મોરારીબાપુની પ્રેરણા અને સાંનિધ્યમાં દર વર્ષે યોજાતો સંગીત સમારોહ તેમજ વિવિધ એવોર્ડ અર્પણ સમારંભ આગામી તા 21/ /22/23 એપ્રિલ, (રવિ, સોમ, મંગળ)ના રોજ ચિત્રકૂટધામ તલગાજરડા ખાતે યોજાશે. ઘોષિત થયેલા કાર્યક્રમ મુજબ તા.21ના રોજ રાત્રે 8 થી 10 વચ્ચે શાસ્ત્રીય વાદ્ય સંગીતમાં પંડિત શ્રી રાજેન્દ્ર
ભાવનગર શિશુવિહાર સંસ્થા દ્વારા શ્રમિક પરિવારોના બાળકો ની કેળવણી માટે સને ૧૯૫૨ સ્થાપિત શ્રી મોંધીબહેન બધેકા બાલમંદિર નો ૭૧ મો વાર્ષિકોત્સવ તા.૧૩ એપ્રિલે યોજાઈ ગયો ગુજરાત ના GCRTC ના પૂર્વ નિયામક નલિનભાઈ પંડિત પૂર્વ આચાર્ય પરેશભાઈ ત્રિવેદી સંસ્થા ના પ્રમુખ રાજેન્દ્રભાઈ દવે તથા સહ મંત્રી શ્રી ઇન્દિરાબહેન ભટ્ટ ની પ્રેરક ઉપસ્થિતિ માં રંગારંગ કાર્યક્રમ માં […]
ભાવનગર શિશુવિહાર સંસ્થાની જીવન શિક્ષણ તાલીમ અંતર્ગત ઉનાળાના વેકેશન નો સદઉપયોગ માટે તા.૧ મે થી ૭ જૂન ૨૦૨૪ સાંજના ૫-૩૦ થી ૭-૩૦ દરમિયાન સંસ્થા પ્રાંગણ માં ગ્રીષ્મ તાલીમ કેમ્પ યોજવામાં આવશે.જેમાં ક્રાફટ તાલીમ મૂલ્ય શિક્ષણ કબ્બડી તાલીમ ,ક્રિકેટ તાલીમ પાથ ફાઇન્ડર પ્રોજેક્ટ સ્કેટિંગ કરાટે ચિત્ર ગ્લાસ પેઇન્ટિંગ બ્યુટી પાર્લર મહેંદી તથા ડિઝાસ્ટર અને સ્કાઉટ – […]
તા. ૧૨ થી ૧૮ એપ્રિલ ૨૦૨૪ દરમિયાન શ્રી નીલકંઠ મહાદેવ મંદિર, 150 રીંગ રોડ, શીતલ પાર્ક BRTS બસ સ્ટોપ ની પાસે, રવિ રાંદલ પાર્ક, અમૃત ડુપ્લેક્ષ સ્પાયર ૨ ની સામે, રાજકોટ મુકામે સુપ્રસિદ્ધ શિવકથાકાર ભારદ્વાજબાપુના શ્રીમુખે ‘શિવકથા’નો ભવ્ય અને દિવ્ય પ્રારંભ થયો. તેઓ અંતરરાષ્ટ્રીય શિવકથાકાર ગિરિવરબાપુના સુપુત્ર છે. પિતૃઓના મોક્ષાર્થે
સુરેન્દ્રનગરની સૌથી જુની તથા ગરીબ તેમજ મધ્યમવર્ગ માટે છેલ્લા ૯૦ વરસથી સેવારત સી.જે.હોસ્પિટલ દ્રારા સંસ્થાના સભ્ય અને દાતા ડો. જગદીશ ત્રિવેદીને પદ્મશ્રી પુરસ્કાર જાહેર થયો એના માનમાં એક અનોખો સેવાયજ્ઞ કરવામાં આવ્યો હતો. જગદીશ ત્રિવેદીએ પદ્મ પુરસ્કાર જાહેર થયાં બાદ એક વિડિયો દ્રારા અપીલ કરી હતી કે હવેથી હું આજીવન ફૂલહાર, શાલ, મોમેન્ટો કે સ્થુળ સન્માન […]
લોકભારતી સણોસરાની મુલાકાત લેતાં પૂર્વ મંત્રી શ્રી બ્રિજેશ મેરજા પૂર્વ મહેસૂલ મંત્રી શ્રી દલસુખભાઈ ગોધાણી અને સંસ્થાનાં વાગોળ્યા સંસ્મરણો ઈશ્વરિયા શુક્રવાર તા.૧૨-૪-૨૦૨૪ લોકભારતી સણોસરાની પૂર્વ મંત્રી શ્રી બ્રિજેશ મેરજાએ લીધેલી મુલાકાત દરમિયાન પૂર્વ મહેસૂલ મંત્રી શ્રી દલસુખભાઈ ગોધાણી અને સંસ્થાનાં સંસ્મરણો વાગોળ્યા. સણોસરા સ્થિત લોકભારતી ગ્રામવિદ્યાપીઠમાં રાજ્યનાં પૂર્વ
શક્તિ મહિમા ગાન સાથે વિકળિયા ગામે શ્રીમદ્ દેવી ભાગવત સપ્તાહ લાભ ચૈત્ર નવરાત્રી પર્વે શ્રી વિશ્વાનંદ માતાજીના વ્યાસાસને ભક્તિભાવથી આયોજન વિકળિયા ગુરુવાર તા.૧૧-૪-૨૦૨૪ ચૈત્ર નવરાત્રી પર્વે વિકળિયા ગામે શ્રી વિશ્વાનંદ માતાજીના વ્યાસાસને ભક્તિભાવથી શક્તિ મહિમા ગાન સાથે શ્રીમદ્ દેવી ભાગવત સપ્તાહ લાભ મળી રહ્યો છે. ધર્મપ્રેમી અને પ્રગતિશીલ વિકળિયા ગામે શ્રી ભાથીજી મંદિર ખાતે ગત
તીર્થસ્થાન શ્રી ધનાબાપા જગ્યા ધોળામાં આસ્થાભેર યોજાયેલ નવચંડી યજ્ઞ મૂર્તિ પ્રતિષ્ઠા સાથે નવરાત્રી યજ્ઞનું મહંત શ્રી બાબુરામ ભગત અને સેવક પરિવાર દ્વારા આયોજન ધોળા ગુરુવાર તા.૧૧-૪-૨૦૨૪ (મૂકેશ પંડિત) તીર્થસ્થાન શ્રી ધનાબાપા જગ્યા ધોળામાં ચૈત્ર નવરાત્રી નવચંડી યજ્ઞ યોજાઈ ગયો. મૂર્તિ પ્રતિષ્ઠા સાથે મહંત શ્રી બાબુરામ ભગત અને સેવક પરિવાર દ્વારા આસ્થાભેર આયોજન થઈ ગયું. ગોહિલવાડના
આગામી લોકસભા ચૂંટણી સંદર્ભે કાર્યરત મીડિયા સર્ટીફીકેશન એન્ડ મોનિટરીંગ કમિટી (MCMC) હેઠળ કાર્યરત ઇલેક્ટ્રોનિક મીડિયા મોનિટરીંગ સેલની મુલાકાત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી આર.કે.મહેતા દ્વારા લેવામાં આવી હતી. કલેક્ટરશ્રીએ મોતીબાગ વિસ્તારમાં પુરવઠાની ઝોનલ કચેરીનાં મકાનમાં કાર્યરત કરવામાં આવેલા કેન્દ્રની મુલાકાત લઇ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને જરૂરી સૂચનો કર્યા
ગઢુલા ગામે જરૂરિયાતમંદ પરિવારોને અનાજ કરિયાણાનું વિતરણ કરવામાં આવ્યું ભાજપ અગ્રણી શ્રી રઘુભાઈ આહિર દ્વારા અગ્રણીઓની ઉપસ્થિતિમાં સખાવત ઈશ્વરિયા મંગળવાર તા.૯-૪-૨૦૨૪ (મૂકેશ પંડિત)ભાજપ પ્રદેશ અગ્રણી શ્રી રઘુભાઈ આહીર દ્વારા ગઢુલા ગામે જરૂરિયાતમંદ પરિવારોને અગ્રણીઓની ઉપસ્થિતિમાં અનાજ કરિયાણાનું વિતરણ કરવામાં આવ્યું છે. સિહોર તાલુકાનાં ગઢુલા ગામે ગરીબ જરૂરિયાતમંદ પરિવારોને લગભગ
Recent Comments