Home Archive by category ગુજરાત (Page 15)

ગુજરાત

ગુજરાત
સુરેન્દ્રનગર જિલ્લાના થાન વિસ્તારમાં જમીન વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. અહીં 12થી વધુ લોકોના ટોળાએ એક વેપારી પર તલવાર અને અન્ય હથિયારો વડે હુમલો કર્યો હતો. એટલું જ નહીં હુમલાખોરોએ ભય ફેલાવવાના ઈરાદે બે રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હોવાના અહેવાલ છે.મળતી માહિતી અનુસાર, આ હુમલામાં વેપારી સહિત અન્ય કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને […]Continue Reading
ગુજરાત
દિવાળી અને છઠ પૂજા જેવા તહેવારોને હવે ગણતરીના દિવસો બાકી છે. એવામાં સુરતનું ઉધના રેલ્વે સ્ટેશન મુસાફરોની ભીડથી ઊભરાઈ રહ્યું છે. મોટી સંખ્યામાં શ્રમિકો અને નોકરિયા વર્ગ પોતાના માદરે વતન (ખાસ ઉત્તર પ્રદેશ અને બિહાર) જવા રવાના થઈ રહ્યા છે. જેના કારણે રેલ્વે સ્ટેશન પર ભારે ભીડ જોવા મળી રહી છે. સવારથી બપોર સુધીમાં 4 […]Continue Reading
ગુજરાત
ગુજરાતમાં કિસાન મહા પંચાયતના એલાનને લઈને ફરી એકવાર રાજકારણ ગરમાયું છે. આજે 12 ઓક્ટોબરે બોટાદના હડદડ ગામમાં ખેડૂત મહા પંચાયતનું આયોજન કરાયું હતું. પોલીસનો દાવો હતો કે, આ આયોજન મંજૂરી વિના કરાયું હતું. તેથી તે રોકવા માટે પોલીસ પહોંચતા જ ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસના વાહનો પર પથ્થરમારો કર્યો હતો. આ સ્થિતિને કાબુમાં લેવા પોલીસે ટિયર ગેસના […]Continue Reading
ગુજરાત
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીમાં વધુ એક સીમાચિહ્ન પ્રાપ્ત થયું છે. ગુજરાતના અમદાવાદમાં પ્રોજેક્ટના 10મા સ્ટીલ બ્રિજનું બાંધકામ સફળતાપૂર્વક પૂર્ણ કરી તેને લોન્ચ કરવામાં આવ્યો છે. આ 60 મીટર લાંબો સ્ટીલ બ્રિજ રેલવે ટ્રેકની નજીક સ્થિત પશ્ચિમ રેલ્વેની સુવિધા (લોન્ડ્રી) ઉપરથી પસાર થશે. મહિનાઓનું ઝીણવટભર્યું આયોજન અને તૈયારી બાદ આ બ્રિજનું લોન્ચિંગ માત્ર 7 કલાકના Continue Reading
ગુજરાત
સુરતના પાંડેસરા વિસ્તારમાં નકલી ચલણી નોટો બનાવવાનું એક મોટું રેકેટ ઝડપાયું છે. પોલીસે રહેણાંક મકાનમાં ધમધમતા નકલી ચલણી નોટ બનાવવાના રેકેટનો પર્દાફાશ કરીને સ્થળ પરથી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર પોલીસને બાતમી મળી હતી કે પાંડેસરાના ગુ.હા.બોર્ડની હરીઓમનગર સોસાયટીમાં આવેલા એક મકાનમાં નકલી ચલણી નોટો બનાવવામાં આવી રહી છે. બાતમીના આધારે પોલીસે […]Continue Reading
ગુજરાત
ગુજરાતના પ્રવાસે આવેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ સાસણ ગીરમાં જંગલ સફારી બાદ સિંહ સદનમાં સ્થાનિક જનજાતિઓના લોકો સાથે સંવાદ કાર્યક્રમ યોજ્યો હતો. આ સંવાદ દરમિયાન આદિવાસી સમુદાયના લોકોએ રાષ્ટ્રપતિ સમક્ષ તેમની ફરિયાદો અને સમસ્યાઓ ખુલ્લેઆમ રજૂ કરી હતી, જેમાં મુખ્યત્વે અનાજ અને પૂરતી સુવિધાઓ ન મળવાની રજૂઆત કરવામાં આવી હતી.આ સંવાદ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સમક્ષ Continue Reading
ગુજરાત
રાજકોટમાં ડો. કુમાર વિશ્વાસની ‘જલકથા’ પૂર્વે દેશની પવિત્ર 111 નદીઓના જલનું થશે શાસ્ત્રોક્ત પૂજન ● કથા પ્રારંભે દેશની નદીઓના જલકુંભોને સામૈયા સ્વરૂપે કથા સ્થળે લવાશે ● જલકથાને સફળ બનાવવા માટે મહિલાઓ સહિત સર્વસમાજના આગેવાનોનો પરિશ્રમ      ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા આગામી ડિસેમ્બર માસમાં યોજાનાર ડો. કુમાર વિશ્વાસની ત્રણ Continue Reading
ગુજરાત
જામનગરમાં જીએસટીનું 500 કરોડનું કૌભાંડ ચર્ચામાં છે, ત્યારે જ સેન્ટ્રલ જીએસટી વિભાગ શંકરટેકરી વિસ્તારની એક પેઢી પર ત્રાટકતાં વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. શંકરટેકરી-ઉદ્યોગનગરમાં આવેલ જાનવી એગ્રીટેક નામની પેઢીમાં જીએસટીની ટીમ દ્વારા દરોડો પાડી તપાસ હાથ ધરવામાં આવી હતી. જેનાં નિષ્કર્ષ અંગે હજુ સત્તાવાર કોઈ ઘોષણા થઇ નથી, પરંતુ જીએસટીનાં નવા દરોનાં અમલીકરણ પછી શહેરમાં […]Continue Reading
ગુજરાત
રાજ્ય સરકારએ દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને ઓક્ટોબર મહિનાનો પગાર તથા પેન્શન વહેલી તારીખે ચૂકવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે આ ચુકવણી તા.14 થી 16 ઓક્ટોબર 2025 દરમિયાન તબક્કાવાર કરવામાં આવશે.    સરકાર દ્વારા તા.13/10/1993ના ઠરાવ મુજબ સરકારી કર્મચારીઓના માસિક પગાર અને ભથ્થા આવતા મહિનાના પ્રથમ ત્રણ કામકાજના દિવસોમાં ચુકવવાના Continue Reading
ગુજરાત
તહેવાર સમયે એસટી બસમાં મુસાફરોનો ઘસારો જોવા મળતો હોય છે, ત્યારે અલગ-અલગ શહેરમાં વસતા લોકો પોતાના વતને જવા માટે એડવાન્સમાં જ બુકિંગ કરતા હોય છે. તેવામાં દિવાળીના તહેવારને લઈને ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC)માં મુસાફરીએ એડવાન્સમાં બુકિંગ કર્યું હોવાનું સામે આવ્યુ છે. જેમાં 17 થી 26 ઓક્ટોબરના સમયગાળા માટે કુલ 1.74 લાખ ટિકિટ અગાઉથી […]Continue Reading