ભાવનગર જિલ્લા કલેકટરશ્રી ડૉ. મનીષ કુમાર બંસલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ ભાવનગર શહેરનાવિવિધ સ્થળોએ સરકારી જમીન પર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.જે અન્વયે આજે ભાવનગર શહેરનાં નવાપરા કબ્રસ્તાનવાળી જગ્યા તરીકે ઓળખાતી સરકારી જમીનમાંલાંબા સમયથી ગેરકાયદેસર રીતે ગેરેજ, સ્ક્રેપ તથા અન્ય ધાર્મિક દબાણો ફલીત થયેલા હતા. જે બાદ સીટી સર્વેસુપ્રિન્ટેન્ડેટ દ્વારા Continue Reading



















Recent Comments