2)

ભાવનગર

ભાવનગર
સંતશ્રી દેવાયત પંડિત અને સતી દેવલ દેના કરકમળો દ્વારા પ્રસ્થાપિત ઐતિહાસિક પંચમુખી જ્યોતના દર્શનનો લાભ સૌ ભક્તોને આ દિવસે મળશે.  કુંઢેલી ગામના ગામધુમાડા બંધ સાથે ભોજન પ્રસાદનું આયોજન ગોપાલ વાડીમાં કરવામાં આવ્યું છે. તેમજ રાત્રિના સંતવાણી કાર્યક્રમ પણ યોજાશે. સૌને જ્યોતના દર્શનનો  તેમજ પ્રસાદનો લાભ લેવા ઠાકર દુવારાના મહંત છગનબાપુ ભગત પરિવાર તેમજ માલધારી સમાજ […]Continue Reading
ભાવનગર
ભાવનગર ના ઉમરાળા તાલુકા ના ટીમ્બિ ખાતે માનવ સેવા ટ્રસ્ટ સંચાલિત સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ ની આરોગ્ય સેવા થી અવગત થતા ગુજરાત અને મહારાષ્ટ્રના મહામહીમ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી સાહેબ અને ભારત સરકારના કેબીનેટ પ્રધાનશ્રી મનસુખભાઈ માંડવીયા ને સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ ટીંબી (જિ. ભાવનગર) હોસ્પિટલના પ્રણેતા પ.પૂ સદગુરુદેવશ્રીની કૃપાથી Continue Reading
ભાવનગર
બોટાદ તાજેતરમાં તા.17/18 જાન્યુઆરી 2026ના રોજ દિન્શા પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ચારુસાત યુનિવર્સિટી ચાંગા આણંદ ખાતે  યોજાયેલી 15મી નેશનલ કરાટે ચેમ્પિયનશિપમાં ગઢડા – બોટાદ ના કરાટે ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને વિવિધ કેટેગરીમાં કુલ 5 મેડલ જીતી જિલ્લાનું નામ રોશન કર્યું છે. આ સ્પર્ધામાં દેશભરના તમામ રાજ્યોમાંથી પ્રતિભાશાળી ખેલાડીઓએ ભાગ લીધો હતો. કઠિન સ્પર્ધા Continue Reading
ભાવનગર
આજના ઝડપી અને ટેકનોલોજીપ્રધાન સમયમાં મેદસ્વિતા માત્ર વધુ ખાવાના કારણે નથી થતી,પરંતુ આખા 24 કલાકની જીવનશૈલી સાથે સીધો સંબંધ ધરાવે છે. આપણે દિવસની શરૂઆતથી લઈને રાત્રેઊંઘ સુધી જે નાની-નાની આદતો અપનાવીએ છીએ, તે ધીમે ધીમે વજન વધારવાનું કારણ બની જાય છે.ઘણા લોકો સવારમાં મોડું ઊઠે છે, કસરત કર્યા વિના સીધા કામે લાગી જાય છે અથવા […]Continue Reading
ભાવનગર
ભાવનગર ખાતે જિલ્લા કલેકટર શ્રી ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદસમિતિની બેઠક કલેકટર કચેરીના આયોજન હોલ ખાતે યોજાઈ હતી.ભાવનગર જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં તુમારનો નિકાલ, વસુલાતની સમીક્ષા, પેન્શનકેસો, કોન્સોલિડેટેડ માહિતી, નાગરિક સુવિધા કેન્દ્ર હેઠળની અરજી, સ્વાગત કાર્યક્રમ સહિત રજૂ થયેલા પ્રશ્નો અનેમુદ્દાઓ અંગે જિલ્લા કલેકટર શ્રી ડૉ. Continue Reading
ભાવનગર
જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, ભાવનગર દ્રારા “બેટી બચાવો બેટી પઢાવો” યોજના અંતર્ગતતા.૧૬/૦૧/૨૦૨૬ ના રોજ આરોગ્ય વિભાગ, જિ.પં.ભાવનગર સયુંકત ઉપક્રમે ઘોઘા તાલુકાના આશાવર્કર બહેનોસાથે PC & PNDT ACT કાયદાની માહિતી અન્વયે જાગૃતિ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારતાલીમ હોલ, બી.આર.સી.ભવન ઘોઘા ખાતે યોજાયો હતો.જેમાં CDHOશ્રી ડૉ.ચંદ્રમણી દ્રારા “બેટી બચાવો બેટી Continue Reading
ભાવનગર
આગામી જાન્યુઆરી અને ફેબ્રુઆરી -ર૦ર૬ ના માસ દરમિયાન તા.૨૨/૦૧/૨૦૨૬ના વિનાયક ચોથ,તા.૨૩/૦૧/૨૦૨૬ના સુભાષચંદ્ર બોઝ જયંતિ, તા.૨૬/૦૧/૨૦૨૬ના પ્રજાસત્તાક દિન, તા.૨૮/૦૧/૨૦૨૬ લાલાલજપતરાય જયંતિ, તા.૩૦/૦૧/૨૦૨૬ના મહાત્મા ગાંધી નિર્વાણ દિન, તા.૩૧/૦૧/૨૦૨૬ના વિશ્વકર્મા જયંતિ,તા.૦૫/૦૨/૨૦૨૬ ના સંકષ્ટ ચતુર્થી, તા.૦૯/૦૨/૨૦૨૬ ના કાલાષ્ટમી તથા તા.૧૫/૦૨/૨૦૨૬ ના મહાશિવરાત્રીવગેરે તહેવારો-ઉત્સવો Continue Reading
ભાવનગર
વર્ષ ૨૦૨૬માં International Institute for Democracy and Electoral Assistance (International IDEA) ના અધ્યક્ષપદે ભારતનીપસંદગી થઈ છે. જે અન્વયે ભારતના ચૂંટણી પંચ અને India International Institute of Democracy and Election Management(IIIDEM) દ્વારા ભારતના અધ્યક્ષપદ હેઠળ વિવિધ લક્ષ્યાંકો નક્કી કરવામાં આવેલ છે. આ લક્ષ્યાંકો પૈકી એક કે જેમાં ચૂંટણી પ્રક્રિયાઓને સંબંધિતવિવિધ વિષયો Continue Reading
ભાવનગર
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીના સન્માનમાં ભાવનગરના અટલ બિહારીવાજપેયી ઓડિટોરીયમ ખાતે શ્રી મનહરકુંવરબા રાજપૂત વિદ્યા સંકુલ, નેકનામદાર મહારાજાશ્રી કૃષ્ણકુમારસિંહજીશૈક્ષણિક સંકુલ (વરતેજ) તથા સમગ્ર ગોહિલવાડ રાજપૂત સમાજના સંયુક્ત ઉપક્રમે ભવ્ય અભિવાદન સમારોહયોજાયો હતો.આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વિશ્વનેતા Continue Reading
ભાવનગર
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ભાવનગરમાં દિવ્યાંગ સાધન સહાય વિતરણ પ્રસંગે જણાવ્યું હતું કે,વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં દિવ્યાંગોનું જીવન સરળ અને ઉન્નત બને તે માટે દિવ્યાંગજનોનાહિતમાં રાજ્ય સરકારે અનેક નિર્ણયો કર્યાં છે.ભાવનગરમાં સામાજિક અને ન્યાય અધિકારિતા મંત્રાલય દ્વારા એડિપ યોજના અને જેટકો તથાપીજીવીસીએલના સીએસઆર કાર્યક્રમ અંતર્ગત નિઃશુલ્ક દિવ્યાંગ Continue Reading