મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, સૌરાષ્ટ્રની સાંસ્કૃતિક નગરી તરીકે ઓળખાતા ભાવનગર શહેરને આજેવડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી રૂ.156 કરોડથી વધુના વિકાસકાર્યોની ઐતિહાસિક ભેટ મળી છે.ભાવનગરના ઝવેરચંદ મેઘાણી હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ભાવનગર માત્રસંસ્કારી નગરી જ નહીં પરંતુ ઇતિહાસ, ઉદ્યોગ અને શિક્ષણનું વાઇબ્રન્ટ કેન્દ્ર છે. Continue Reading

















Recent Comments