Home Archive by category ભાવનગર (Page 3)

ભાવનગર

ભાવનગર
રાજ્ય સરકારના ‘પ્રગતિનો પ્રવેશોત્સવ’ અભિયાન અંતર્ગત ભાવનગર જિલ્લાના સિદસર-શામપરા મોડલસ્કૂલ ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો કાર્યક્રમ ઉત્સાહભેર યોજાયો હતો.મત્સ્યોદ્યોગ અનેપશુપાલન વિભાગના રાજ્યકક્ષાના મંત્રી શ્રી પરશોત્તમભાઈ સોલંકીની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં નવાશૈક્ષણિક વર્ષમાં પ્રવેશ મેળવનાર ભૂલકાંઓ અને વિદ્યાર્થીઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં Continue Reading
ભાવનગર
રાજ્ય સરકારના ‘પ્રગતિનો પ્રવેશોત્સવ’ અભિયાન અંતર્ગત ભાવનગર જિલ્લાના સિદસર-શામપરામોડલ સ્કૂલ ખાતે મત્સ્યોદ્યોગ અને પશુપાલન વિભાગના રાજ્યકક્ષાના મંત્રીશ્રી પરશોત્તમભાઈ સોલંકીએનવા પ્રવેશ મેળવનાર નાના ભૂલકાઓ સાથે આત્મીય અને વાત્સલ્યસભર સંવાદ સાધી તેમના શૈક્ષણિકજીવનના નવા પ્રારંભને હર્ષભેર આવકાર્યો હતો. મંત્રીશ્રીએ બાળકો સાથે હળવી વાતચીત કરી તેમનીરૂચિઓ, સપનાઓ અને અભ્યાસ Continue Reading
ભાવનગર
  ઉત્તરપ્રદેશની રાજધાની લખનૌમાં કોચિંગ ક્લાસમાં આગ લાગી હતી અને તેમાં ૧૫ વિધાર્થીઓનાં અકાળે અવસાન થયાના સમાચાર પ્રાપ્ત થયા છે. લખનૌની આ ઘટના અંગેના સમાચાર પ્રાપ્ત થતાં પૂજ્ય બાપુએ તમામ દિવંગત થયેલા વિદ્યાર્થીઓ માટે હનુમાનજીની સાંત્વના રુપે પ્રત્યેક ના પરિવારજનોને રુપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૨,૨૫,૦૦૦ ની સહાય રાશિ અર્પણ કરી છે જે રામકથાના […]Continue Reading
ભાવનગર
ભાવનગર જિલ્લાના પ્રભારી સચિવ શ્રી આલોક કુમાર પાંડેના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેક્ટર કચેરીનાઆયોજન હોલ ખાતે જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લાનાવિકાસલક્ષી કાર્યો, લોકકલ્યાણકારી યોજનાઓની અમલવારી તેમજ વિવિધ વિભાગોની કામગીરી અંગે વિસ્તૃત ચર્ચાકરવામાં આવી હતી.બેઠક દરમિયાન વિવિધ વિભાગો દ્વારા પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી પોતાના Continue Reading
ભાવનગર
જમીન દફતર ખાતાની જિલ્લા કક્ષાએ જિલ્લા નિરીક્ષક જમીન દફતર, વર્ગ-૨ સંવર્ગની જગ્યાઓની કામગીરીતાલુકા કક્ષાએ લઈ જવાથી વહીવટી તંત્ર સુદ્રઢ અને મજબૂત બને તેમજ તાલુકાની ભૌગોલિક પરિસ્થિતિ તથાતાલુકા કક્ષાએ ઉદભવતા પ્રશ્નોનું આયોજનબધ્ધ ઝડપથી નિરાકરણ થાય તથા પ્રજાને કામગીરી માટે જિલ્લા કક્ષાએજવાના બદલે તેઓના રહેઠાણથી નજીક તાલુકા કક્ષાએ ત્વરિત સેવા મળી શકે તે હેતુથી જિલ્લા નિરીક્ષક Continue Reading
ભાવનગર
ગુજરાત રાજ્ય માર્ગ વ્યવહાર નિગમમા સારી બસો સ્વચ્છ બસો, નિયમીત સંચાલન તેમજ મુસાફરોની સાથેફરજ પરના સ્ટાફની વિવેકી અને મુસાફર જનતા સાથે સૌજન્ય પુર્ણ વ્યવહાર હોય તે બાબતે એક મુહીમ ચલાવવામાઆવે છે અને મુસાફર જનતા ને વધુ ને વધુ સારી સેવા પુરી પાડવા પ્રતિબધ્ધ છે. ત્યારે ભાવનગર વિભાગની બસોનેપાંચમાંથી ૪.૭ રેટિંગ પ્રાપ્ત થયું છે.જેના અનુસંધાને માહે […]Continue Reading
ભાવનગર
સરકાર દ્વારા શિક્ષણ સંબંધી રચનાત્મક અભિગમ હેઠળ ઉજવાતો પ્રગતિનો મહોત્સવ એટલે કન્યા કેળવણીમહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનો આજથી પ્રારંભ થયેલ છે. સિહોર તાલુકાના ઈશ્વરિયા ગામે મામલતદારશ્રી સતીશભાઈ જાંબુચાની મુખ્ય ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ યોજાઈ ગયો.માધ્યમિક શાળા તથા પ્રાથમિક શાળા અંતર્ગત આયોજનમાં આચાર્ય શ્રી ચિંતનભાઈ ત્રિવેદી તથા શ્રીકિશોરભાઈ પટેલના સંકલન સાથે Continue Reading
ભાવનગર
પ્રગતિનો પ્રવેશોત્સવ એટલે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2026 અંતર્ગત આજેગારીયાધાર તાલુકાના વેળાવદરની પ્રાથમિક અને માધ્યમિક શાળામાં નાયબ તાલુકા વિકાસ અધિકારી શ્રી રાજુભાઈભટ્ટના મુખ્ય મહેમાન પદે અને આગેવાનશ્રી ભરતભાઈ ધામેલીયાના અતિથિ વિશેષ પદે યોજાઈ ગયો હતો.આંગણવાડીથી શરૂ કરીને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને રંગે ચંગે પ્રવેશ આપવામાં આવ્યો હતો. પ્રાથમિકશાળામાં 45 Continue Reading
ભાવનગર
શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2026 ના પ્રથમ દિવસે ભાવનગર તાલુકાની શાળાઓમાંબાલવાટીકા અને ધોરણ- 9 અને ધોરણ- 11 માં ભાવનગર જિલ્લાના પ્રભારી સચિવ શ્રી આલોક કુમાર પાંડે એબાળકોને શાળા પ્રવેશોત્સવ કરાવ્યો હતો.ભાવનગર તાલુકાના સરસ્વતી હાઇસ્કૂલ ભંડારીયા, ભંડારીયા કે. વ. શાળા, ભંડારીયા કન્યા શાળા, મેલકડીપ્રાથમિક શાળા, ભડી પ્રાથમિક શાળા, સરકારી માધ્યમિક શાળા નાગધણીંબા, Continue Reading
ભાવનગર
ભાવનગર જિલ્લાના યુવાનો અગ્નિવીર ભરતીમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકે અને સંરક્ષણ ક્ષેત્રમાં કારકિર્દી ઘડીશકે તે માટે ભાવનગર જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા નિઃશુલ્ક ૩૦ દિવસીય નિવાસી તાલીમવર્ગનું આયોજનકરવામાં આવ્યું છે.અગ્નિવીર ભરતી જાહેરાત-૨૦૨૬ અંતર્ગત અરજી કરેલ અને નિયત લાયકાત ધરાવતા પુરુષ ઉમેદવારો આતાલીમ માટે અરજી કરી શકશે.હાલમાં લેવાયેલી અગ્નિવીર કોમ્પ્યુટર પરીક્ષા Continue Reading