Home Archive by category ગુજરાત (Page 112)

ગુજરાત

ગુજરાત
સુરત શહેર હોમગાર્ડ્ઝ દ્વારા ડિવિઝનલ અને કંપની કમાન્ડર પ્રમોશન રેન્ક ધારણ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું સુરત શહેર હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ ડો પ્રફુલભાઈ શિરોયા એ જણાવ્યુ હતું કે હોમગાર્ડ્ઝ ગુજરાત રાજ્ય ના માનનીય કમાન્ડન્ટ જનરલશ્રી મનોજ અગ્રવાલ સાહેબ (IPS),સિનિયર સ્ટાફ ઓફિસર મનીષ ત્રિવેદી તેમજ અમદાવાદ વાડી ઓફિસ ના કર્મચારી મિત્રો ના પ્રયાસોથી ગુજરાત હોમગાર્ડઝ દળમાં ગત્ […]Continue Reading
ગુજરાત
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે એસ્પિરેશનલ જિલ્લા અને એસ્પિરેશનલ તાલુકા(બ્લોક)માં સર્વાંગી વિકાસ કાર્યક્રમોમાં ઉત્કૃષ્ટતા માટેના સંપૂર્ણતા અભિયાન સન્માન સમારોહમાં આહવાન કર્યું કે, રાજ્યના બધા જિલ્લા-તાલુકાઓમાં આવા સંપૂર્ણતા અભિયાન સમારોહ થાય તેવા ગુણવત્તાયુક્ત કામો અને યોજનાઓમાં ૧૦૦ ટકા લાભાર્થી કવરેજ સુનિશ્ચિત કરવું છે.આ સંદર્ભમાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાન Continue Reading
ગુજરાત
રાજ્યના નાગરિકોને જીવન જરૂરી દવાઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કટિબદ્ધ છે, જે અંતર્ગત આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલના નેતૃત્વમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં ડુપ્લિકેટ-સ્પુરીયસ દવાઓ વેચતાં ઇસમોના ઘરે અને મેડિકલ એજન્સીઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં અંદાજે રૂ. ૧૭ લાખની કિંમતની […]Continue Reading
ગુજરાત
એસ.જી હાઇવેની ડિઝાઇન અને રાહદારીઓની સલામતીને લઈને ગુજરાત હાઇકોર્ટે ગંભીર સવાલ ઊભા કર્યા હતા. ત્યારબાદ હાઇકોર્ટે ફૂટ ઓવર બ્રિજનો નિર્દેશ આપ્યો હતો, જે અંતર્ગત આ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.ગુજરાત હાઇકોર્ટમાં અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા સોગંદનામું રજૂ કરવામાં આવ્યું છે. જે મુજબ, થલતેજ અંડરપાસ નજીક, પકવાન ફ્લાય ઓવર અને વૈષ્ણોદેવી સર્કલ પાસે આ પાંચ ફૂટ ઓવરબ્રિજ […]Continue Reading
ગુજરાત
મોટા ભાગની ચૂંટણીઓમાં હાર બાદ પાર્ટીની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. હજુ તો રાહુલ ગાંધીએ ગુજરાતની મુલાકાત લીધી તેના બે દિવસ જ થયા છે, ત્યાં ફરી પાર્ટીમાં ભડકો જાેવા મળ્યો. હકીકતમાં રાહુલ ગાંધીની વિદાયના બે જ દિવસમાં પાર્ટીમાંથી બે રાજીનામાં પડી ગયા છે. આણંદ જિલ્લા કોંગ્રેસના મહામંત્રી વિજય બારૈયાએ તમામ હોદ્દા પરથી રાજીનામું […]Continue Reading
ગુજરાત
ઓપરેશન સિંદૂર પર લોકસભામાં ચર્ચા હજુ પણ ચાલી રહી છે. ઓપરેશન સિંદૂર પર રાજ્યસભામાં પણ મંગળવારે ચર્ચાની શરૂઆત થઈ છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભામાં પહોંચ્યા હતા, ઓપરેશન સિંદૂરની ચર્ચા કરતી વખતે પીએમ મોદીએ કહ્યું કે આતંકવાદ અને તેના માસ્ટર્સને યોગ્ય જવાબ આપવામાં આવ્યો છે. સેનાને કાર્યવાહી કરવાની છૂટ આપવામાં આવી છે. અમને સશસ્ત્ર દળોની […]Continue Reading
ગુજરાત
અત્રે આ ઈમેલમાં આપને મારી સાથે બનેલ બનાવની સંપૂર્ણ માહિતી તેમજ આધાર પુરાવા રૂપી નામદાર ગુજરાત હાઇકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટના જજમેન્ટ ની કોપી સહિતની વિગત મોકલાવું છું આપ આપના પેપર ઇલેક્ટ્રોનિક ટીવી મીડિયાના માધ્યમથી જાહેર જનતા જાગૃત થાય અને પોતાના હક માટે સુપ્રીમ કોર્ટ સુધી પણ લડી શકે અને જીતી શકે તેવા હેતુથી પ્રસિદ્ધ કરાવવા […]Continue Reading
ગુજરાત
ગીર સોમનાથના વેરાવળમાં 2016ના અરસામા બહુચર્ચિત “રઘુનાથ માર્કેટ” ની માલિકીની જગ્યામાં બનાવેલ દિવાલ સંદર્ભે ની સિવિલ નેચરની મેટરને ક્રિમિનલ કરી 2019 માં ગીર સોમનાથના પોલીસ તંત્ર તત્કલીન એસ પી હિતેશ જોઈસર, ડિ વાઈ એસ પી ડો.જગદીશ ચાવડા, સીટી પી.આઈ બી.બી કોલી સામે ખોટા આક્ષેપો કરી વેપારી અનિષ, મિતેષ ભાવેશ રાચ્છ બ્રધર્સ સાથેની ક્રિમિનલ ઇન્કવાયરી નં […]Continue Reading
ગુજરાત
કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત, શ્રમ અને રોજગાર મંત્રી શ્રી મનસુખ માંડવીયાના હસ્તે આજ રોજ અમદાવાદ ગૂજરાત વિદ્યાપીઠના હીરક મહોત્સવ સભાગૃહમાં નઈ તાલીમ સંઘના ૩૬માં દ્વિવાર્ષિક સંમેલનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સંમેલનના ઉદ્ઘાટન પ્રવચનમાં સંબોધન કરતાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે શિક્ષણ મોડેલનું બેઝિક એજ્યુકેશન જ હોઈ શકે છે. દેશની મૂળધરોહર સ્વીકારી અને મૂળ મોડેલ તરફ […]Continue Reading
ગુજરાત
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ભારતીય મજદૂર સંઘના સ્વર્ણિમ ૭૦ વર્ષની ઉજવણીના સમાપન સમારોહ અવસરે જણાવ્યુ હતું કે, જે દેશમાં ત્યાગ, તપસ્યા અને બલિદાનની ભાવના હોય તે દેશનો વિકાસ થયા વિના રહે જ નહી. ભારતીય મજદૂર સંઘ આ મંત્રને લઈને જ અવિરત કાર્ય કરી રહ્યો છે.મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે ભારતીય મજદૂર સંઘના સ્વર્ણિમ […]Continue Reading