Home Archive by category ભાવનગર (Page 3)

ભાવનગર

ભાવનગર
ભાવનગર જિલ્લા કલેકટરશ્રી ડૉ. મનીષ કુમાર બંસલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ ભાવનગર શહેરનાવિવિધ સ્થળોએ સરકારી જમીન પર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.જે અન્વયે આજે ભાવનગર શહેરનાં નવાપરા કબ્રસ્તાનવાળી જગ્યા તરીકે ઓળખાતી સરકારી જમીનમાંલાંબા સમયથી ગેરકાયદેસર રીતે ગેરેજ, સ્ક્રેપ તથા અન્ય ધાર્મિક દબાણો  ફલીત થયેલા હતા. જે બાદ સીટી સર્વેસુપ્રિન્ટેન્ડેટ દ્વારા Continue Reading
ભાવનગર
ગુજરાત સમરસ છાત્રાલય સોસાયટી ગુજરાત રાજય ગાંધીનગર હસ્તકની સમરસ કુમાર અને કન્યાછાત્રાલય, ભાવનગર દ્વારા બંધારણીય મૂલ્યોની લોક જાગૃતિ અને પ્રોત્સાહન અર્થે બંધારણ દિવસ નિમિત્તેસંવિધાન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમરસ છાત્રાલયના સમાજ કલ્યાણ અધિકારી, મદદનીશસમાજ કલ્યાણ અધિકારી તથા છાત્ર અને છાત્રાઓ દ્વારા જશોનાથ ચોક પાસે આવેલ ડૉ. બી. આર. આંબેડકરજીનીપ્રતિમાને Continue Reading
ભાવનગર
શિહોર તાલુકાના પીપરડી ખાતે પીપરડી સિંચાઈ યોજનાની સબમર્જન્સમાં આવેલ પીપરડી ગામના ખેડુતોનેસીમ વિસ્તારમાં જવા માટેનો ૧૦ સ્પાન ધરાવતો બ્રિજ જર્જરીત હોય બ્રિજ પરનો વાહન વ્યવહાર જોખમી જણાય છે.જેથી લોકસલામતીને ધ્યાને લઇ સદર બ્રિજને તાત્કાલીક અસરથી તમામ વાહનો માટે બંધ કરવા અને ડાયવર્ઝન રૂટઆપવા કાર્યપાલક ઇજનેરશ્રી, પંચાયત સિંચાઇ વિભાગ, ભાવનગરના પત્ર થી દરખાસ્ત રજુ થયેલ છે. […]Continue Reading
ભાવનગર
ભાવનગરમાં કવિ દુલા ભાયા કાગ (કાગબાપુ)ની ૧૨૨મી જન્મજયંતિના પાવન અવસરે મંગળવારે ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ ખાતે “કાગ વંદના” નામે ભવ્ય લોકડાયરો યોજાયો. કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરના આર્થિક સહયોગથી કવિશ્રી દુલા કાગ મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા આ સાંસ્કૃતિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહજી ગોહિલ, ભાવનગર કલેક્ટર ડૉ. Continue Reading
ભાવનગર
ગત તારીખ ૨૩/૧૧/૨૫ ના દિવસે ઉતરાખંડમાં ગુજરાતના યાત્રાળુઓની બસને અકસ્માત નડયો હતો અને તેમાં પ્રાપ્ત માહિતી અનુસાર ૫ લોકોનાં મોત નિપજયા છે.         ટીહરી જીલ્લામાં ગુજરાતી શ્રધ્ધાળુઓની બસ ૭૦ ફૂટ ઉંડી ખીણમાં ખાબકતા પાંચ લોકોનાં કરુણ મોત નિપજયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા. પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ […]Continue Reading
ભાવનગર
ભાવનગર સરકારી ઇજનેરી કોલેજ ખાતે સ્વ સહાય જૂથની સખી મંડળની મહિલાઓ દ્વારા સંચાલિત જિલ્લાગ્રામ વિકાસ એજન્સી ભાવનગર (રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન યોજના) અંતર્ગત “મંગલમ્ કેન્ટીન” નોશુભારંભ જિલ્લા કલેકટરશ્રી ડૉ. મનીષ કુમાર બંસલના હસ્તે કરવામાં આવ્યો હતો.ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લી. (ગ્રામવિકાસ વિભાગ) અને જિલ્લા Continue Reading
ભાવનગર
ગુજરાત સરકારે કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તાર માટે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC)ની બીજી આવૃત્તિનીજાહેરાત કરી છે, જે 8 થી 9 જાન્યુઆરી, 2026 દરમિયાન રાજકોટમાં યોજાશે. આ કોન્ફરન્સની સાથે જ, 8 થી 11 જાન્યુઆરી, 2026 દરમિયાન તેજ સ્થળે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ એક્ઝિબિશન (VGRE) પણ યોજાશે, જે સમગ્ર કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારના ઉદ્યોગો, MSMEs, સરકારીસંસ્થાઓ અને ઉદ્યોગસાહસિકો […]Continue Reading
ભાવનગર
ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ, ભાવનગર દ્વારા નોન- મિશન ક્લસ્ટરમાં વિલિંગ ફાર્મરની જિલ્લાનીતાલીમ અંતર્ગત તળાજા તાલુકાના મીઠીવીરડી ક્લસ્ટરના મીઠીવીરડી ગામે વિલિંગ ફાર્મરની તાલીમનું આયોજનકરવામાં આવ્યું હતુ.આ તાલીમમાં પ્રાકૃતિક કૃષિમાં રસ ધરાવતા ૫૨ ભાઈઓ તથા ૨૯ મહિલાઓ મળી કુલ- ૮૧ જેટલાં ખેડૂતોએઉત્સાહભેર ભાગ લીધો હતો. આ તાલીમ કાર્યક્રમમાં પ્રાકૃતિક ખેતીના વિવિધ ઘટકો જેવા કે, Continue Reading
ભાવનગર
પ્રિન્સિપલ અકાઉન્ટન્ટ જનરલ (A&E) ગુજરાતની કચેરી તેમજ ઇન્ટરનેશનલ સેન્ટર ફોર ઓડિટ ઓફ લોકલગવર્નન્સ (iCAL) દ્વારા દ્વિ-આયોજનો યોજાયા હતા જેમાં સ્વચ્છ ભારત મિશન અર્બન ભાવનગરના બ્રાન્ડ એમ્બેસેડરઅને જાણીતા પર્યાવરણ કાર્યકર ડૉ. તેજસ દોશીએ 30 થી વધુ દેશોના પ્રતિનિધિઓને સંબોધ્યા હતા.21 નવેમ્બર 2025 રાજકોટ ખાતે વેલ્ફેર સેલ દ્વારા ઓડિટ-II કચેરીના રીક્રિયેશનલ દ્વારા વિશેષ Continue Reading
ભાવનગર
ભાવનગર શિશુવિહાર સંસ્થાની આરોગ્ય પ્રવૃતિ અંતર્ગત નિરમા લિમિટેડનાં સૌજન્ય થી ભાલ વિસ્તારનાં અધેળાઈ ગામ ખાતે આરોગ્ય શિબિર યોજવામાં આવેલ… તા.25 નવેમ્બર યોજાયેલ શિબિરમાં  122 ગ્રામજનોની આરોગ્ય તપાસ, ચશ્મા વિતરણ કરવામાં આવેલ.. આ પ્રસંગે શાળાના  બાળકોની લોહીમાં હિમોગ્લોબીન તપાસ કરી જરૂરિયાતમંદ દર્દીનારાયણોને દવા તથા ચશ્મા વિતરણ કરવામાં આવેલ.      Continue Reading