Home Archive by category ગુજરાત (Page 15)

ગુજરાત

ગુજરાત
સમગ્ર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશમાં ગણતરીનો તબક્કો 11મી ડિસેમ્બર સુધી ચાલવાનો છે.સમગ્ર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશમાં ગણતરીનો તબક્કો 11મી ડિસેમ્બર સુધી ચાલવાનો છે. ભારતના ચૂંટણીપંચના માર્ગદર્શનમાં તથા મુખ્ય નિર્વાચન અધિકારી હારીત શુક્લાની આગેવાનીમાં CEO કચેરી(Chief electoral Continue Reading
ગુજરાત
ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતા હેઠળ SLBC-સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીની ૧૮૭મી બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં નાણાકીય વર્ષ ૨૦૨૫ના બીજા ક્વાર્ટરમાં શ્રેષ્ઠતમ કામગીરી કરનારા રાજ્યના 3 લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજરનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતા હેઠળ SLBC-સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીની ૧૮૭મી બેઠક યોજાઇ હતી. આ Continue Reading
ગુજરાત
અમદાવાદના વાડજ વિસ્તારમાં રહેતી એક પરિણીત મહિલાએ તેના સાસરિયાં વિરુદ્ધ વિશ્વાસઘાત અને મિલકતની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી આશાબેન દાતણીયાનો આક્ષેપ છે કે, તેના સાસુ, બે નણંદ અને નણંદોઈએ મળીને ખોટું પેઢીનામું તૈયાર કર્યું હતું. આ પેઢીનામામાં તેમણે સ્વર્ગસ્થ પુત્રને અપરણીત અને નિઃસંતાન બતાવીને, આશાબેન અને તેમના પુત્ર આલોકના વારસાઈ હક્કો છુપાવ્યા હતા. ત્યારબાદ Continue Reading
ગુજરાત
ગુજરાતમાં 2025ની મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ પૂરજોશમાં ચાલી રહી છે, આ ઝુંબેશમાં 11મી ડિસેમ્બર સુધી ચાલશે. મુખ્ય નિર્વાચન અધિકારી (CEO) હારીત શુક્લાની આગેવાનીમાં ચાલી રહેલી આ પ્રક્રિયામાં ફોર્મના ડિજિટાઈઝેશન (અંકીયકરણ)ની કામગીરીમાં ડાંગ જિલ્લો રાજ્યભરમાં મોખરે રહ્યો છે. જો કે, આ યાદીમાં અમદાવાદ, સુરત અને રાજકોટ જેવા મહાનગરોનો સમાવેશ થયો નથી. મતદાર યાદીમાં નોંધાયેલા Continue Reading
ગુજરાત
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ડ્રગ્સની હેરાફેરી કરતા ચાંપતી કાર્યવાહી કરતા વાડજમાં રહેતા એક દંપતીની ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાંચને દંપતીના વાડજના ભાડાના મકાનમાંથી 35,77,500 રૂપિયાની કિંમતનો 357.750 ગ્રામ MD ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન પોલીસે કુલ 36.40 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.મળતી માહિતી અનુસાર, અમદાવાદના વાડજમાં અખબારનગર સર્કલ નજીક ખત Continue Reading
ગુજરાત
પોરબંદર કલા નગરી પોરબંદરમાં મહાનગર પાલિકા સંચાલિત મહારાણાશ્રી નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે તારીખ ૨૯/૧૧/૨૦૨૫ ના રોજ પોરબંદરની કલા સંસ્થા ઇનોવેટિવ આર્ટ ટ્રસ્ટ,પોરબંદર દ્વારા શહેરની વિવિધ શાળા કોલેજના વિદ્યાર્થીમાં ચિત્રકલા માં અભિરુચિ ખીલે તેવા ઉમદા હેતુથી એક આર્ટ ક્લાસીસનું આયોજન કરવામાં આવ્યું છે જેનું ઉદઘાટન પ્રસિદ્ધ આયુર્વેદાચાર્ય ડો.સનત કુમાર જોષી ના વરદ હસ્તે કરવામાં Continue Reading
ગુજરાત
પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતના શ્રીહરિમંદિરમાં પૂજ્ય ભાઈશ્રી શ્રીરમેશભાઈ ઓઝાની પ્રેરણાથી મોક્ષદા એકાદશીના દિવસે શ્રીમદ્ ભગવદ્ગીતાના મૂલપાઠ કરીને ગીતા જયંતિની ઉજવણી કરવામાં આવી. વિશ્વાસમાં એક જ માત્ર એવો ગ્રંથ કે જેની જયંતિ ઉજવવામાં આવે છે એ શ્રીમદ્ ભગવદ્ગીતા. સ્વયં પરમાત્માના શ્રીમુખેથી ગવાયેલું ગીત એટલે શ્રીમદ્ ભગવદ્ગીતા. દ્વાપરયુગમાં માગશર સુદ એકાદશીના દિવસે ભગવાન Continue Reading
ગુજરાત
ભાવનગર શિશુવિહાર સંસ્થામાં યોજાયેલ નેત્રયજ્ઞ દ્વારા 72 જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે નેત્ર સારવાર મળી. સંસ્થા આયોજિત 522,523મો પ્રભુકૃપા નેત્રયજ્ઞ  સ્વ. માતુ શ્રી ભાગીરથી બહેન મનસુખલાલ આચાર્યની સ્મૃતિમાં હસ્તે શ્રી  ડો.કે.એમ. આચાર્ય તથા સમગ્ર આચાર્ય પરિવારના  શ્રી ભારતીબેન શરદ ભાઈ આચાર્ય ની ઉપસ્થિતિ માં તારીખ 28 નવેમ્બરના રોજ શિશુવિહાર પ્રાંગણમાં યોજાયો.. Continue Reading
ગુજરાત
જન આક્રોશ યાત્રાના આઠમા દિવસની શરૂઆત બાઈક રેલી સ્વરૂપે ગાંધીનગરના ચિલોડા વિસ્તારમાંથી કરવામાં આવી. ત્યારબાદ ગાંધીનગરના વિવિધ સેક્ટરો માંથી પસાર થતી યાત્રા પેથાપુર પહોંચી, જ્યાં જનસભાનું આયોજન કરવામાં આવ્યું. તે પછી યાત્રા માણસા, ગ્રામ ભારતી, લોદરા માર્ગે મહુડી તરફ આગળ વધી. માર્ગમાં ઠેર-ઠેર સ્થાનિક નાગરિકોએ મોટી સંખ્યામાં ઉમળકાભેર યાત્રાનું સ્વાગત કર્યું. Continue Reading
ગુજરાત
આજરોજ જન આક્રોશ યાત્રાના સાતમા દિવસની શરૂઆત મોડાસા શહેરની સહયોગ ચોકડીથી કરવામાં આવી. ત્યારબાદ યાત્રા રામપાર્ક, ચાકરિયા–ઝાલોદ માર્ગ, માલપુર, ઉભરણ, અણ્યોર ચોકડી, બગત, સાઠંબા, બાયડ, તેનપુર અને દહેગામ માર્ગે મોટા ચિલોડા તરફ આગળ વધી. માર્ગમાં સ્થાનિક નાગરિકો, મહિલાઓ, યુવાનો અને ખેડૂતો દ્વારા યાત્રાનું ઉમળકાભેર સ્વાગત કરવામાં Continue Reading