Home Archive by category ભાવનગર (Page 396)
ભાવનગર

બોટાદ જિલ્લા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ ઘનશ્યામભાઈ વીરાણીનું માનવસેવા ટ્રસ્ટની સ્વામી નિર્દોષાનંદજી હોસ્પિટલના રાજપરા દ્વારા સન્માન

બોટાદ જિલ્લા પંચાયત ના મીટીંગ હોલ ખાતે નવનિયુક્ત પ્રમુખ ઘનશ્યામભાઈ વિરાણી નું માનવસેવા ટ્રસ્ટ ની સ્વામી નિર્દોષાનંદજી સરસ્વતીજી હોસ્પિટલ ના ટ્રસ્ટી એવમ તબીબો દ્વારા સન્માન માનવસેવા હોસ્પિટલ ના મોટા દાતા યુવાન ઉત્સાહી કાર્યદક્ષ માનવસેવા ના હિમાયતી ઢસા ના વતની ની તાજેતર માં બોટાદ જિલ્લા પંચાયત
ભાવનગર

પાલિતાણા અને જેસર તાલુકાના શિક્ષકોની યોગ શિક્ષણ અને દેશી રમતોની તાલીમ યોજાઇ

  જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભાવનગર દ્વારા સાબરમતી આરાધના ભવન,પાલિતાણા મુકામે પાલિતાણા અને જેસર તાલુકાનાં કલસ્ટર વાઈજ ત્રણ શિક્ષકોની યોગ શિક્ષણ અને દેશી રમતોની ત્રણ દિવસની તાલીમ લાઇજન અધિકારીશ્રી મુકેશભાઇ ધારૈયા અને બી.આર.સી હાર્દિકભાઈ ગોહેલના માર્ગદર્શન હેઠળ યોજાઇ હતી જેમાં તજજ્ઞશ્રી બી.એ.વાળા અને લશ્કરભાઈ ભાલિયા તથા ફિરોજખાન પઠાણ દ્વારા તાલીમાર્થી શિક્ષકોને ધ્યાન ,
ભાવનગર

બોટાદ જિલ્લા પંચાયતના પ્રમુખ ઘનશ્યામભાઈ વીરાણી અને ઉપપ્રમુખ ધીરુભાઈ બાવળિયાની વરણી કરવામાં આવશે

બોટાદ જીલ્લા પંચાયત ના પ્રમુખ તરીકે ગઢડા તાલુકા ભાજપ ના વાવડી સીટના સભ્ય શ્રી ઘનશ્યામભાઈ વીરાણી (ઢસા) અને ઉપપ્રમુખ તરીકે નિંગાળા સીટના સભ્યશ્રી ધીરુભાઈ બાવળિયા (હામાપર) એ આજરોજ બોટાદ જીલ્લા ભાજપ ના પીઢ આગેવાન અને પૂર્વ જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી સુરેશભાઈ ગોધાણી. જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી ભીખુભાઈ વાઘેલા. મહામંત્રી શ્રી પોપટભાઈ અવૈયા. જે પી ગાબાણી. ઢસા […]
ભાવનગર

ભાવનગરના સાંસદ તેમજ નવનિયુક્ત રાષ્ટીય ભાજપા ઉપાધ્યક્ષ શ્રીમતિડૉ.ભારતીબેન શિયાળને આયુષ મંત્રાલયની સલાહકાર સમિતિના સભ્ય બનાવવામાં આવ્યા

ભાવનગરના સાંસદ અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય ઉપપ્રમુખ શ્રીમતિડો.ભારતીબેન ધીરૂભાઇ શિયાળને આયુષ મંત્રાલયની સલાહકાર સમિતિના સભ્ય બનાવવામાં આવ્યા છે. સમિતિનું કાર્ય આયુષ મંત્રાલયને સંશોધન, ઉત્પાદન, સેવાઓ, વૈશ્વિક નિકાસના પ્રોત્સાહન, વગેરે પ્રદાન કરવાનું છે, ડો.શિયાલ આયુર્વેદચાર્ય છે. સ્થાનિક ભાજપ કાર્યકરોએ માનનીય વડા પ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ
ભાવનગર

શ્રી વિશ્વાનંદમાતાજીના વ્યાસાસને ભિલાડમાં કથા પ્રારંભ

શિવકુંજ આશ્રમ જાળિયાના શ્રી વિશ્વાનંદમાતાજીના વ્યાસાસને માં મેલડી એકતાધામ ભિલાડમાં આજ સોમવારથી ભાગવત કથા પ્રારંભ થયો. ગોહિલવાડના પ્રજાપતિ પરિવારોના આયોજન સાથે ભાવ ભક્તિ સાથે પોથી પધરાવવામાં આવેલ.
ભાવનગર

ગારિયાધાર ના પરવડી ની સંસ્થા માટે પુત્રી જન્મ એ પ્રેરણાત્મક પરમાર્થ કરતા ભણશાળી પરિવાર

 ગારિયાધાર પરવડી રોડ ઉપર આવેલ માધવ ગૌધામ પી.એમ. ચેરીટેબલ ટ્રસ્ટ ના આશ્રિત અબોલ જીવો માટે પ્રેરણાત્મક પરમાર્થ કરતા ઉદારદિલ દાતા પરિવરે માધવ ગૌધામ ને પીવા ના મીઠા પાણી માટે કાયમી સુંદર વ્યવસ્થા કરી આપી મુંબઈ સ્થિત સંજયભાઈ ભણશાળી ને ત્યાં દીકરી ને ત્યાં બેબી રૈના ના જન્મ નીમીતે અબોલ જીવો માટે આશીર્વાદ રૂપ સેવા આપી માધવ ગૌધામ […]
ભાવનગર

ભાવનગરઃ પ્લાસ્ટીકના કારખાનામાં આગ, જાનહાની ટળી

ભાવનગરના કુંભારવાડા નારી રોડ પર આવેલા પ્લાસ્ટીકના કારખાનામાં વહેલી સવારે વિકરાળ આગ ભભૂકી ઉઠતા અગ્નિ શામક દળ દોડી ગયું હતું. શહેરના કુંભારવાડા નારી રોડ પર આવેલ રોહિત મીલના મેદાનમાં આવેલા દિપકભાઇ કાનજીભાઇ લાદાણીની માલિકીના વેર્સ્ટન પ્લાસ્ટીક ઇન્ડસ્ટ્રીઝમાં આજે વહેલી સવારે વિકરાળ આગ ભભૂકી ઉઠ્યાની જાણ થતાં અગ્નિ શમદળે દોડી જઇ એક હેવી બ્રાઉઝર અને એક […]
ભાવનગર

ભાવનગર શિશુવિહારના ૫૦ કાર્યકરોને મનપાના ચીફ મેડિકલ ઓફિસર ડો સિન્હાના માગદર્શન હેઠળ કોવિડ વેકસીનેશનનો બીજો ડોઝ અપાયો

ભાવનગર ની સેવા સંસ્થા શિશુવિહાર ના ૫૦ કાર્યકરો નું આરોગ્ય સુરક્ષિત ભાવનગર મહાનગરપાલિકા સ્વાસ્થ્ય વિભાગના ચીફ મેડિકલ ઓફિસર ડો.સિન્હા સાહેબ ના દિશા નિર્દેશથી COVISHIELD નો પ્રથમ અને ૨૮ દિવસ પછી બીજો ડોઝ સફળ રીતે આપવામાં આવેલ છે.ભાવનગર અર્બન હેલ્થના ડો.શક્તિસિંહ ગોહિલ,ડો.સ્વેતાબેન પટેલ ,ડો.વિજયભાઈ કાપડિયા,ડો.મૌલિકભાઈ વાઘણી, ડો.પ્રણાવભાઈ આસ્તિકની ટીમ દ્વારા મળેલ સુવિધા માટે
ભાવનગર

શ્રી ગઢપુર પતી ગોપીનાથજી મહારાજના તાબાનું ગોકુળીયુ ગામ ખોપાળા સ્વામિનારાયણ મંદિર 33 માં વાર્ષિક પાટોત્સવનો ભવ્ય અવસર ધામધૂમથી ઉજવાશે

          આગામી તા.૧-૪-૨૧ને  ગુરૂવાર થી તા.૩-૪-૨૧ સુધી શ્રી ત્રિદિવસીય પાટોત્સવ ધામધૂમથી ઉજવવા ખોપાળા સ્વામિનારાયણ મંદિરના પૂજ્ય કોઠારી સ્વામી શ્રેય મુક્ત સ્વરૂપદાસજી તથા નિલૅપસ્વરૂપદાસજી અને પાષૅદો દ્વારા તડામાર તૈયારી શરૂ કરવામાં આવેલ છે          સર્વોવતારી ભગવાન સે સ્વામિનારાયણના મહાપ્રભુની કૃપાથી તથા પરમ પૂજ્ય 1008 આચાર્યશ્રી અજેન્દ્રપ્રસાદજી તથા ભાવિ આચાર્ય […]
ભાવનગર

દાનેવ આશ્રમ સણોસરામાં શ્રી ઈંદુબાની તિથિ નિમિત્તે સ્મરણાંજલિ કાર્યક્રમ

= શ્રી દાનેવ આશ્રમ સણોસરામાં આગામી સપ્તાહે શ્રી ઈંદુબાની તિથિ નિમિત્તે સાધુ સંતોની ઉપસ્થિતિમાં સ્મરણાંજલિ કાર્યક્રમ યોજાશે. =  મહંત શ્રી નિરૂબાપુ ગુરુ શ્રી વલ્કુબાપુના આયોજન સાથે આગામી સપ્તાહે ફાગણ સુદ 11 તારીખ 25-3-2021 ગુરુવારે શ્રી ઈંદુબાની બારમી તિથિ નિમિત્તે સાધુ સંતોની ઉપસ્થિતિમાં સ્મરણાંજલિ કાર્યક્રમ યોજાશે.  = લઘુ મહંત શ્રી પ્રવિણબાપુ ગુરુ શ્રી નિરૂબાપુના સંકલન