Home Archive by category ભાવનગર (Page 3)

ભાવનગર

ભાવનગર
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, સૌરાષ્ટ્રની સાંસ્કૃતિક નગરી તરીકે ઓળખાતા ભાવનગર શહેરને આજેવડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી રૂ.156 કરોડથી વધુના વિકાસકાર્યોની ઐતિહાસિક ભેટ મળી છે.ભાવનગરના ઝવેરચંદ મેઘાણી હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ભાવનગર માત્રસંસ્કારી નગરી જ નહીં પરંતુ ઇતિહાસ, ઉદ્યોગ અને શિક્ષણનું વાઇબ્રન્ટ કેન્દ્ર છે. Continue Reading
ભાવનગર
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું આજે ભાવનગર એરપોર્ટ ખાતે પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ દ્વારાભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.મુખ્યમંત્રીશ્રી ના સ્વાગત પ્રસંગે કેન્દ્રીય અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયા,મેયર શ્રી ભરતભાઈ બારડ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી રાજુભાઈ રાબડીયા, ડેપ્યુટી મેયર શ્રીમતી મોનાબેન પારેખ,ધારાસભ્ય સર્વશ્રી સેજલબેન પંડ્યા, શ્રી Continue Reading
ભાવનગર
ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચના સંયોજક શ્રી તખુભાઈ સાંડસુરે એક યાદીમાં જણાવ્યું છે કે સંસ્થાએ “ગણતરથી ભણતર કથા” શિર્ષકથી ધોરણ 10/12 ના વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી માર્ગદર્શન અભિયાન 11 જિલ્લામાં 76 હાઇસ્કુલમા ચલાવવામાં આવ્યું.23 જેટલા શિક્ષક ભાઈ બહેનોએ પ્રેરક શિક્ષકો તરીકે કુલ સંખ્યા 6,571 વિદ્યાર્થીઓ સુધી આ યાત્રાને પહોંચતી કરી.આ સંસ્થા આવી સ્વૈચ્છિક પ્રવૃત્તિઓ Continue Reading
ભાવનગર
બોટાદ ના ગઢડા સ્વામીના ગામ ના વતની સ્વ.જાદવજીબાપા (મોજડીવાળા) ને પદ્મશ્રી દુલાભાયા કાગ એવોડઁ થી સન્માનિત કરવા માં આવશે આ વષઁ કાગ એવોડઁ નું પ્રવેશ વષઁ ૨૫ શરુ થઇ રહ્યુ છે ૨૦૦૨ મા ભકતકવિ પદ્મશ્રી દુલાભાયા કાગ ની પુણ્યતિથિ ફાગણ સુદ ચોથ કાગચોથ ના દિવસે શરુ થયેલા આ એવોડઁ દ્વારા ૨૪ વષઁ થી લોક સાહિત્ય […]Continue Reading
ભાવનગર
શ્રી પાલિતાણા એજ્યુકેશન સોસાયટી સંચાલિત અને એમ. કે. ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન શ્રીમતી પી.એન.આર.શાહ મહિલા આર્ટ્સ -કોમર્સ કૉલેજ, પાલિતાણાની વિદ્યાર્થિનીઓએ પાલિતાણાના આદર્શ હણોલ ગામે માનનીય સાસંદ અને કેન્દ્રિય મંત્રીશ્રી મનસુખભાઇ માંડવિયા પ્રેરીત આત્મનિર્ભર હણોલ ગ્રામીણ ખેલકુદ મહોત્સવ-૨૦૨૬ મા જિલ્લા કક્ષાની વિવિધ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ કરતાં નારગેલ સ્પર્ધામાં પ્રથમ સ્થાન, Continue Reading
ભાવનગર
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આવતીકાલે તા. 16 જાન્યુઆરીના રોજ રૂ.1,11,62,493/- કિંમતના 1,017દિવ્યાંગ લાભાર્થીઓને અંદાજે 1,637 જેટલાં વિવિધ સહાયક સાધનોનું વિતરણ કરવામાં આવશે.મુખ્યમંત્રીશ્રીના કાર્યક્રમને અનુલક્ષી ભાવનગર ખાતે કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાનીઅધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં તેમણે જણાવ્યું હતું કે, ભારત સરકારના ADIP યોજના Continue Reading
ભાવનગર
ભાવનગર જિલ્લાના હણોલ ગામની મુલાકાત દરમિયાન રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ સરકારીપ્રાથમિક શાળામાં સાદગીપૂર્ણ રાત્રી રોકાણ કરીને સાદગી, સંવેદનશીલતા અને ગ્રામ્ય જીવન પ્રત્યેની પોતાનીલાગણી વ્યક્ત કરી હતી. આજે વહેલી સવારે રાજ્યપાલશ્રી હણોલના ગ્રામજનો સાથે પ્રભાત ફેરીમાં જોડાયા હતાતેમજ સ્વચ્છતા અભિયાન અંતર્ગત જાતે ઝાડૂ લઈ સફાઈ કરી સ્વચ્છતા અંગે જનજાગૃતિનો સંદેશ આપ્યો Continue Reading
ભાવનગર
ભાવનગર જિલ્લાના હણોલ ગામ ખાતે આયોજિત આત્મનિર્ભર હણોલ મહોત્સવ અંતર્ગત યોજાયેલા સાંસ્કૃતિકકાર્યક્રમને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી શ્રી ડૉ. મનસુખભાઈ માંડવીયાએરસપૂર્વક નિહાળ્યો હતો.આ મહોત્સવમાં ગામના કલાકારો, યુવક-યુવતીઓ તથા બાળકલાકારો દ્વારા લોકનૃત્ય, લોકસંગીત અનેસાંસ્કૃતિક પરંપરાને ઉજાગર કરતી વિવિધ રજૂઆતો કરવામાં આવી હતી. ગ્રામ્ય Continue Reading
ભાવનગર
ગાંધી વિચારના પ્રચાર–પ્રસાર માટે દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલા યુવાનો સાથે ભાવનગર જિલ્લાનાહણોલ ગામે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ હૃદયસ્પર્શી સંવાદ સાધ્યો હતો. આ યુવાનો હણોલ ગામમાં ૧૧દિવસ સુધી રોકાઈ ગ્રામજીવન, સામાજિક સમરસતા, સહઅસ્તિત્વ અને ભારતીય સંસ્કૃતિના મૂલ્યોને નજીકથીઅનુભવી રહ્યા હતા.રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, હણોલ ગામ સાચા અર્થમાં સમરસતા અને એકતાનું ઉત્તમ Continue Reading
ભાવનગર
ભાવનગર જિલ્લાના હણોલ ગામે આત્મનિર્ભર હણોલ મહોત્સવ અંતર્ગત રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીનીઉપસ્થિતિમાં રાત્રી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે રાજ્યપાલશ્રીએ ગ્રામજનોને સંબોધતાંવૃક્ષારોપણ, સામાજિક સમરસતા, સ્વચ્છતા-સફાઈ અભિયાન અને નશામુક્ત સમાજના નિર્માણ માટે એકજૂટ થવાનોસંકલ્પ લેવા આહ્વાન કર્યું હતું.રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, ગામની એકતા, સ્વાવલંબન અને સર્વાંગી Continue Reading