Home Archive by category ગુજરાત (Page 14)

ગુજરાત

ગુજરાત
જન આક્રોશ યાત્રા દિવસ 13 (બાલાસિનોર થી લુણાવાડા) •             મહિસાગર જિલ્લાના આદિવાસી સમાજના સેંકડો યુવાનો જાતિના દાખલાઓ માટે વર્ષોથી ધક્કા ખાઈ રહ્યા છે.દાખલા નહીં આપીને ભાજપ સરકાર યુવાનોની કારકિર્દી ખતમ કરી રહી છે: શ્રી અમિતભાઈ ચાવડા Continue Reading
ગુજરાત
જન આક્રોશ યાત્રા દિવસ 12 (બાલાસિનોરથી લુણાવાડા) •             ભાજપના સત્તાધીશોના પાપે બાલાસિનોરમાં રોગચાળો ફાટી નીકળ્યો છે, લોકોના મોત થઈ રહ્યા છે, તંત્રની કામગીરી સંપૂર્ણ ફેલ છે,ભાજપ સરકારને લોકોના જીવની કોઈ કિંમત નથી : શ્રી અમિતભાઈ ચાવડા Continue Reading
ગુજરાત
અમદાવાદ  રાજ્ય ના કલમ નવેશી હક્ક અધિકાર માટે કામ કરતી  “ગુજરાતી લેખક મંડળ” સન 1993થી સતત, અવિરત, દર શુક્રવારે સાંજે, ક્યારેય રજા ન રાખ્યાં વિના, લેખકોનાં હક, હિત અને ગૌરવ માટે કામ કરતી સંસ્થાન ની બેઠક સેન્ટ ઝેવિયર્સ કોલેજના ગુર્જર વાણી સ્ટુડીયો ખાતે મળતું, ચા અને વિચારો ના આદાન પ્રદાન સાથે મળી હતી જેમાં પ્રબુદ્ધ […]Continue Reading
ગુજરાત
ભાજપ શાસિત સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં વ્યાપેલા ભ્રષ્ટાચાર અને ઉઘાડી લૂંટ સામે લડવા માટે નવા વર્ષથી કોંગ્રેસ આક્રમક રીતે ‘મહા જનસંપર્ક અભિયાન’ કાર્યક્રમ સાથે મેદાનમાં ઉતરશે. •             ગુજરાતમાં ગ્રામીણ વિસ્તારમાં ૧૦૯૦ જિલ્લા પંચાયત અને ૫૨૦૦ તાલુકા પંચાયત બેઠકો ઉપર “જન સંવાદ” કાર્યક્રમના Continue Reading
ગુજરાત
સોમનાથ, સુત્રાપાડા, વેરાવળ તેમજ ગીર સોમનાથ-જુનાગઢ જીલ્લાના વર્ષા થી જાણીતા એવા યશસ્વી પત્રકાર દીપકભાઈ કકકડ તેના થનગનતા અને મનગમતા જીવનના 61 વર્ષ માં બુઘવારે પ્રવેશ કરી રહયાછે સમાચાર પત્રો અને જાહેરખબર એજન્સી ના સંચાલક યુવા એવા દીપકભાઈ કકકડ વરીષ્ઠ પત્રકાર છે. સ્વ.પિતાશ્રી વ્રજલાલભાઈ કકકડ અને માતાશ્રી સ્વ.દમયંતીબેન ના આર્શિવાદથી Continue Reading
ગુજરાત
જન આક્રોશ યાત્રા દિવસ 10 (બોડેલી થી કાલોલ) •             જાંબુઘોડા તાલુકામાં ભાજપના નેતા મયંક દેસાઈ સામે મનરેગામાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારની ફરિયાદની તપાસ કોણ દબાવે છે? : શ્રી અમિતભાઈ ચાવડા •             ભાજપના નેતાઓ મયંક Continue Reading
ગુજરાત
સોમનાથ, સુત્રાપાડા, વેરાવળ તેમજ ગીર સોમનાથ-જુનાગઢ જીલ્લાનાવર્ષા થી જાણીતા એવા યશસ્વી પત્રકાર દીપકભાઈ કકકડ તેનાથનગનતા અને મનગમતા જીવનના 61 વર્ષ માં બુઘવારે પ્રવેશ કરીરહયાછે સમાચાર પત્રો અને જાહેરખબર એજન્સી ના સંચાલક યુવાએવા દીપકભાઈ કકકડ વરીષ્ઠ પત્રકાર છે.સ્વ.પિતાશ્રી વ્રજલાલભાઈ કકકડ અને માતાશ્રી સ્વ.દમયંતીબેન નાઆર્શિવાદથી ચાર દસકાનું વર્તમાન પત્રોની દુનીયામાં અસોમ Continue Reading
ગુજરાત
વડોદરા સાંપ્રત સંસ્થા માં ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી ની પાવન નિશ્રા માં દાતા શ્રીનો સન્માન સમારોહ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ.સાંપ્રત સંસ્થામાં હાલ ૨૩ જેટલા અનાથ અતિ ગંભીર મનોદિવ્યાંગો કે જેમણે ખાવા પીવા તેમજ ટોયલેટ બાથરૂમ નું પણ ખ્યાલ નથી તેવા બાળકોને મદદ કરતા દેવદૂત સમા દાતા રત્નો શ્રીઓને સન્માનિત કરવામાં આવેલ.શારીરિક માનસિક લાચાર બાળકોનું […]Continue Reading
ગુજરાત
•             ભાજપની સરકારે નલ સે જલ યોજનામાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો છે. વર્ષોથી નળ નાખ્યા પરંતુ હજુ સુધી જળ પહોંચ્યું નથી : શ્રી અમિતભાઈ ચાવડા •             ત્રીસ વર્ષથી ભાજપની સરકાર, આદિવાસી વિસ્તારમાં અનેક ગામોમાં પુલ અને રસ્તા Continue Reading
ગુજરાત
જન આક્રોશ યાત્રા દિવસ 7 (અટલાદરાથી સાઠોદ) •             વડોદરામાં યુવાનના મોત માટે CM અને વડોદરા મનપાના શાસકો જવાબદાર, CM ને વિકાસ બતાવવા રાતોરાત ખાડા ખોદવામાં આવ્યા જેમાં પડી જતા યુવાનનું મૃત્યુ થયું : શ્રી અમિતભાઈ ચાવડા Continue Reading