સંસ્થા તથા સ્થાનિક આશાવર્કર સોનલબહેન મોરીના પ્રયાસોથી ૮૧ બોટલ લોહી એકઠું કરાયું. આશાવર્કર સોનલબહેન મોરીના પ્રયાસો બદલ સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલ, ભાવનગર દ્વારા તમામને સન્માનિત કરાયા. ભાવનગરના શિહોર તાલુકાનું ઉસરડ ગામે જ્યાં પ.પુ.સંત શિરોમણી જાયારામબાપુ થઇ ગયા જેમણે ધર્મ, સંસ્કૃતિ, ભક્તિથી
સંકલિત બાળ વિકાસ યોજના કચેરી સિહોરના અધિકારી હેમાબેન દવેના નેતૃત્વમાં ભાવનગરના શિહોરના ઈશ્વરિયા ગામે કિશોરીઓને પોષણ માર્ગદર્શન અપાયું. આંગણવાડી કેન્દ્રોના સંચાલક અને સહાયક બહેનો સાથે ગામની કિશોરીઓ સામેલ થયેલ.
ભાવનગર શિશુવિહાર માં ૧૯૮૦ થી અખંડ અવિરત ચાલતી સાહિત્ય સભા, બુધસભા આજે તા. ૨૪/૩/૨૧ ના રોજ ૨૧૧૬ મી બેઠક મળી, કવિ વિજયભાઈ રાજ્યગુરુ ના સંચાલનમાં આ માસ ના કવિ સન્માન અંતર્ગત મનીષાબેન સોલંકીનું સન્માન થયું. તેમની રચના, નું પઠન થયુ. મહેશ્વરી બેન મહેતા, મનીષા બેન સોંલકી, સુનિલભાઈ પરમાર, જગત ભાઈ ભટ્ટ, હિમલભાઈ પંડ્યા, નેહાબેન પુરોહિત, દાનભાઈ […]
૦૦૦૦૦૦ રાજ્યમાં વાધેલા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને તકેદારીના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં કોરોના સંક્રમણને અટકાવવા માટે વ્યાપક પગલાં લેવામાં આવી રહ્યા છે. તેના ભાગરૂપે ભાવનગર કલેક્ટરશ્રી ગૌરાંગ મકવાણાએ આજે મહુવા ખાતે મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી તથા તાલુકાનાં અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક
રાજ્યમાં કોરોના સંક્રમણના લીધે વધેલા કેસોને ધ્યાનમાં રાખીને રાજ્યભરમાં કોરોનાનું વધુમાં વધુ ટેસ્ટીંગ, ટ્રેકિંગ અને ટ્રેસીંગ થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા સઘન પગલાં ઉઠાવવામાં આવી રહ્યા છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ પણ રાજ્યના વરીષ્ઠ નાગરીકો વધુમાં વધુ કોરોના ટેસ્ટીંગ કરાવી પોતાની જાતને સુરક્ષીત રાખવા સાથે સમાજને પણ સુરક્ષીત
હાલની પરિસ્થિતીને ધ્યાને લેતા કોવિડ-૧૯નાં દૈનિક કેસોમાં વધારો થઇ રહેલ છે. જેથી મહામારી ફેલાવાની શક્યતાને ધ્યાને લઇ વિક્ટોરીયા પાર્ક અનામત જંગલ આવતીકાલથી જાહેર જનતા માટે બંધ કરવામાં આવશે. કોરોના મહામારી નિયંત્રણમાં આવ્યે સરકારશ્રીની ગાઇડલાઇન મુજબ રાબેતા મુજબ વિકટોરીયા પાર્ક શરૂ કરવામાં આવશે. હાલ, બીજો હુકમ ન થાય ત્યાં સુધી વિક્ટોરીયા પાર્ક જાહેર જનતા માટે […]
ભાવનગરની શિશુવિહાર દ્વારા વધુ એક જીવદયા મુહિમ શરૂ કરાય “કર્મસ્તુ કૌશલ્યમ” સર્વ ની કુશળતા એજ માનવધર્મ
ભાવનગર શહેર માં સેવા નો પર્યાય બની ચૂકેલ સંસ્થા શિશુવિહાર દ્વારા વધુ એક જીવદયા ની મુહિમ શરૂ કરાય “કર્મસ્તુ કૌશલ્યમ” સર્વ ની કુશળતા એજ માનવધર્મ છે તે યુક્તિ એ અનેકો સેવા પ્રવૃત્તિ ઓનો પર્યાય બની રહેલ સંસ્થા ની સેવા માં ઉદારદિલ દાતા શ્રેષ્ઠી શ્રી મહેન્દ્રભાઈ શાહ ના સૌજન્ય થી શિશુવિહાર ની માનવ સેવા પ્રવૃત્તિ માટે જીવદયા […]
ફરિયાદકા શાળાના આચાર્યશ્રી પ્રવીણભાઇ સરવૈયાની સાહિત્ય ક્ષેત્રે ત્રિવિધ સિદ્ધિ…ભાવનગર તાલુકાની શ્રી ફરિયાદકા પ્રાથમિક શાળાના આચાર્ય અને યુવા સર્જક શ્રી પ્રવીણભાઇ સરવૈયાએ સાહિત્ય ક્ષેત્રે તાજેતરમાં ત્રિવિધ સિદ્ધિ હાંસલ કરી છે. હાલમાં અખિલ હિંદ મહિલા પરિષદ બૃહદ સુરત શાખા આયોજિત નવમી સ્મિતા પારેખ લેખન સ્પર્ધામાં બાળવાર્તા વિભાગનું રાજ્ય કક્ષાનું દ્વિતીય ઇનામ શ્રી પ્રવીણ
ભાવનગરના તગડી પાસે આવેલ ઇન્ડેન ગેસ પ્લાન્ટ ખાતે આજરોજ અગ્નિશમન, મેડીકલ અને ડીઝાસ્ટર ટીમ તથા પોલીસ સંકલનમાં રહી સુચારૂ કામગીરી કરી શકે તે માટે “મોકડ્રીલ”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ મોકડ્રીલ સંદર્ભે ફોન આવતા જ ફાયર બ્રિગેડ, મેડીકલ ટીમ તથા ડીઝાસ્ટર કન્ટ્રોલ ટીમ ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.
માં મેલડી એકતા ધામ ભિલાડમાં યોજાયેલી ભાગવત કથામાં વિવિધ કથા પ્રસંગોની ઉજવણી સાથે વૃક્ષારોપણ કરાયું હતું. ગોહિલવાડના પ્રજાપતિ પરિવારના યજમાન સ્થાને કથામાં ભાવિક ભક્તો જોડાયા. શ્રી હબીબમાંડીના સંકલ્પ સાથેની આ કથામાં વ્યાસપીઠપરથી શ્રી શિવકુંજ આશ્રમ જાળિયાના શ્રી વિશ્વાનંદમાતાજી દ્વારા લાભ મળ્યો. અહીંયા શ્રી નંદલાલભાઈ જાની સાથે શ્રી અનંતભાઈ શાસ્ત્રી અને શ્રી તુષારભાઈ શાસ્ત્રી
Recent Comments